અમરેલી જિલ્લામાં માસ્ક પહેર્યા વિના નીકળેલા ૧૧૫ લોકો દંડાયા : રૂ. ૭૨,૫૦૦ ની વસુલાત જાહેરમાં થૂંકવા બદલ દંડ વસૂલવાની કામગીરી પણ યથાવત અમરેલી, તા. ૨૧ એપ્રિલ કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતો અટકાવવા અમરેલી જિલ્લામાં માસ્ક ફરજિયાત પહેરીને બહાર નીકળવા માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ છે. છતાં પણ ઘણાં સ્થળે લોકો માસ્ક પહેર્યા વિના બહાર નીકળતાં પકડાયા હતાં. […]
Uncategorized
જામજોધપુરના આહિર સમાજ ના અગ્રણીઓ વડાપ્રધાન ૩, ૩૩ , ૩૩૩ રાહત ફંડમાં આપ્યા
જામજોધપુરના આહિર સમાજ ના અગ્રણીઓ વડાપ્રધાન ૩, ૩૩ , ૩૩૩ રાહત ફંડમાં આપ્યા જામજોધપુરઃ હાલ ભારતમાં કોરોના વાયરસ મહામારી સામે લડવા સરકાર અથગા પ્રયત્ન કરી રહી ચે ‘ ત્યારે આ કોરોના મહામારી વાયરસને મહાત કરવા સરકારને મદદરૂપ થવા માટે જામજોધપુર તાલુકા આહિર અગ્રણી તાલુકા ભાજપ આગેવાન તેમજ જામજોધપુર તાલુકા પેટ્રોલ – ડીઝલ એસોસિએશનના ‘ પ્રમુખ […]
અમરેલી શહેરમાં સોપારી તથા તમાકુનું ચોરી છુપીથી વેચાણ કરી ગ્રાહકો ભેગા કરી
પ્રેસ નોટ તા.૨૧/૦૪/૨૦૨૦* * અમરેલી શહેરમાં સોપારી તથા તમાકુનું ચોરી છુપીથી વેચાણ કરી ગ્રાહકો ભેગા કરી કુલ રૂ.૨૧૫૦/-ના સોપારી તથા તમાકુના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ* * મ્હે.કલેક્ટર સાહેબ અમરેલીનાઓ દ્વારા કોરોના વાયરસ COVID-19 નાં ફેલાવાની પરીસ્થિતીને ધ્યાને લઇ અલગ અલગ જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય જે […]
લોકડાઉનની પરિસ્થિતિમાં અમરેલી વહીવટી તંત્રની ઉત્કૃષ્ટ કામગીરી*
*લોકડાઉનની પરિસ્થિતિમાં અમરેલી વહીવટી તંત્રની ઉત્કૃષ્ટ કામગીરી* *આઝાદી પછીના ઈતિહાસમાં સૌપ્રથમ વાર શિયાળબેટ ટાપુ પર અનાજનું વિતરણ* *૭૪૮ કાર્ડધારકોને ૨૦,૫૦૦ કિલો જથ્થાનું વિતરણ* *જાફરાબાદથી પીપાવાવ પોર્ટ જેટી સુધી ટ્રેક્ટરમાં અને ત્યાંથી દરિયાઈ માર્ગે હોડી મારફતે અનાજ પહોંચાડાયું* *સ્પેશ્યલ કેસમાં શિયાળબેટ ગામે વ્યાજબી ભાવની દુકાન મંજૂર : આવતા મહિનાથી નવી દુકાન કાર્યરત થશે* *આલેખન: સુમિત ગોહીલ, […]
જૂનાગઢ તા.21.4.2020 જૂનાગઢ પોલીસની લોક ડાઉન પિરિયડ દરમિયાન કપરા સમયમાં પડખે ઉભા રહી, સંતોષકારક સમજણ આપવામાં આવતા, કારીગરો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત
*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_ હાલમાં *કોરોના વાયરસનાં […]
જૂનાગઢ તા.21.4.2020 જૂનાગઢ પોલીસ અને વહીવટ તંત્ર દ્વારા ભવનાથ ખાતે સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ મજૂરોને આવશ્યક ચીજોનું વિતરણ
*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_ હાલમાં *કોરોના વાયરસનાં […]
_જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ જીલામાં ,11 જેટલી ચેક પોસ્ટ ઉપર વગર પાસ પરમીટ અને પરવાનગી વગર પ્રવેશતા લોકોને પકડી પાડી,* કાર્યવાહિ કરી, ધરપકડ કરી
_જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ જીલામાં ,11 જેટલી ચેક પોસ્ટ ઉપર વગર પાસ પરમીટ અને પરવાનગી વગર પ્રવેશતા લોકોને પકડી પાડી,* કાર્યવાહિ કરી, ધરપકડ કરી જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, વગર પાસ પરમીટ કે પરવાનગી વગર જુનાગઢ જિલ્લામાં પ્રવેશી લોકો દ્વારા ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ […]
સરકારી-ખાનગી કચેરીઓમાં સેનિટેશનની કામગીરી પૂર્ણ
અમરેલીમાં કોવિડ-૧૯ના આજના ૬ શંકાસ્પદ કેસ સહિત આજ સુધી કુલ ૭૦ કેસ નોંધાયા: તમામ ૬ રિપોર્ટ પેન્ડીંગ જિલ્લામાં ૨૯૬૩ પ્રવાસીઓ હોમ ક્વોરન્ટાઈન હેઠળ :૩૧૧૯ પ્રવાસીઓનો ૧૪ દિવસનો હોમ ક્વોરન્ટાઈન સમય પૂર્ણ સરકારી પરવાનગી વગર જિલ્લામાં પ્રવેશ કરનારાં ૧૯૮ લોકોને સરકારી ક્વોરેન્ટાઇન ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન કરાયાં ૩૧ હજાર ઘરના હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૧.૫૦ લાખથી વધુ વ્યક્તિઓની […]
બાબરા તાલુકાના ખાખરીયા ગામે સરપંચ તથા ગ્રામ જનો દ્વારા જીલ્લા બહાર જવા આવવા ના માર્ગો બંધ
બાબરા તા ૨૦/૦૪/૨૦૨૦ બાબરા તાલુકાના ખાખરીયા ગામે સરપંચ તથા ગ્રામ જનો દ્વારા જીલ્લા બહાર જવા આવવા ના માર્ગો બંધ કરવામાં આવ્યા. (જુના ગાડા માર્ગો કે જે અન્ય જીલ્લા ને જોડતા હોય છે તે પણ હાલ બંધ કરવામાં આવ્યા છે.) દેશમાં કોરોના નો હાહાકાર છે. ત્યારે અમરેલી જીલ્લા માં હજુ સુધી કોરોના નો એક પણ પોજીટીવ […]
બાબરા તાલુકા ના દરેડ ગામમાં સરપંચ તથા ગ્રામ જનો દ્વારા બીજા જીલ્લા ને જોડતા માર્ગો બંધ કરવામાં આવ્યા.
બાબરા તાલુકા ના દરેડ ગામમાં સરપંચ તથા ગ્રામ જનો દ્વારા બીજા જીલ્લા ને જોડતા માર્ગો બંધ કરવામાં આવ્યા. (બાબરા ના દરેડ ગામના સરપંચે સરહદ માર્ગ પર ઊંચો પાળો અને કાંટાળી વાડ પણ લગાવી દિધી.) સમગ્ર વિશ્વ માં હાહાકાર મચાવનાર કોરોના અમરેલી જીલ્લા ની પાડોશમાં આવેલ રાજકોટ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ માં દેખા દેતા જીલ્લા મેજીસ્ટ્રેટ […]