બાબરા તા.૧૫/૦૪/૨૦૨૦ લાઠી મા વોડ નબર ૩ મા આવેલ સસ્તા અનાજની દુકાને ગ્રાહકોને અપાતી ચીજવસ્તુઓ ના વજન કાંટામાં ગોલમાલ થતા લોકોમાં રોષ સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાને ગ્રાહકોને અપાતા જથ્થાબંધ ઓછુ વજન આપતાં હોવાની ફરીયાદના પગલે લાઠી વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્ર મારૂ અને જાગૃત નાગરિક એહમદભાઇ નિલકંઠ શેરીમાં આવેલ સસ્તા અનાજની દુકાને પહોંચ્યા હતા.અને આ […]
Uncategorized
જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓક દ્વારા અમરેલી જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો ૩ મે સુધી લંબાવાયા*
*જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓક દ્વારા અમરેલી જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો ૩ મે સુધી લંબાવાયા* ભાડુઆતો પાસેથી મકાનમાલિકો એક મહિના સુધી ભાડું માંગી શકશે નહીં લોકડાઉન દરમિયાન પણ ઉદ્યોગકારો-ધંધાદારીઓએ શ્રમિકોને મહેનતાણું ચૂકવવું પડશે ઉદ્યોગકારો શ્રમિકોને રહેઠાણનું સ્થળ છોડવા દબાણ નહીં કરી શકે લોકોને કામ વગર ઘરની બહાર નીકળવા, જિલ્લાની હદ ક્રોસ કરવા પર પ્રતિબંધ અમરેલી, તા. […]
આવશ્યક ચીજવસ્તુના વેચાણકેન્દ્રોના મુક્તિપાસની મુદત ૩ મે સુધી માન્ય*
*આવશ્યક ચીજવસ્તુના વેચાણકેન્દ્રોના મુક્તિપાસની મુદત ૩ મે સુધી માન્ય* મુક્તિપાસ રીન્યુ કરાવવા કચેરીએ જવાની જરૂર નથી અમરેલી, તા. ૧૫ એપ્રિલ કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વડાપ્રધાનશ્રી દ્વારા ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન રોજિંદા જીવનમાં જરૂરી ચીજવસ્તુઓ નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે સરકારશ્રીના નીતિ-નિયમો મુજબ કરીયાણુ, શાકભાજી, ફળ, દવા, પેટ્રોલપમ્પ વગેરે જેવી […]
જૂનાગઢ પોલીસ માટે ગાંધી ચોક, ઝાંઝરડા ચોકડી, કાળવા ચોક, ચિતાખાના બસ સ્ટેન્ડ,
જૂનાગઢ પોલીસ માટે ગાંધી ચોક, ઝાંઝરડા ચોકડી, કાળવા ચોક, ચિતાખાના બસ સ્ટેન્ડ, તડકાના રક્ષણ માટે ટેન્ટની છત્રીઓની વ્યવસ્થા* રીજવાન બેલીમ ધ્વરા કરવામાં આવી 💫 *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર_ દ્વારા હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોય કોરોના વાયરસ બાબતે લોક ડાઉનના *બંદોબસ્તમાં રહેલ પોલીસના સ્વાસ્થ્યની […]
અમરેલી જિલ્લામાં આવશ્યક ચીજ વસ્તુ સેવાઓ માટેનાં પાસની મુદત લંબાવાઇ*
*અમરેલી જિલ્લામાં આવશ્યક ચીજ વસ્તુ સેવાઓ માટેનાં પાસની મુદત લંબાવાઇ* *પાસ અને પરમીશન ૩ મે સુધી માન્ય રહેશે* અમરેલી, તા.૧૪ કોરોનાને પગલે કરાયેલા લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજ વસ્તુઓ અને સેવાઓ લોકોને સરળતાથી મળી રહે તે માટે સબંધીત ઉત્પાદન એકમો, વિક્રેતાઓ તથા આવશ્યક એકમો સંલગ્ન પેઢીઓ, સંસ્થાઓને કર્મચારીઓને ૧૪/૪/૨૦૨૦ સુધીની મુદતનાં પાસ અમરેલી જિલ્લા વહિવટી તંત્રની […]
કોરોનની મહામારીને પરાસ્ત કરવા ***************** સરકારને આર્થિક સહયોગ રૂપે મુખ્યમંત્રીશ્રીના
