તા-02/03/2020 રામ નવમી ના રોજ સ્ટ્રીટન્યુજના પ્રેસ રીપોટૅર તેમજ આમ આદમી પાટીૅના બનાસકાંઠા જીલ્લા મહીલા પ્રમુખ રોશનીબેન ધવલકુમાર ઠકકર ની પુત્રી હીતાંશીબેનના જન્મ દીવસ નિમીત્તે તેમના પતિ ધવલકુમાર ઠકકર ના હસ્તે ગરીબ માણસોને ખીચડી તેમજ અન્ય જરુરીયાત ચીજ વસ્તુઓ આપી ને જન્મ દીવસ ની ઉજવણી કરાઇ હતી. રીપોટૅર – સ્ટ્રીટ ન્યુજ પાટણ રોશનીબેન.ડી.ઠકકર મો. 8128677707
Uncategorized
જૂનાગઢ પોલીસ દ્વારા વગર મંજૂરીએ ચા પાણી નાસ્તો કરાવતા લોકો ઉપર લોક ડાઉન દરમ્યા અંકુશ રાખવામાં આવશે
💫 *જૂનાગઢ પોલીસ દ્વારા વગર મંજૂરીએ ચા પાણી નાસ્તો કરાવતા લોકો ઉપર લોક ડાઉન દરમ્યા અંકુશ રાખવામાં આવશે _જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના જણાવ્યા પ્રમાણે હાલમાં જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસ અનુસંધાને લોક ડાઉન પરિસ્થિતિમા જૂનાગઢ પોલીસ રાત દિવસ એક કરીને બંદોબસ્ત માં લાગેલી છે. જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના ધ્યાન […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંતર્ગત લેવાયેલા પગલાં હાલમાં વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં નોવેલ કોરોના વાયરસ
જિલ્લા માહિતી કચેરી અમરેલી અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંતર્ગત લેવાયેલા પગલાં હાલમાં વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં અટકાયતી પગલાંનાં ભાગરૂપે ગુજરાતનાં આરોગ્ય અને પરિવાર […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી* અમરેલી નગરપાલિકા દ્વારા અનોખી પહેલ : સેનેટાઇઝિંગ ટનલનું નિર્માણ
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* અમરેલી નગરપાલિકા દ્વારા અનોખી પહેલ : સેનેટાઇઝિંગ ટનલનું નિર્માણ સેનેટાઇઝિંગ ટનલમાં પ્રવેશતા ૫ જ સેકન્ડમાં વ્યક્તિ સંપૂર્ણપણે જીવાણુ મુક્ત થઇ જશે લોકો ઘરની બહાર નીકળતા દરેક ત્યારે આ સમયે કાર્યરત સેવાકર્મીઓ પોતાના ઘરે જતા ડરે છે ઓછા ખર્ચે આરોગ્ય સામે રક્ષણ મેળવવા સૌએ આ પ્રકારના મશીન અપનાવવા ઇચ્છનીય માત્ર ૩૬ જ […]
દાહોદમાં ફોર વ્હિલર્સ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ, બાઇક ઉપર એક જ સવારી ચલાવી શકાશે
દાહોદમાં ફોર વ્હિલર્સ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ, બાઇક ઉપર એક જ સવારી ચલાવી શકાશે લોકડાઉનમાંથી મુક્તિના સમયમાં બિનજરૂરી રીતે નિકળી પડતા વાહન ચાલકોને નિયંત્રિત કરવા કલેક્ટર શ્રી વિજય ખરાડીનું જાહેરનામુ કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને દાહોદ નગરમાં વધુ અસરકારક બનાવવા અને છૂટછાટના સમયે પણ લોકોની બિનજરૂરી અવરજવરને ટાળવા માટે કલેક્ટર શ્રી […]
શેઠવડાળા આરોગ્ય કેન્દ્રની ટીમ ઘરે ઘરે જઈને બહારથી આવેલા લોકોની તપાસ
શેઠવડાળા આરોગ્ય કેન્દ્રની ટીમ ઘરે ઘરે જઈને બહારથી આવેલા લોકોની તપાસ જામજોધપુરતાલુકાના શેઠવડાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના સર્વે ની કરાતી સઘન કામગીરીશેઠવડાળા આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડોક્ટર પી ડી પરમાર તેમજ તેમની આરોગ્યની ટીમ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહેલા છે આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા કોરોના જેવી મહામારીને નાથવા સઘન પ્રયાસો કરવામાં આવી રહેલા […]
બાઇક ઉપર એક જ સવારી ચલાવી શકાશે દાહોદમાં ફોર વ્હિલર્સ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ, કલેક્ટર વિજય ખરાડી
બાઇક ઉપર એક જ સવારી ચલાવી શકાશે દાહોદમાં ફોર વ્હિલર્સ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ, કલેક્ટર વિજય ખરાડી કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને દાહોદ નગરમાં વધુ અસરકારક બનાવવા અને છૂટછાટના સમયે પણ લોકોની બિનજરૂરી અવરજવરને ટાળવા માટે કલેક્ટર વિજય ખરાડીએ આજે એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી ફોર વ્હિલર્સ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ […]
દાહોદ જિલ્લામાં પરવાનો ધરાવતા વેપારીઓ ખેડૂતોને બિયારણ-ખાતર સવારે ૮ થી ૧૧ સુધી સામાજિક અંતર
દાહોદ જિલ્લામાં પરવાનો ધરાવતા વેપારીઓ ખેડૂતોને બિયારણ-ખાતર સવારે ૮ થી ૧૧ સુધી સામાજિક અંતર જાળવીને હોમ ડિલીવરીની સુવિધા સાથે વેચાણ કરી શકાશે દાહોદ જિલ્લામાં લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે કલેક્ટર વિજય ખરાડીએ એક જાહેરનામા દ્વારા જણાવ્યું છે કે, જિલ્લાના ખેડૂતોને બિયારણ, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરની સુવિધાઓ મળી રહે તે માટે સવારના […]
માણાવદરમાં બાંટવા ના 42 વ્યક્તિ ને કોરેન્ટાઇન કરાયા
માણાવદરમાં બાંટવા ના 42 વ્યક્તિ ને કોરેન્ટાઇન કરાયા માણાવદરમાં મૂળ બાંટવા ના 42 નાગરિકો અમૃતસર પંજાબ ગયેલા ત્યાં લોકડાઉન સ્થિતિ ઉદભવતા ત્યાંથી તેઓએ લાગતા વળગતા સંબંધીઓનેે ફોન કરી મદદ માંગી જેમાં પોરબંદર વિસ્તાર ના સાંસદ સભ્યશ્રી રમેશભાઈ ધડુકે અમૃતસર પંજાબ થી ગુજરાત લાવવામાં મદદ કરી જેઓ તંત્ર ને જાણ કરી અહીંયા લવાયા તેવા 42 નાગરિકોને […]
માણાવદરના પ્રાચીન સ્વામિનારાયણ મંદિર દ્વારા એક હજાર ફુડપેકેટ નું વિતરણ
માણાવદરના પ્રાચીન સ્વામિનારાયણ મંદિર દ્વારા એક હજાર ફુડપેકેટ નું વિતરણ માણાવદરના 225 વર્ષ થી પણ વધુ પ્રાચીન સ્વામિનારાયણ મંદિર દ્રારા હાલ લોકડાઉન સ્થિતિમાં રોજેરોજ નું કમાઇ ખાવા વાળાને ખાવાની મુશ્કેલી પડી રહી છે. જેને લઇને માણાવદર સ્વામિનારાયણ મંદિર ના કોઠારી સ્વામિશ્રી મોહન પ્રસાદદાસજી એ એક હજાર ફુડપેકેટ ચવાણું બનાવી શહેરના નાના પરિવાર કે જે ઝુપડામાં […]