જામજોધપુરના સામાન્ય વેપારી દ્વારા ભાવેશભાઈ ઉનાગરદ્વારા પોતાના જન્મદિવસે મુખ્યમંત્રી રાહત ફંડમાં 1111 રૂપિયા ની રકમનો ચેક જામજોધપુર મામલતદાર શ્રી કાથડ સાહેબને અર્પણ કરેલ હતો રિપોર્ટ વિજય બગડા જામજોધપુર
Uncategorized
કોરોના વાઈરસ ના રોગચાળો નો પ્રસાર અટકાવવા આ મહામારી સામે લડવા રક્ષવણ જાહેર થયું છે જે પરિસ્થિતિ હાલ ખરાબ
કોરોના વાઈરસ ના રોગચાળો નો પ્રસાર અટકાવવા આ મહામારી સામે લડવા રક્ષવણ જાહેર થયું છે જે પરિસ્થિતિ હાલ ખરાબ હોવાથી તેઓ અગરમાં મિઠું પકાવતા અગરીયા અને ખેતીની મજુરી કરતા અન્ય કોઇ પણ મંજુરી મિઠાની છુંટક મજુર કામ કરતા ગરીબ લોકો ના આ તમામ પરિવારો ના ધંધો બંધ હોવાથી જે હાલાકી ભોગવવી રહ્યા છે તેમને પણ […]
કોરોના વાયરસ સંદર્ભે જૂનાગઢ જિલ્લાની ૭ નગરપાલીકા વિસ્તારમાં સઘન પગલા લેવાયા
જૂનાગઢ તા.31.3.2020 કોરોના વાયરસ સંદર્ભે જૂનાગઢ જિલ્લાની ૭ નગરપાલીકા વિસ્તારમાં સઘન પગલા લેવાયા આરોગ્ય વિષયક કામગીરી સાથે લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તેની વ્યવસ્થા ગોઠવાઇ જૂનાગઢ જિલ્લાની માંગરોળ, કેશોદ, વિસાવદર, વંથલી, ચોરવાડ, બાંટવા, અને માણાવદર એમ સાત નગરપાલીકા વિસ્તારોમાં સમગ્ર જૂનાગઢ જિલ્લાની સાથે કોરોનાં વાયરસ સંદૃભે પગલા લેવામાં આવ્યા છે. દરેક નગરપાલીકા વિસ્તારમાં શહેરની […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંગે લેવાયેલ પગલાં
જિલ્લા માહિતી કચેરી અમરેલી અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંગે લેવાયેલ પગલાં તા. ૩૧ માર્ચ હાલમાં વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં અટકાયતી પગલાંનાં ભાગરૂપે […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી* જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિરાધાર લોકોની મદદ કરવાનો નિર્ધાર
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિરાધાર લોકોની મદદ કરવાનો નિર્ધાર અમરેલી જિલ્લાના વિવિધ તાલુકા ખાતે શ્રમિકો અને નિરાધારો માટે આશ્રયગૃહ કાર્યરત જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા વહિવટી તંત્રને હેલ્પ લાઈન નંબર – (૦૨૭૯૨)૧૦૭૭ પર જાણ કરવા અપીલ અમરેલી, તા. ૩૧ માર્ચ – હાલ કોરોના વાઇરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં શ્રમિકો તેમજ મજૂર વર્ગના ધંધા – […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી* અમરેલીના યોગેશ્વર કિરાના સ્ટોર્સમાં આવશ્યક ચીજ
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* અમરેલીના યોગેશ્વર કિરાના સ્ટોર્સમાં આવશ્યક ચીજ વસ્તુઓના વધુ ભાવ લેવાતા પુરવઠા તંત્ર દ્વારા કરાઈ કાર્યવાહી:દુકાન સિલ થઈ સંગ્રહખોરી કે ભાવ વધારા સંબંધે ૦૨૭૯૨-૧૦૭૭ પર લોકોને માહિતી આપી તંત્રને મદદ કરવા અપીલ દુકાનદારો દ્વારા ભાવવધારો લેવામાં આવશે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થશે અમરેલી, તા: ૩૧ માર્ચ – હાલમાં કોરોના વાયરસની મહામારીને […]
લોકોનાં સહયોગ સાથે આરોગ્ય-પોલીસ રેવન્યુ તંત્રનાં સંકલનથી જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી
જૂનાગઢ તા.31.3.2020 લોકોનાં સહયોગ સાથે આરોગ્ય-પોલીસ રેવન્યુ તંત્રનાં સંકલનથી જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી સોરઠનાં આરોગ્ય સેનાનીઓની ફરજ પરસ્તીને સલામ- ડોક્ટરો સાથે ૧૭૦૦ આરોગ્ય કર્મચારીઓ ૨૪ કલાક આપે છે સેવા જૂનાગઢ જિલ્લાની ૧૫.૨૭ લાખની વસ્તી પૈકી ૧૧.૬૮ લાખની આરોગ્ય તપાસણી પુર્ણ કરાઇ સંકલન- અર્જૂન પરમાર-નાયબ માહીતી નિયામક જૂનાગઢ જૂનાગઢ જિલ્લાની ૧૫.૨૩ […]
જૂનાગઢ તા.31.3.2020 સર્વેલન્સ અને સતત મોનીટરીંગથી જૂનાગઢ જિલ્લો કોરોનાં પોઝીટીવ કેસ થી મુક્ત રહ્યો છે
જૂનાગઢ તા.31.3.2020 સર્વેલન્સ અને સતત મોનીટરીંગથી જૂનાગઢ જિલ્લો કોરોનાં પોઝીટીવ કેસ થી મુક્ત રહ્યો છે જૂનાગઢ જિલ્લામાં તા. ૩૦ માર્ચ સુધી એકપણ કોરોના પોઝીટીવ કેસ નોંધયો નથી. જૂનાગઢ જિલ્લાને સ્પર્શતા જિલ્લાઓ પૈકી ગીર સોમનાથ, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં કોરોનાં સંક્રમણનાં પોઝીટીવ કેસ નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. તેનું શ્રેય આરોગ્ય […]
અમરેલી વડિયા આ 21 દિવસ ના દેશ બંધ ના અનુસંધાને વિરોધપક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી કોંગ્રેસ એ વડિયા માં
અમરેલી વડિયા આ 21 દિવસ ના દેશ બંધ ના અનુસંધાને વિરોધપક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી કોંગ્રેસ એ વડિયા માં ચાલતા ગરીબ પરિવારો માટે ચાલતા રસોઈ કેમ્પ ની લીધી મુલાકાત સેવા કીય કામ કરતા બજરંગ મિત્ર મંડળ તેમજ યુવાનો ને કરી હાકલ કોઈ પણ મારા લાયક જરૂરિયાત હોઈ તો મને કહો. રસોઈ ની તમામ સામગ્રી ની […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંભવિત સંક્રમણ અન્વયે આરોગ્ય તંત્ર દ્વારા લેવાયેલા પગલાં*
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંભવિત સંક્રમણ અન્વયે આરોગ્ય તંત્ર દ્વારા લેવાયેલા પગલાં* તા. ૩૦ માર્ચ, અમરેલી હાલમાં વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં […]