માણાવદરમાં પોલીસ – હોમગાર્ડઝ જવાનો ને ફુડપેકેટ પત્રકારો વિતરણ કરીયા માણાવદરમાં હાલ કોરોના વાયરસ સંદર્ભ લોકડાઉન સ્થિતિમાં મહત્વની તથા 24 કલાક સતત સેવા બજાવતા પૉલીસ અને હોમગાર્ડઝ જવાનો ને તેના પોઇન્ટ ઉપર જઇ ફુડપેકેટ પત્રકારો એ વિતરણ કરી તેના હાલ ચાલ પૂછયા હતા એકતરફ સતત કાયદો વ્યવસ્થા જાળવવા તથા ચેકીંગ બહાર નિકળતા લોકો કે જે […]
Uncategorized
માણાવદર ભાજપ શાસિત પાલિકા પોતાનાજ સફાઈ કામદારોની જીંદગી સાથે ચેડા
માણાવદર ભાજપ શાસિત પાલિકા પોતાનાજ સફાઈ કામદારોની જીંદગી સાથે ચેડા કામદારોને માસ્ક – મોજા – સેનેટાઇઝર કેમ નથી આપતા માણાવદર ભાજપ શાસિત પાલિકા એકતરફ ગંદકી થી હજી પણ ખદબદતી ગટરો છે બીજી બાજુ સમગ્ર દેશમાં કોરોના નો કહેર ત્યારે સરકારશ્રી દ્રારા સ્વચ્છતા જાળવવાની સુચના છે. લોકોને માસ્ક – મોજા તથા વારંવાર સાબુથી હાથ ધોવા જેવી […]
માણાવદર તાલુકામાં ફિંગરપ્રિન્ટ થી અનાજ વિતરણ સામે પ્રજાજનોમાં કોરોના ફેલાવાનો ભય
માણાવદર તાલુકામાં ફિંગરપ્રિન્ટ થી અનાજ વિતરણ સામે પ્રજાજનોમાં કોરોના ફેલાવાનો ભય માણાવદર તાલુકામાં કોરોના વાયરસ ના ખોફ વચ્ચે ફિંગરપ્રિન્ટ લઇ અનાજ વિતરણ સામે પ્રજાજનોમાં કોરોના ફેલાવાનો ભય છે. એક તરફ સમગ્ર દેશમાં કોરોના વાળા બીજાના સંપર્ક થી સંક્રમણ ન ફેલાઈ તેથી લોકડાઉન કરાયું બીજી બાજુ અનાજ લેવા ફિંગરપ્રિન્ટ ઉપર ફિંગરપ્રિન્ટ મશીનમાં એક બીજા ને સંક્રમણ […]
એક લાખ લિટર રાસાયણિક પાણીથી દાહોદના ૭૫ ટકા વિસ્તારનું ડિસઇન્ફેકશન*
*એક લાખ લિટર રાસાયણિક પાણીથી દાહોદના ૭૫ ટકા વિસ્તારનું ડિસઇન્ફેકશન* *દાહોદ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે થતી ડિસઇન્ફેકશનની કામગીરી, ચારેક દિવસમાં સંપૂર્ણ દાહોદમાં ડિસઇન્ફેશન થઇ જશે* *નગરપાલિકાના ૪૧૫ જેટલા સ્વચ્છતા સૈનિકો દ્વારા દાહોદને ચોખ્ખુ ચણાક બનાવવા દિનરાત થતી કામગીરી* દાહોદ નગરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી ડિસઇન્ફેક્શનની કામગીરી ૭૫ ટકાથી વધુ […]
નાગરિકોએ કોઇ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું બેન્ક અકાઉન્ટમાં કોઇ પણ પ્રકારની રોકડ સહાય જમા કરવામાં આવી નથી –
નાગરિકોએ કોઇ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું બેન્ક અકાઉન્ટમાં કોઇ પણ પ્રકારની રોકડ સહાય જમા કરવામાં આવી નથી – કલેક્ટર શ્રી વિજય ખરાડી દાહોદ, તા. ૩૦ : દાહોદ જિલ્લામાં લોકડાઉનનું ચુસ્ત અમલીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લામાં સરકાર દ્વારા સામાન્ય નાગરિકોના બેન્ક ખાતામાં રોકડ સહાય જમા કરવામાં આવી છે તેવી અફવાના પગલે આજ રોજ […]
સાવધાન દાહોદ ! લોકડાઉનનો હવે ભંગ કરશો તો પોલીસ સખત પગલાં લેશે દાહોદમાં હવે પોલીસ દ્વારા ડ્રોન, સીસી ટીવી કેમેરા અને નેત્રમ થકી નિગરાની, જાહેરનામના ભંગ બદલ થશે
