અમરેલી જિલ્લામાં લોક ડાઉનની પરિસ્થિતિ વચ્ચે ફિલ્ડમાં કામ કરતા કાર્યકર્તાઓનો Zoom Vidio એપના માધ્યમથી સંવાદ કરી ઉત્સાહ વધારતા પ્રદેશ અગ્રણી મહેશભાઈ કસવાલા અને જિલ્લા ભાજપ પ્રમુખ હિરપરા અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરા દ્વારા ગુજરાતમા સૌ પ્રથમ ડીઝીટલ ઉપકરણ Zoom Vidio એપનો ઉપયોગ કરી અમરેલી જીલ્લાની ધારી વિધાનસભા અને સાવરકુંડલા વિધાનસભામા આવતા ૮ મંડલના પ્રમુખ/મહામંત્રી […]
Uncategorized
બાબરાનું માર્કેટિંગ યાર્ડ હવે ચાલુ થશે, ખેડૂતોમાં ખુશીની લહેર.
બાબરા તા.૧૬/૦૪/૨૦૨૦ બાબરાનું માર્કેટિંગ યાર્ડ હવે ચાલુ થશે, ખેડૂતોમાં ખુશીની લહેર. બાબરા તાલુકાના ખેડૂત માટે જાહેર ખબર આજથી બાબરતાલુકાના ખેડૂતભાઈઓને જાણ કરવામાં આવેછે.હાલ કોરોના વાઈરસના સંક્રમણના કારણે ગુજરાત જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડ બંધ હતા.જેથી ખેડૂતભાઈઓ જણસીઓ વહેંચી સકતા નહીં જે બાબતનું ધ્યાનમાં લઈ ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઈ ખેત બજાર અર્થતંત્ર ધ્યાનમાં લઈ 14/4/2020 […]
અમરેલી બાગાયત વિભાગ દ્વારા આંબાના ઉછેર અંગે સૂચનો*
*અમરેલી બાગાયત વિભાગ દ્વારા આંબાના ઉછેર અંગે સૂચનો* હવામાનમાં અચાનક ફેરફાર બાદ રોગ જીવાતનો ઉપદ્રવ અટકાવવા ઝડપથી નિયંત્રણના પગલાં લેવા અનિવાર્ય અમરેલી, તા. ૧૬ એપ્રિલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અમરેલી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા જીલ્લાના આંબા પાકની ખેતી કરતા ખેડુતો માટે જણાવવામાં આવે છે કે, આંબા પાકની ખેતી કરતા ખેડુતોને આંબામાં ભૂકીછારાના […]
એમ્બ્યુલન્સમાં મુસાફરી કરતા ઇસમો તથા એમ્બ્યુલન્સોને ઝડપી પાડતી બાબરા પોલીસ *
* એમ્બ્યુલન્સમાં મુસાફરી કરતા ઇસમો તથા એમ્બ્યુલન્સોને ઝડપી પાડતી બાબરા પોલીસ * ભાવનગર રેન્જના આઇ.જી.પી.શ્રી. અશોકકુમાર યાદવ સાહેબ તથા અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્તરાય સાહેબનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી.એમ.એસ.રાણા તથા ડી.વાય.એસ.પી. આર.ડી.ઓઝા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામા COVID-19 વાયરસને ફેલાતો અટકાવવા તેમજ લોકડાઉનની ચુસ્ત અમલવારી માટે બાબરા પો.સ્ટેના પો.ઇન્સ. પી.આર.વાઘેલા સાહેબની સુચનાથી […]
નિવૃત કર્મચારીઓ રાધેશ્યામ (મધુ સખી) રામરોટી ગાયત્રી મંદિર સેવા મિત્ર કમંડળ, દ્વારા 600 ગ્લુકોઝ ના પેકેટ
નિવૃત કર્મચારીઓ રાધેશ્યામ (મધુ સખી) રામરોટી ગાયત્રી મંદિર સેવા મિત્ર મંડળ, દ્વારા 600 ગ્લુકોઝ ના પેકેટ બંદોબસ્તમાં ખડે પગે ઉભેલી પોલીસ સ્ટાફની ખેવના કરી, શીતળતા પુરી પાડવામાં આવી 💫 *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* […]
જૂનાગઢ તા.16.4.2020 *ઉનાળાના ધોમ ધખતા તડકામા બંદોબસ્તમાં રહેલ પોલીસ માટે છાંયડા અને ઠંડક માટે પણ ખાસ વ્યવસ્થા* કરવામાં આવી
હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. ઉપરાંત, *ઉનાળાના ધોમ ધખતા તડકામા […]
પોલીસતંત્ર દ્વારા વહીવટીતંત્ર મારફતે 95 % અપંગ પથારીવશ ભરતભાઇ ટાંકને પોતાના પરીવારજનો સાથે મિલન કરવતા
પોલીસતંત્ર દ્વારા વહીવટીતંત્ર મારફતે 95 % અપંગ પથારીવશ ભરતભાઇ ટાંકને પોતાના પરીવારજનો સાથે મિલન કરવતા લોકો દ્વારા પોલીસની પ્રસંશા કરવામાં આવી 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* […]
ભકનાથ ખાતે સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ 75 મજૂરને જીવન જરૂરિયાત પેકેટનું વિતરણ સેરનાથબાપુ તેમજ જૂનાગઢ પોલીસ
ભકનાથ ખાતે સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ 75 મજૂરને જીવન જરૂરિયાત પેકેટનું વિતરણ સેરનાથબાપુ તેમજ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા દ્વારા*_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, […]
ઓપરેશન સોશીયલ ડિસ્ટન્સ જાળવવા દાણાપીઠ માં વેપારીઓ અને ગ્રાહકો ની ભીડ નિવારવા માટે જૂનાગઢ પોલીસે કમર કસી
*ઓપરેશન સોશીયલ ડિસ્ટન્સ જાળવવા દાણાપીઠ માં વેપારીઓ અને ગ્રાહકો ની ભીડ નિવારવા માટે જૂનાગઢ પોલીસે કમર કસી જૂનાગઢ પોલીસ દ્વારા કોરોના વાયરસને લઈને લોકડાઉન ચાલુ હોય ત્યારે દાણાપીઠ મા નીચેના નિયમો લાગુ કરવામાં આવ્યા. જૂનાગઢ જિલ્લાની ખરીદ વેચાણ ની હોલસેલ અને રિટેલ ની મોટામાં મોટી દાણાપીઠ મા વેપારીઓ અને ગ્રાહકો ની ભીડ જમતી હોય ત્યારે […]
જામજોધપુર ધુનડા સતપુરાણધામ સહિતની સંસ્થાઓએ પોતાની સંસ્થા વિશ્વ કોરોના મહામારીમાં ઉપયોગ કરવા સરકારી તંત્રને કરી ઓફર
જામજોધપુર ધુનડા સતપુરાણધામ સહિતની સંસ્થાઓએ પોતાની સંસ્થા વિશ્વ કોરોના મહામારીમાં ઉપયોગ કરવા સરકારી તંત્રને કરી ઓફર જામજોધપુર તાલુકાની વિવિધ સંસ્થા જેવી કે , આહિર કેળવણી મંડળ , મધર ટેરેસા સ્કૂલ , હેરમા સંકુલ , સતાપર તેમજ સતપુરાણધામ આશ્રમ જેન્તીરામબાપા દ્વારા પોતાની સંસ્થાઓએ હાલ વૈશ્વિક મહામારીમાં પોતાના બિલ્ડીંગો જરુર પડયે ઉપયોગ કરવા સંમતિપત્રો ઓપલ છે . […]