*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_ હાલમાં *કોરોના વાયરસનાં […]
Uncategorized
અમરેલીમાં કોવિડ-૧૯ના આજના ૫ શંકાસ્પદ કેસ સહિત આજ સુધી કુલ ૫૩ કેસ નોંધાયા: જેમાંથી ૫૦ નેગેટિવ અને ૩ ના રિપોર્ટ પેન્ડીંગ
અમરેલીમાં કોવિડ-૧૯ના આજના ૫ શંકાસ્પદ કેસ સહિત આજ સુધી કુલ ૫૩ કેસ નોંધાયા: જેમાંથી ૫૦ નેગેટિવ અને ૩ ના રિપોર્ટ પેન્ડીંગ જિલ્લામાં ૨૫૯૨ પ્રવાસીઓ હોમ ક્વોરન્ટાઈન હેઠળ : ૨૩૧૦ પ્રવાસીઓનો ૧૪ દિવસનો હોમ ક્વોરન્ટાઈન સમય પૂર્ણ ૩૨ હજાર ઘરના હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૧.૫૦ લાખથી વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરાઈ જિલ્લાની ૭૮૪ સરકારી-ખાનગી કચેરીઓમાં સેનિટેશનની […]
જાહેરમાં થૂંકવા અંગે અમરેલી જિલ્લામાં ૫૪૩ કેસ કરી રૂ. ૧,૧૯,૭૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો
જાહેરમાં થૂંકવા અંગે અમરેલી જિલ્લામાં ૫૪૩ કેસ કરી રૂ. ૧,૧૯,૭૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો આરોગ્ય તંત્રની જનતાને અપીલ : હાથ ન મિલાવો, છીંક આવતાં મોં આડે રૂમાલ રાખો જાહેરમાં થૂંકતા પકડાતા રૂ. ૫૦૦ નો દંડ અમરેલી, તા. ૧૭ એપ્રિલ હાલ વિશ્વના મોટાભાગના દેશોમાં ભયાનક રીતે પ્રસરેલા કોરોના વાઇરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મહામારી તરીકે જાહેર […]
કોરોના સંક્રમણને અટકાવવા કલેકટરશ્રી દ્વારા જાહેરનામું : હવે અમરેલી જિલ્લામાં માસ્ક ફરજીયાત
કોરોના સંક્રમણને અટકાવવા કલેકટરશ્રી દ્વારા જાહેરનામું : હવે અમરેલી જિલ્લામાં માસ્ક ફરજીયાત પ્રથમ વાર નિયમ ભંગ બદલ રૂ. ૫૦૦ અને બીજી વખત રૂ. ૧૦૦૦ ના દંડ સહિત કડક કાર્યવાહી અમરેલી, તા. ૧૭ એપ્રિલ હાલ સમગ્ર વિશ્વ કોરોનાના આતંક વચ્ચે જીવી રહ્યું છે. ત્યારે રાજ્ય તેમજ અમરેલી જિલ્લામાં નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે તંત્ર દ્વારા અનેક પગલાંઓ […]
જૂનાગઢ પોલીસ દ્વારા એક યુવાનને પગાર નમળતા વેપારી એસોસીએશન દ્વારા તમામ વેપારીઓને પોત પોતાની દુકાનો ઉપર કામ કરતા માણસોને આર્થિક મદદ કરવા જણાવાયુ
જૂનાગઢ પોલીસ દ્વારા એક યુવાનને પગાર નમળતા વેપારી એસોસીએશન દ્વારા તમામ વેપારીઓને પોત પોતાની દુકાનો ઉપર કામ કરતા માણસોને આર્થિક મદદ કરવા જણાવાયુ 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તેમજ ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ […]
માણાવદરમાં જરૂરિયાત મંદ લોકો ને અનાજ કરીયાણાની કીટો આપવામાં આવી