સાવધાન દાહોદ ! લોકડાઉનનો હવે ભંગ કરશો તો પોલીસ સખત પગલાં લેશે દાહોદમાં હવે પોલીસ દ્વારા ડ્રોન, સીસી ટીવી કેમેરા અને નેત્રમ થકી નિગરાની, જાહેરનામના ભંગ બદલ થશે કાર્યવાહી કોરોનાના સંક્રમણને રોકવા માટે અમલી બનાવવામાં આવેલા જાહેરનામાનો હવે દાહોદ પોલીસ ચુસ્તપણે અમલ કરાવવા જઇ રહી છે. જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે જાહેરનામાનો ભંગ કરતા […]
ગરીબોની જઠરાગ્નિ ઠારવા માટે દાહોદની સેવાભાવી સંસ્થાદઓ દ્વારા પર્જન્ય યજ્ઞ દાહોદના ૩૧ પછાત વિસ્તારોના ૩૫૦૦ ગરીબો
ગરીબોની જઠરાગ્નિ ઠારવા માટે દાહોદની સેવાભાવી સંસ્થાદઓ દ્વારા પર્જન્ય યજ્ઞ દાહોદના ૩૧ પછાત વિસ્તારોના ૩૫૦૦ ગરીબો પરિવારોની રાશન કિટ્સ આપી ક્ષૃધાતૃપ્તિ રામ રોટી મંડળ, લાયન્સ ક્લબ, દશા નીમા યુવા મંડળ, નગર વિચાર મંચ જેવી સંસ્થાઓ દ્વારા રાશન કિટ્સ બનાવી જરૂરતમંદ પરિવારોમાં થતું વિતરણ ખાસલેખ – દર્શન ત્રિવેદી/મહેન્દ્ર પરમાર જ્યારે સેવાનો સાદ પડે ‘ને તમે યશાશક્તિ […]
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *કોરોના સંક્રમણને અટકાવવા અમરેલી આરોગ્ય તંત્રના પગલાં*
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *કોરોના સંક્રમણને અટકાવવા અમરેલી આરોગ્ય તંત્રના પગલાં* તા. ૧ એપ્રિલ, અમરેલી અમરેલી જિલ્લામાં કોરોના વાઇરસનાં રોગચાળાને અટકાવવા જિલ્લા આરોગ્ય તંત્રએ સરપંચશ્રીઓ – તલાટી મંત્રીશ્રીઓ પાસેથી જિલ્લા તથા રાજયબહારની વ્યકિતઓની યાદી મેળવીને નીચે મુજબ તમામ વ્યકિતઓના સર્વેની કામગીરી હાથ ધરવામા આવી હતી. આરોગ્ય કર્મીઓ દ્વારા અમરેલી જિલ્લાના, જિલ્લા બહાર તથા રાજયબહારના મળીને […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી* *લોકડાઉન અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓક દ્વારા જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો જારી*
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *લોકડાઉન અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓક દ્વારા જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો જારી* ભાડુઆતો પાસેથી મકાનમાલિકો એક મહિના સુધી ભાડું માંગી શકશે નહીં લોકડાઉન દરમિયાન પણ ઉદ્યોગકારો-ધંધાદારીઓએ શ્રમિકોને મહેનતાણું ચૂકવવું પડશે ઉદ્યોગકારો શ્રમિકોને રહેઠાણનું સ્થળ છોડવા દબાણ નહીં કરી શકે લોકોને કામ વગર ઘરની બહાર નીકળવા, જિલ્લાની હદ ક્રોસ કરવા પર પ્રતિબંધ […]
જામજોધપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા મુખ્યમંત્રી રાહતજામજોધપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ રૂપિયા 11 લાખની
જામજોધપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ રૂપિયા 11 લાખની રકમનો ચેક અર્પણ જામજોધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કોરોનાવાયરસ ને પગલે દેશમાં ઊભી થયેલી પરિસ્થિતિને હિસાબે સરકાર ને સહાયરૂપ થવા માર્કેટિંગ યાર્ડ જામજોધપુર દ્વારા રૂપિયા 11 લાખની રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવેલ છે તેમનો ચેકઅર્પણ કરવામાંઆવેલ હતો માર્કેટીંગ યાર્ડના પ્રમુખ દેવાભાઇ પરમાર જણાવવામાં […]