ચેક પોસ્ટ ઉપર એફ.એમ.રેડિયો આર.જે.અજય અને આર.જે. નીતિન હરિયાણી દ્વારા તડકાના રક્ષણ માટે ટેન્ટની તેમજ પાંચ છત્રીઓની વ્યવસ્થા* જૂનાગઢ પોલીસ માટે કરવામાં આવી 💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને […]
Uncategorized
સિનિયર સીટીઝન ની કરુણતા ધ્યાને લઇ અનાજ કરીયાણા ની કીટ ઘરે જઈને આપતા પોતાના સંતાનોની ગરજ સારી હોય ત્યારે
સિનિયર સીટીઝન ની કરુણતા ધ્યાને લઇ અનાજ કરીયાણા ની કીટ ઘરે જઈને આપતા પોતાના સંતાનોની ગરજ સારી હોય ત્યારે જૂનાગઢ પોલીસ નો આભાર વ્યક્ત કર્યો 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, […]
અમરેલીમાં કોવિડ-૧૯ના આજના ૮ શંકાસ્પદ કેસ સહિત આજ સુધી કુલ ૬૧ કેસ નોંધાયા: ૫૩ નેગેટિવ અને ૮ ના રિપોર્ટ પેન્ડીંગ
અમરેલીમાં કોવિડ-૧૯ના આજના ૮ શંકાસ્પદ કેસ સહિત આજ સુધી કુલ ૬૧ કેસ નોંધાયા: ૫૩ નેગેટિવ અને ૮ ના રિપોર્ટ પેન્ડીંગ જિલ્લામાં ૨૫૯૫ પ્રવાસીઓ હોમ ક્વોરન્ટાઈન હેઠળ : ૨૫૬૫ પ્રવાસીઓનો ૧૪ દિવસનો હોમ ક્વોરન્ટાઈન સમય પૂર્ણ ૩૪ હજાર ઘરના હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૧.૬૦ લાખથી વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરાઈ જિલ્લાની ૮૧૨ સરકારી-ખાનગી કચેરીઓમાં સેનિટેશનની કામગીરી […]
અમરેલી જિલ્લાના નાના મોટા ઉદ્યોગ ક્ષેત્ર ને સમય મર્યાદા મા છુટછાટ આપવા માંગ કરતા નિલેષભાઇ કુંભાણી
અમરેલી જિલ્લાના નાના મોટા ઉદ્યોગ ક્ષેત્ર ને સમય મર્યાદા મા છુટછાટ આપવા માંગ કરતા નિલેષભાઇ કુંભાણી હાલ દેશમાં અને આખાં વિશ્ર્વમા કોરોના વાઇરસ ના કારણે સમગ્ર ભારત દેશમાં સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છેલ્લી 25 માર્ચ થી લોક ડાઉન ચાલુ છે જેથી નાના નાના દુકાન દારો થી લય નાના મોટા તમામ ઔદ્યોગિક એકમો […]
બાબરા પોલીસ દ્વારા ડીટેન કરેલ ટુ વ્હીલર છોડવામાં આવ્યા
બાબરા તા.૧૮/૦૪/૨૦૨૦ બાબરા પોલીસ દ્વારા ડીટેન કરેલ ટુ વ્હીલર છોડવામાં આવ્યા બાબરા પૉલીસ સ્ટૅશન મા જૅ ટુ વ્હીલર ડીટૅન કરૅલ તૅ તમામ વાહનૉ એસ પી સાહૅબ ની સુચના થી અનૅ બાબરા પી.આઇ વાધૅલા સાહૅબ ના માગ દ્રશન થી આજ રૉજ બાબરા પોલીસ સ્ટેશન મા જે વાહનૉ ડીટૅલ કરૅલ છે. તૅ વાહનૉની તા.22/3/2020 થી 15/4/2020 સુધીના […]
બાબરા માં એસ.બી.આઇ બેંક દ્વારા ખાદ્ય સામગ્રીની કીટ વિતરણ કરવામાં આવી
બાબરા તા.૧૮/૦૪/૨૦૨૦ બાબરા માં એસ.બી.આઇ બેંક દ્વારા ખાદ્ય સામગ્રીની કીટ વિતરણ કરવામાં આવી કોરોનાના કહેર સામેએસ.બી.આઇ બેન્ક નું પ્રસશનીય કાર્ય. આખો દેશ અત્યારે કોરોના વાયરસ ના ભય હેઠળ ખુબજ કપરો સમય વ્યતીત કરી રહ્યો છે. ત્યારે સરકાર શ્રી દ્વારા અનેક રાહતો જાહેર કરવામાં આવેલ છે તેમ છતાં લોકોને હજુ ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી […]