માણાવદરમાં જરૂરિયાત મંદ લોકો ને અનાજ કરીયાણાની કીટો આપવામાં આવી દિવસે દિવસે કોરોના વાયરસે પૂરા વેગથી વિશ્ર્વને પોતાની ચપેટમાં લઇ રહયો છે. સરકારે અવરજવર બંધ કરાવી લોકોને બંદીવાન બનાવતા આજીવીકાનો પ્રશ્ર્ન માથાનો દુખાવો બની ગયો છે. ત્યારે ગરીબો ને જીવાડવા અને તેમની ભુખ ઠારવા માટે દેશની માનવતા જાગી ગઈ માણાવદર ના પ્રજ્ઞાબેન ભાવાનંદી દ્વારા જરૂરિયાત […]
માણાવદર તાલુકામાં આગાખાન ગ્રામ સમર્થન દ્રારા વિનામૂલ્યે 1600 માસ્કનું વિતરણ
માણાવદર તાલુકામાં આગાખાન ગ્રામ સમર્થન દ્રારા વિનામૂલ્યે 1600 માસ્કનું વિતરણ સમગ્ર વિશ્ર્વને કોરોના નામ ની મહામારી એ બાનમાં લીધું છે. ત્યારે ભારત પણ બાકાત નથી ભારતના વડાપ્રધાન દ્રારા કોરોનાથી બચવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ભારત થંભી જ ગયું છે. શોશ્યીલ મિડિયા માં પણ લોકોને કોરોના પ્રત્યે જાગૃતિ મળે અને ધરમાં રહેવાની […]
માણાવદરમાં શેલ્ટર હોમમાં રખાયેલ લોકોની મુલાકાત લેતા ડીવાયએસપી ગઢવી*
*માણાવદરમાં શેલ્ટર હોમમાં રખાયેલ લોકોની મુલાકાત લેતા ડીવાયએસપી ગઢવી* આજરોજ લોકડાઉન નો સમયગાળો આગામી ૩ મે સુધી વધ્યો છે. જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પરપ્રાંતિય મજૂરોને શેલ્ટર હોમ મા રાખવાની સગવડ કરવામાં આવી છે. તેઓની પ્રાથમિક સગવડ ની ચકાસણી માટે ગઈ કાલે વીડિયો કોન્ફરન્સ માં થાણા અમલદારો ને તથા ડીવાયએસપીશ્રી ઓને પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંધ સાહેબ દ્વારા […]
અમરેલીમાં આજે કોવિડ-૧૯ના ૮ શંકાસ્પદ કેસ નોંધાયા: ૩ નેગેટિવ અને ૫ ના રિપોર્ટ પેન્ડીંગ
અમરેલીમાં આજે કોવિડ-૧૯ના ૮ શંકાસ્પદ કેસ નોંધાયા: ૩ નેગેટિવ અને ૫ ના રિપોર્ટ પેન્ડીંગ આજ સુધી ૪૯ શંકાસ્પદ કેસો નોંધાયેલા : ૪૪ નેગેટિવ અને ૫ ના રિપોર્ટ પેન્ડીંગ જિલ્લામાં ૨૪૨૯ પ્રવાસીઓ હોમ ક્વોરન્ટાઈન હેઠળ : ૨૧૧૬ પ્રવાસીઓનો ૧૪ દિવસનો હોમ ક્વોરન્ટાઈન સમય પૂર્ણ ૩૧,૯૨૯ ઘરના હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૧,૫૫,૬૭૬ થી વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસ […]
અમરેલી જિલ્લાના તમામ તલાટી મંત્રીઓ દ્વારા ૧ દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવા માટે ૩
અમરેલી જિલ્લાના તમામ તલાટી મંત્રીઓ દ્વારા ૧ દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવા માટે ૩ લાખનો ચેક જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકને અર્પણ કર્યો હતો. જિલ્લા માહિતી કચેરી – અમરેલી રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ) જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ […]