કોરોના વાયરસને પગલે લોકડાઉનની સ્થિતીમાં આજ રોજ વેસ્ટન રેલ્વેના કોરોના વાયરસ ના પગલે સ્વસહાય જૂથ ચલાવતી બહેને એ બનાવ્યા માસ્ક આરોગ્ય વિભાગ દ્વારા આ માસ્ક બનાવવાનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે રેલ્વેના કર્મચારી વેસ્ટન રેલ્વે એપલોજ યુનિયનના કુકાવાવ ના બ્રાન્ચ સેકટરી રજની પટેલ તેવોએ કુકાવાવ બ્રાન્ચના અલગ અલગ સ્ટેશનો પર જઈ ચિતલ લુણીધાર કુકાવાવ ખાખરીયા […]
Uncategorized
કોરોના વાયરસને પગલે લોકડાઉનની સ્થિતીમાં આજ રોજ વેસ્ટન કોરોના વાયરસ ના પગલે સ્વસહાય જૂથ
કોરોના વાયરસને પગલે લોકડાઉનની સ્થિતીમાં આજ રોજ વેસ્ટન કોરોના વાયરસ ના પગલે સ્વસહાય જૂથ ચલાવતી બહેનો એ બનાવ્યા માસ્ક આરોગ્ય વિભાગ દ્વારા આ માસ્ક બનાવવાનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે રેલ્વેના કર્મચારી વેસ્ટન રેલ્વે એપલોજ યુનિયનના કુકાવાવ ના બ્રાન્ચ સેકટરી રજની પટેલ તેવોએ કુકાવાવ બ્રાન્ચના અલગ અલગ સ્ટેશનો પર જઈ ચિતલ લુણીધાર કુકાવાવ ખાખરીયા વડીયા […]
જિલ્લા માહિતી કચેરી *કોરોના સંક્રમણના પગલે અમરેલી જિલ્લાના રિક્ષાચાલકોને નાણાંકીય સહાય મેળવવા જોગ*
જિલ્લા માહિતી કચેરી *કોરોના સંક્રમણના પગલે અમરેલી જિલ્લાના રિક્ષાચાલકોને નાણાંકીય સહાય મેળવવા જોગ* તા. ૩૦ માર્ચ, અમરેલી કોરોના વાયરસના સંભવિત સંક્રમણના પગલે રાજ્ય સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના લોકો માટે નાણાંકીય જાહેર કરવામાં આવી છે જેમાં રિક્ષાચાલકોનો પણ સમાવેશ થાય છે. આ રોજગાર સહાય મેળવવા માટેનું ફોર્મ આરટીઓ કચેરી ખાતેથી મળશે. આ ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી* *પીપાવાવ કોસ્ટ ગાર્ડ સ્ટેશન દ્વાકરા જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું*
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *પીપાવાવ કોસ્ટ ગાર્ડ સ્ટેશન દ્વાકરા જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું* અમરેલી, તા. ૩૦ માર્ચ હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘર બહાર ન નીકળવાની અપીલ કરાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી* *વડિયાની ૩૦ સખીઓએ ૨૧૦૦૦ થી વધુ માસ્ક બનાવ્યા* _*ખરીદવા ઈચ્છુક વિક્રેતાએ ૯૦૯૯૯ ૫૫૩૯૮ પર સંપર્ક કરવો*_
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *વડિયાની ૩૦ સખીઓએ ૨૧૦૦૦ થી વધુ માસ્ક બનાવ્યા* _*ખરીદવા ઈચ્છુક વિક્રેતાએ ૯૦૯૯૯ ૫૫૩૯૮ પર સંપર્ક કરવો*_ અમરેલી, તા. ૩૦ માર્ચ વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસના કારણે માસ્ક બનાવી રાષ્ટ્રીય, સામાજિક અને નૈતિક જવાબદારી નિભાવતા અમરેલી જિલ્લાના વડીયા તાલુકાનાં ૬ સખી મંડળના ૩૦ બહેનો દ્વારા કોરોના વાયરસનો ચેપ ફેલાય નહીં તેની […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી જિલ્લાનાં દેવરાજીયાની ગ્રામ પંચાયતનો નવતર પ્રયોગ*
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી જિલ્લાનાં દેવરાજીયાની ગ્રામ પંચાયતનો નવતર પ્રયોગ* _*લોકડાઉનનો ભંગ કરતા જણાય તો પહેલી વખત રૂ. ૧૦૦/- નો દંડ અને બીજી વાર પકડાય તો રૂ ૫૦૦/- નો દંડ : પાંચ દંડાયા*_ *દેવરાજીયા ગામના આ નવીનતમ કાર્યથી દરેક ગામએ પ્રેરણા લેવી જોઈએ* અમરેલી, તા. ૩૦ માર્ચ હાલ જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે […]
