માણાવદર તાલુકા ના દગડ ગામે ઝુપડામાં રહેતા મજુરો ને અનાજ કરીયાણાની કીટો આપવામાં આવી *દાતાના સહયોગથી પોલીસ દ્વારા કીટો નું વિતરણ કરવામાં આવ્યું* હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ લોકોને બહાર ન નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે રોજનું કમાઈને રોજ ખાતા પરિવારો માટે કપરાં […]
Uncategorized
માણાવદર તાલુકામાં 5439 નું સ્કીનીંગ કરી 14 દિવસ સુધી ફોલોઅપ કરતા આરોગ્ય કર્મચારી
માણાવદર તાલુકામાં 5439 નું સ્કીનીંગ કરી 14 દિવસ સુધી ફોલોઅપ કરતા આરોગ્ય કર્મચારી કોવિડ 19 વાયરસ ને અલવિદા આપવા તથા લોકોના આરોગ્ય ની જાળવણી કરવા સરકાર દ્વારા અનેક વિધેયાત્મક પગલાં ભરવામાં આવી રહયા છે. નોકરશાહી ને સજાગ કરી દઇ લોકોના રક્ષણમાં ખડી કરી દેવાઇ છે. કોરોના વાયરસની આ મહામારી મા પોતાના જીવનની પરવા કર્યો વગર […]
માણાવદર લોકડાઉન સંદર્ભે ડીવાયએસપી ગઢવી સાહેબે મુલાકાત લીધી*
*માણાવદર લોકડાઉન સંદર્ભે ડીવાયએસપી ગઢવી સાહેબે મુલાકાત લીધી* સમગ્ર જૂનાગઢ જિલ્લા માં કોરોના સંદર્ભે લોકડાઉન સંદર્ભે થયેલા પોલીસ અને હોમગાર્ડઝ ના ચુસ્ત બંદોબસ્ત છે જેની જિલ્લા પોલીસ વડા સૌરભસિંધ સાહેબ ની સુચનાથી દરરોજ માણાવદર – વંથલી – બાંટવા સહિત ના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરી વિઝીટ લઇ પરિસ્થિતિ સુવ્યવસ્થિત જળવાઈ તેથી આજે ડીવાયએસપી જે.બી.ગઢવી સાહેબે માણાવદર […]
અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના અંગે લેવાયેલા પગલાં
અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના અંગે લેવાયેલા પગલાં તા. ૧૨ એપ્રિલ, અમરેલી હાલમાં વિશ્વનાં મોટાભાગના દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં અટકાયતી પગલાંનાં ભાગરૂપે ગુજરાતનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નવા […]
જૂનાગઢ પોલીસ દ્વારા મજૂરો ના છોકરાને માસ્ક પહેરાવી, ઘરમાં રહેવા સલાહ આપી..
જૂનાગઢ પોલીસ દ્વારા મજૂરો ના છોકરાને માસ્ક પહેરાવી, ઘરમાં રહેવા સલાહ આપી.. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ તેમજ સૌ રભ સિંગ દ્વારા હાલમાં લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય ત્યારે પ્રજા કલ્યાણ તેમજ પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ જૂનાગઢ પોલીસ દ્વારા હાલમાં કોરના વાયરસના કહેર સામે લોકડાઉન […]
મદદ કરવા બદલ કુટુંબીજનો દ્વારા *રમેશભાઈ, લીલાબેન તેમજ દીકરી પ્રિયાબેન ડીવાયએસપી કચેરી આવી, જૂનાગઢ પોલીસનો ખાસ
મદદ કરવા બદલ કુટુંબીજનો દ્વારા *રમેશભાઈ, લીલાબેન તેમજ દીકરી પ્રિયાબેન ડીવાયએસપી કચેરી આવી, જૂનાગઢ પોલીસનો ખાસ આભાર* વ્યક્ત કર્યો હતો 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પાવર દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે […]
જુનાગઢ પોલીસ, લોકોના પરીવાર માટે પોતાના પરીવારને મુકી, રાત દિવસ ફરજ માં રહેતા હેલ્થ ચેકીંગ કરાયું
જુનાગઢ પોલીસ, લોકોના પરીવાર માટે પોતાના પરીવારને મુકી, રાત દિવસ ફરજ માં રહેતા હેલ્થ ચેકીંગ કરાયું 💫 *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર ના જણાવ્યા પ્રમાણે_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોય લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના […]
અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના અંગે લેવાયેલા પગલાં*
*અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના અંગે લેવાયેલા પગલાં* તા. ૧૧ એપ્રિલ, અમરેલી હાલમાં વિશ્વનાં મોટાભાગના દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં અટકાયતી પગલાંનાં ભાગરૂપે ગુજરાતનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નવા […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી જિલ્લાના ૨.૨૬ લાખ APL-1 કાર્ડધારકોને તા. ૧૩ થી ૧૭ એપ્રિલ દરમિયાન
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી જિલ્લાના ૨.૨૬ લાખ APL-1 કાર્ડધારકોને તા. ૧૩ થી ૧૭ એપ્રિલ દરમિયાન અનાજનું વિનામૂલ્યે વિતરણ* *લાભાર્થીએ ઓરિજનલ રેશનકાર્ડ અને આધારકાર્ડ અચૂક લાવવાના રહેશે* *બિનજરૂરી ભીડ ટાળી, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા જિલ્લા કલેકટરશ્રીએ તાકીદ કરી* *રેશનકાર્ડના છેલ્લા અંક પ્રમાણે વિતરણ વ્યવસ્થા* તા. ૧૧ એપ્રિલ, અમરેલી અમરેલી જિલ્લાના ૨.૨૬ લાખ જેટલા NON-NFSA APL-1 રેશનકાર્ડ […]
11 વેપારીઓની ધરપકડ* કરી, *જાહેરનામા ભંગ તેમજ એકઠા* થવા બાબતે સરકાર તરફે ફરિયાદી બની,
11 વેપારીઓની ધરપકડ* કરી, *જાહેરનામા ભંગ તેમજ એકઠા* થવા બાબતે સરકાર તરફે ફરિયાદી બની, *ગુન્હાઓ દાખલ કરતી જૂનાગઢ પોલીસ 💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ […]