જરૂરિયાત મંદ મહિલા એ પોતાના સંતાનોની ગરજ સારી હોવાનું જણાવી, કપરા સંજોગોમાં મદદ કરવા બદલ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ મદદ સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર […]
Uncategorized
જૂનાગઢ પોલીસના અધિકારીઓ અને સ્ટાફનું શાલ ઓઢાડી, સન્માન કરી ગેલેરીમાં હાજર લોકોએ જૂનાગઢ પોલીસ ઝીંદાબાદ,
જૂનાગઢ પોલીસના અધિકારીઓ અને સ્ટાફનું શાલ ઓઢાડી, સન્માન કરી ગેલેરીમાં હાજર લોકોએ જૂનાગઢ પોલીસ ઝીંદાબાદ, ભારત માતા કી જય ના નારા લાગાવ્યા જૂનાગઢ શહેર અને જિલ્લામાં *કલેકટરશ્રી સૌરભ પારધી, જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, ડીડીઓ શ્રી પ્રવીણ ચૌધરી તથા સમગ્ર વહીવટી તંત્ર તથા પોલીસતંત્ર દ્વારા કરવામાં આવતી સઘન કાર્યવાહીને […]
06/04/2020 કોરોના વાયરસ ને ફેલાતો અટકવવા.લાગુ કરેલ લોક ડાઉન ભગ કરતા ઈસમોને 12
પ્રેસ નોટ. તાં.06/04/2020 કોરોના વાયરસ ને ફેલાતો અટકવવા.લાગુ કરેલ લોક ડાઉન ભગ કરતા ઈસમોને 12 જેટલા વાહનો ને ડિટેન.કરતા અમરેલી સિટી પોસ્ટઃના લેડી પી એસ આઈ સેજલ આર મેઘાણી દ્વારા આજરો અમરેલી જિલ્લા એસ પી શ્રી નિરલિપ્ત રાય સાહેબ ની સૂચના આનુસાર. તથા અમરેલી સિટિ પી આઈ ખેર ના માર્ગદર્શન દ્વારા શહેર મા જૂદા જુદા […]
પ્રધાનમંત્રી મોદી એ કરેલ અપીલ અનુસાર આજે રાત્રે ૯ વાગ્યે મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગર સ્થિત CM બંગલોમાં સહ પરિવાર દિવા પ્રગટાવ્યા હતા.*
*પ્રધાનમંત્રી મોદી એ કરેલ અપીલ અનુસાર આજે રાત્રે ૯ વાગ્યે મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગર સ્થિત CM બંગલોમાં સહ પરિવાર દિવા પ્રગટાવ્યા હતા.* *તા.૫.૪.૨૦૨૦ ના રોજ પ્રધાનમંત્રી મોદી એ કરેલ અપીલ અનુસાર આજે રાત્રે ૯ વાગ્યે મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગર સ્થિત CM બંગલોમાં સહ પરિવાર દિવા પ્રગટાવ્યા હતા. અને પ્રધાનમંત્રી મોદીની અપીલ વધાવતા પ્રાર્થના કરી હતી કે આપણા […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસના સંક્રમણ અંગે લેવાયેલા પગલાં*
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસના સંક્રમણ અંગે લેવાયેલા પગલાં* તા. ૫ એપ્રિલ હાલમાં વિશ્વનાં મોટાભાગના દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં અટકાયતી પગલાંનાં ભાગરૂપે ગુજરાતનાં આરોગ્ય […]
લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ, મોટા મંદિર ના મહંત શ્રી લાલદાસજી બાપુ એ લીંબડી તાલુકા તેમજ શહેર ના લોકો ને અપીલ કરે છે.
બ્રેકીંગ લીંબડી લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ, મોટા મંદિર ના મહંત શ્રી લાલદાસજી બાપુ એ લીંબડી તાલુકા તેમજ શહેર ના લોકો ને અપીલ કરે છે. સમગ્ર દુનિયામાં અને ભારત માં કોરોના વાઇરસ નો મહા ભયાનક બીમારીથી લાગી ગયો છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ આપણું ભારતીય સમાજ દર્શન, આપણી ભારતીય હિન્દૂ પરંપરા એ હંમેશા મુશ્કેલી ના સમય […]
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલીના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો પ્રજાજોગ સંદેશ*
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલીના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો પ્રજાજોગ સંદેશ* *કોવિડ-૧૯ના વધતા વ્યાપમાં પ્રભારીમંત્રીશ્રીએ જિલ્લાવાસીઓની સાથોસાથ અબોલ જીવ પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી* *કોરોનાના કહેર વચ્ચે સૌને ઘરમાં જ રહેવા અને સુરક્ષિત રહેવા અપીલ* *ગૌમાતા અને અબોલ પશુ-પક્ષીઓની સેવામાં સમર્પિત પ્રભારીમંત્રીશ્રીની જિલ્લાવાસીઓને અપીલ : આપણી આસપાસ વસતા પશુ-પક્ષીના ભોજનની પણ વ્યવસ્થા કરીયે* અમરેલી, તા. […]
બ્રેકિંગ ન્યુઝ લીંબડી લીંબડી નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનમાં થયું એકનું મોત
બ્રેકિંગ ન્યુઝ લીંબડી લીંબડી નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનમાં થયું એકનું મોત લીંબડી – બગોદરા નેશનલ હાઈવે રોડ પર ચોરણીયાના પાટીયા પાસે હિટ એન્ડ રનમા એક વ્યક્તિનુ ઘટનાસ્થળે મોત સાયકલ લઈને જઈ રહેલા વ્યક્તિને અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર લોકડાઉન હોવા છતાં બીજા દિવસે પણ ફરી અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત હિટ એન્ડ રનમાં […]
માણાવદર નગરમાં વર્તમાન સ્થિતિમાં જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ ની અનન્ય સેવા
માણાવદર નગરમાં વર્તમાન સ્થિતિમાં જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ ની અનન્ય સેવા માણાવદરના નદી કંઠે આવેલી ધેડીયા કોળી સમાજની વાડીમાં રાજસ્થાન થી મજુરી કામ કરવા આવેલા શ્રમજીવીઓ આશરો લઇ રહ્યા છે લોકડાઉન ને કારણે મજુરી બંધ થતા તેવો રહેવા માટે ધર સોધતા હતા ત્યારે તેમને કોળી સમાજના લોકો એ તેમને સમાજ ની વાડી ખોલી દય તેમને આશરો […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંગે લેવાયેલા પગલાં*
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંગે લેવાયેલા પગલાં* તા. ૪ એપ્રિલ, અમરેલી હાલમાં વિશ્વનાં મોટાભાગના દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં અટકાયતી પગલાંનાં ભાગરૂપે ગુજરાતનાં આરોગ્ય […]