Uncategorized

બાબરા તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી શ્રી ને પત્ર લખી રજુઆત કરવામાં આવી ભારત સહિત ના ૨૦૦

બાબરા તા.૧૩/૦૪/૨૦૨૦ બાબરા તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી શ્રી ને પત્ર લખી રજુઆત કરવામાં આવી ભારત સહિત ના ૨૦૦ થી વધુ દેશો કોરોના મહામારી થી પીડિત બન્યા છે ત્યારે અનેક લોકો કાળ ના ખપ્પર માં હોમાઈ રહ્યા છે ત્યારે સજાગતા અને સભાનતા સિવાય કોઈ ઉકેલ નહિ આવા સમયે ભારત ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ […]

Uncategorized

જૂનાગઢ પોલીસ દ્વારા કોરના વાયરસ તેમજ લોકડાઉનની લોકોમાં જાગૃતિ લાવવા માઇક દ્વારા જાહેરાત શરૂ* કરવામાં આવી

જૂનાગઢ પોલીસ દ્વારા કોરના વાયરસ તેમજ લોકડાઉનની લોકોમાં જાગૃતિ લાવવા માઇક દ્વારા જાહેરાત શરૂ* કરવામાં આવી 💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું […]

Uncategorized

કોરાના વાયરસ માં સંક્રમણ થવાની શક્યતા હોવા છતાં, એકઠા* થતા 45 જેટલા મોર્નિંગ વોકમાં નીકળેલ વ્યક્તિઓની ધરપકડ કરતી જૂનાગઢ પોલીસ

કોરાના વાયરસ માં સંક્રમણ થવાની શક્યતા હોવા છતાં, એકઠા* થતા 45 જેટલા મોર્નિંગ વોકમાં નીકળેલ વ્યક્તિઓની ધરપકડ કરતી જૂનાગઢ પોલીસ * 💫 _જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, વહેલી સવારે ઘણા લોકો મોર્નિંગ વોકમાં નીકળી જતા હોવાની તથા ભણેલા ગણેલા ભદ્ર સમાજના લોકો દ્વારા ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ જૂનાગઢ *જિલ્લા પોલીસ […]

Uncategorized

અમરેલી જિલ્લા કલેકટરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રીની ખુબ જ સરાહનીય કામગીરીથી પ્રજા સુરક્ષિત*

*અમરેલી જિલ્લા કલેકટરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રીની ખુબ જ સરાહનીય કામગીરીથી પ્રજા સુરક્ષિત* ખાસ કરીને જોવા જઈએ તો અમરેલી એટલે સૌરાષ્ટ્રનો ઔદ્યોગિક રીતે ખુબ જ પછાત પરંતુ સાંસ્કૃતિક રીતે ભાતીગળ જિલ્લો છે. અહીં અમરેલી શહેરમાં ડો. જીવરાજ મહેતા અને રમેશ પારેખની યાદો કણેકણમાં સમાયેલી છે અને અમરેલી એટલે કે જીવતું કાવ્ય શાસ્ત્ર, બદલાતા સમયની માંગ સાથે […]

Uncategorized

કોરોનાની પરિસ્થિતિમાં જિલ્લાના બાળ સંભાળ ગૃહોના બાળકોને રૂ. ૧૫૦૦ની સહાય*

*કોરોનાની પરિસ્થિતિમાં જિલ્લાના બાળ સંભાળ ગૃહોના બાળકોને રૂ. ૧૫૦૦ની સહાય* *અમરેલી જિલ્લાના બાળ સંભાળ ગૃહોના ૬૨ બાળકોના વાલીઓને રૂ. ૯૩,૦૦૦ ચુકવાયા* અમરેલી, તા. ૧૩ એપ્રિલ કોરોનાના હાહાકાર વચ્ચે પણ સરકારી એકમો નાગરિકોની સુવિધા તેમજ સુરક્ષા માટે સતત કાર્યરત છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને સમાજ સુરક્ષા ખાતું ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કાર્યરત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી […]