અમરેલી જિલ્લામાં ૫૬ હજારથી વધુ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી
અમરેલી જિલ્લામાં ૫૬ હજારથી વધુ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી આયુષ મંત્રાલય દ્વારા નિર્મિત આ એપથી મળશે કોરોના વિશે સંપૂર્ણ માહિતી જો તમારી આસપાસ કોઈ કોરોના પોઝિટિવ દર્દી હશે તો એલર્ટ કરશે તા.૧૮ એપ્રિલ, અમરેલી હાલ કોરોનાના હાહાકાર વચ્ચે આપણાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં દેશવાસીઓને ‘આરોગ્ય સેતુ એપ’ ડાઉનલોડ કરવાનો આગ્રહ […]
અમરેલી જિલ્લાના ૯૮,૮૦૪ લોકોએ ઉકાળા અને ૮૦,૬૭૨ લોકોએ હોમિયોપેથી દવાનું સેવન કર્યું
અમરેલી જિલ્લાના ૯૮,૮૦૪ લોકોએ ઉકાળા અને ૮૦,૬૭૨ લોકોએ હોમિયોપેથી દવાનું સેવન કર્યું આયુર્વેદિક વિભાગ દ્વારા કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા ઔષધિનું વિતરણ અમરેલી, તા. ૧૮ એપ્રિલ અમરેલી આયુર્વેદિક વિભાગ દ્વારા જિલ્લાના તમામ સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી દવાખાના ખાતે તા. ૦૬/૦૩/૨૦૨૦ થી ૧૫/૦૪/૨૦૨૦ દરમિયાન કોરોના વાયરસ પ્રતિબંધક ઉકાળા અને હોમિયોપેથીક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. […]
જૂનાગઢ તા.17.4.2020 જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં એક માસમાં ૫૩૨ ભુલકાઓની કિલકારીયો ગુંજી
સિવિલ હોસ્પીટલ જૂનાગઢનાં ગાયનેક વિભાગમાં તા. ૧૫ માર્ચથી ૧૫ એપ્રિલ સુધીમાં ૫૩૨ ભુલકાઓની કિલકારીઓ ગુંજી ઊઠી હતી. આ ૫૩૨ પૈકી ૩૨૪ નોર્મલ પ્રસુતી થઇ છે જ્યારે ૨૦૮ સીઝેરીયન ઓપરેશનથી પ્રસુતી થઇ હોવાનું સિવિલ હોસ્પીટલનાં ગાયનેક વિભાગ દ્વારા જણાવાયુ છે. ઊપરાંત આ એકમાસનાં સમય દરમિયાન ૧૧૨૮ મહિલા દર્દિઓની તપાસ કરી સારવાર અને દવાઓ આપવામાં આવી છે. […]
જૂનાગઢ તા.17.4.2020 કોરોનામાં મારા પેટનાં દુખાવાનું નિરાકણ મે હેલ્પ લાઇન નંબર ૧૧૦૦ થી મેળવ્યુ
લોકડાઉનમાં આરોગ્ય વિષયક માર્ગદર્શન માટે ડાયલ કરો ૧૧૦૦ નંબર જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં રહેતા મુક્તાબેનને અચાનક પેટમાં દુખાવો ઉપડે છે. લોકડાઉન સ્થિતીમાં બહાર જવાની મુશ્કેલી છે. દવા અને તુરંત સારવાર લેવી ખુબ જરૂરી છે. ત્યારે મુક્તાબેનને આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાં સંદર્ભે કાર્યરત કરાયેલ હેલ્પલાઇન નંબર ૧૧૦૦ ઉપર સંપર્ક સાધ્યો. અને મુકતાબેનને દુખાવાનું નિરાકરણ મળી ગયુ. હેલ્પ […]