કોરોનની મહામારીને પરાસ્ત કરવા ***************** સરકારને આર્થિક સહયોગ રૂપે મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાં પોતના એક માસનો પગાર જમા કરાવતા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. રાજેશ ***************** “ગુજરાતમાં કોરોના પરીક્ષણ અને સારવાર માટેના કાર્યમાં સહભાગી થવા હું મારો એક મહિનાનો પગાર મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં આપી રહ્યો છું, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ટીમ સુરેન્દ્રનગર જરૂરિયાતમંદોને શ્રેષ્ઠ સારવાર કરી કોરોના […]
હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા મહિલા એ.એસ.આઈ. જયાબેન અને ડ્રાઈવર ગોપાલભાઈ રામને 20,000 નું પાકીટ મળતા પ્રજ્ઞાબેનને બોલાવી ને આપ્યું
હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા મહિલા એ.એસ.આઈ. જયાબેન અને ડ્રાઈવર ગોપાલભાઈ રામને 20,000 નું પાકીટ મળતા પ્રજ્ઞાબેનને બોલાવી ને આપ્યું 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી તા. ૧૪-૪-૨૦૨૦ *અમરેલી પોસ્ટ વિભાગને મળ્યો બહોળો પ્રતિસાદ : લોકોએ આવકાર્યો ઘરેબેઠા નાણાં મેળવવાનો વિકલ્પ*
– જિલ્લા માહિતી કચેરી અમરેલી તા. ૧૪-૪-૨૦૨૦ *અમરેલી પોસ્ટ વિભાગને મળ્યો બહોળો પ્રતિસાદ : લોકોએ આવકાર્યો ઘરેબેઠા નાણાં મેળવવાનો વિકલ્પ* ૨૬૦૦ લોકોએ લીધો પોસ્ટઓફિસની અનોખી સુવિધાનો લાભ : આશરે રૂ. ૩૫ લાખની થઈ ચુકવણી અમરેલીના ૪૫૦૦ ગંગાસ્વરૂપ લાભાર્થી બહેનોએ મેળવી ઘરબેઠાં સહાય ખુશીઓની હોમ ડિલિવરી : ગંગાસ્વરૂપ બહેનોને અંદાજે રૂ. ૧.૨૪ કરોડની રકમની થઈ ચુકવણી […]
જૂનાગઢ શહેર કોગ્રેસ સમિતિ ના પ્રમુખ અમિતભાઇ પટેલ દ્વારા શહેર અને ગ્રામીય ના ગરીબ લોકોને દરોજ પેટનો ખાડો પુરવા વાનગીઓ પીરસે છે
જૂનાગઢ શહેર કોગ્રેસ સમિતિ ના પ્રમુખ અમિતભાઇ પટેલ દ્વારા શહેર અને ગ્રામીય ના ગરીબ લોકોને દરોજ પેટનો ખાડો પુરવા વાનગીઓ પીરસે છે જૂનાગઢ શહેર કોગ્રેસ સમિતિ દ્વવારા પ્રમુખ શ્રી અમિતભાઇ પટેલ અને જૂનાગઢ ના જાગૃતિ ધારાસભ્ય શ્રી ભીખાભાઇ જોશી ના સતત પ્રત્નથી જૂનાગઢ મા કોય જરૂરિયાત મદદ ગરીબ આવી કપરિસ્થતી મા કોય ભૂખ્યો ના સુવે […]
બાબરા તાલુકાના ૫૭ ગામોમાં અત્યારે હાલમાં કોરોના વાયરસ જેને W.H.O દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ હોય તેની માટે અગમચેતી ના પગલા માટે ગામોમાં સરપંચ તેમજ તલાટી મંત્રી દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો
બાબરા તાલુકાના ૫૭ ગામોમાં અત્યારે હાલમાં કોરોના વાયરસ કે જેને w. H. O.દવારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ હોય તેની સામે અગમચેતી ના પગલાં લેવા માટે તમામ ગામોમાં સરપંચ તથા તલાટી કમ મંત્રી શ્રી ઓ દ્વારા દવાનો છંટકાવ કરવો અતિ આવશ્યક હોઈ તેમજ વાયરસ નો ફેલાવો નથાય તે હેતુથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.ગરણી, […]