Uncategorized

અમરેલી જિલ્લામાં આજથી APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ*

*અમરેલી જિલ્લામાં આજથી APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ* *૧૭ મી એપ્રિલ સુધી જિલ્લાના ૨.૨૬ લાખ કાર્ડધારકોને મળશે લાભ* *રેશનકાર્ડ નંબરના છેલ્લા અંક પ્રમાણે તારીખવાર રાશન વિતરણની કરાઈ વ્યવસ્થા* તા. ૧૩ એપ્રિલ, અમરેલી કોરોના વાયરસના સંક્રમણને અનુલક્ષીને સમગ્ર દેશભરમાં તા.૧૪ મી એપ્રિલ, ૨૦૨૦ સુધી જાહેર કરાયેલા લોકડાઉન દરમિયાન ૬૦ લાખથી વધુ મધ્યમવર્ગીય પરિવારોના હિતમાં રાજ્ય […]

Uncategorized

ચોરીનાઆરોપીને પકડી પાડી મ્યુઝીક સિસ્ટમ, ડીવીડી, ડમરુ, સાહિતનો તમામ કિંમત રૂ. 15,000/- નો મુદ્દામાલ કબ્જે કરતી

ચોરીનાઆરોપીને પકડી પાડી મ્યુઝીક સિસ્ટમ, ડીવીડી, ડમરુ, સાહિતનો તમામ કિંમત રૂ. 15,000/- નો મુદ્દામાલ કબ્જે કરતી જૂનાગઢ પોલીસ…_ 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રીદ્વાર બનતા *લૂંટ અને ચોરીના બનાવો ડિટેકટ કરી, આરોપીઓને પકડી પાડી, લૂંટ, ઘરફોડ, વાહન ચોરીમાં ગયેલ મુદામાલ રિકવર કરવા માટે જિલ્લાના તમામ પોલીસ […]

Uncategorized

માંગરોળ તા.13.4.2020 માંગરોળ ના શક્તિનગર ખાતે સમસ્ત રબારી સમાજ દ્વારા અનેરી સેવા

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શક્તિનગર ખાતે સમસ્ત રબારી સમાજ જોક માંગરોળ તરફ થી 400 કુટુંબ માટે રાહત રસોડા નુ નિયમિત આયોજન કરવામાં આવ્યું છે જે લોક ડાઉન ની શરુઆત થી તા.24/3/2020 ના રોજ થી શક્તિ નગર સમસ્ત રબારી સમાજ જોક માંગરોળ તરફ થી દરરોજ લગભગ 400 કુટુંબ માટે અલગ અલગ ભોજન જેમાં ગાંઠિયા, મેથી ના […]

Uncategorized

માણાવદર સ્વામિનારાયણ મંદિર ની મુલાકાત લેતા સાંસદ રમેશભાઈ ધડુક

માણાવદર સ્વામિનારાયણ મંદિર ની મુલાકાત લેતા સાંસદ રમેશભાઈ ધડુક માણાવદરના ગાંધી ચૉકમાં આવેલ પ્રાચીન સ્વામિનારાયણ મંદિર ની મુલાકાતે આજે પોરબંદર ના સાંસદ સભ્યશ્રી રમેશભાઈ ધડુક આવ્યા હતા મંદિર માં દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંદિર ના કોઠારી મોહન પ્રસદાદાસજી સ્વામિ એ સાંસદ સભ્યશ્રી રમેશભાઈ ધડુક નું ભગવાન ની છબી આપી સન્માન કરવામાં આવ્યું હતુ તસ્વીર […]

Uncategorized

માણાવદરના સેવાભાવી યુવાનો દ્રારા ગાયો ને નિરણ ખવડાવવામાં આવી

માણાવદરના સેવાભાવી યુવાનો દ્રારા ગાયો ને નિરણ ખવડાવવામાં આવી માણાવદરના સેવાભાવી યુવાનો દ્રારા હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઇ એક ઉમદા કાર્ય કરી રહયા છે.તેમના આ કાર્ય ને લઇ મુંગા પુશુઓની આંતરડી ઠરી રહી છે કોરોના મહામારી ના આ કપરા સમયમાં માણાવદરના સેવાભાવી યુવાનો રાજવીરસિંહ ચાવડા , હિમાંશુ પરમાર , વિરેન ઝાટીયા ,નાગાજણ દાસા , દેવેન્દ્ […]