સાવધાન દાહોદ ! દાહોદમા ડ્રોન, સીસી ટીવી કેમેરા અને નેત્રમ થકી નિગરાની,લોકડાઉનનો હવે ભંગ કરશો તો પોલીસ સખત પગલાં લેશે જાહેરનામના ભંગ બદલ થશે કાર્યવાહી કોરોનાના સંક્રમણને રોકવા માટે અમલી બનાવવામાં આવેલા જાહેરનામાનો હવે દાહોદ પોલીસ ચુસ્તપણે અમલ કરાવવા જઇ રહી છે. જિલ્લા પોલીસ વડા એ જાહેરનામાનો ભંગ કરતા લોકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, હવે દાહોદમાં ડ્રોનથી હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, પોલીસના નેત્રમ્ તથા સ્માર્ટ સિટીના સીસી ટીવી કેમેરાથી પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કોઇ વ્યક્તિ જો બહાર નીકળેલા તેમાં જણાશે તો તેની સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એસપી હિતેશ જોયસરે જણાવ્યું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે એકાંતવાસ સિવાય કોઇ જ બીજો વિકલ્પ નથી. સ્પેન, ઇટાલી સહિતના યુરોપના દેશોમાં કોરોના વાયરસ પ્રસરવાનું એક માત્ર કારણ છે કે ત્યાં લોકોએ આ વાયરસને બહુ જ હળવાશથી લીધો હતો અને મેળાવડા ચાલુ રાખવામાં આવ્યા હતા. આપણી નજર સમક્ષ આવા ઉદાહરણો હોવા છતાં, દાહોદમાં કેટલાક લોકો હજુ પણ ગંભીરતા દાખવતા નથી. પણ, હવે તેની સામે પોલીસ ગંભીર બનશે. રોગચાળાનું મોટું સંકટ માથે હોવા છતાં બેજવાબદાર બની લટાર મારવા નીકળતા કે સોસાયટીમાં જમાવડો કરતા લોકો સામે ટેક્નોલોજીના ઉપયોગની સખતાઇથી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, દાહોદ પોલીસના નેત્રમ્ પોજેક્ટ ઉપરાંત સ્માર્ટ સિટીના સીસીટીવીથી દાહોદના સમગ્ર વિસ્તારમાં નિગરાની રાખવામાં આવી રહી છે. તદ્દઉપરાંત, ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. ખાસ કરીને, જો કોઇ યુવાન કાયદાનો ભંગ કરતો જણાશે તો તેમના માટે ભવિષ્યમાં સરકારી નોકરી મળવી કે પાસપોર્ટ બનાવવાનું મુશ્કેલ બની જશે. એટલે, લોકડાઉનનું પાલન કરવાનું હિતાવહ છે. પોલીસ કાર્યવાહીની વિગતો આપતા જોયસરે કહ્યું કે, જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ૧૦૯ .ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત, ફેસબૂક ઉપર અફવા ફેલાવવા બદલ અનિશભાઇ રાણપુરવાળા નામના એક શખસ સામે આઇટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમ, કુલ ૧૧૦ ફરિયાદો થઇ છે. જ્યારે, બિનજરૂરી રીતે બજારમાં લટાર મારવા નીકળેલા લોકોના ૨૩૦ બાઇક ડિટેઇન કરી રૂ. ૧૨૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. એક ફરિયાદ હોમ ક્વોરોન્ટાઇન રહેવાના આદેશનો ભંગ કરનારી વ્યક્તિ સામે એપેડેમિક ડિસીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
ધારાસભ્ય ફોન ધ્વારા સ્થાનિક કાર્યકર ની સંપર્ક કરાઈ ને મજૂરો ને ઘરે આવવા માટે વાહન ની સગવડ કારી રહયા છે લોકડાઉનને કારણે વાહનવ્યવહાર બંધ થતા હજારો કામદારો અને મજૂરો ફસાઈ ગયા છે. આવા સંજોગોમાં તેઓ જે જગ્યાએ છે ત્યાં 21 દિવસ સુધી ગુજરાન ચલાવી શકવાની સ્થિતિમાં ન હોવાથી પગપાળા વતન ભણી વાટ પકડી રહ્યા છે. […]
આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડ્રોન કેમેરાની મદદથી લોકડાઉનના ભંગ કરતા ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ * હાલમાં વિશ્વભરમાં
આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડ્રોન કેમેરાની મદદથી લોકડાઉનના ભંગ કરતા ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ * હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે જે બાબતે તકેદારીના ભાગરૂપે અમરેલી જીલ્લા કલેક્ટર સાહેબશ્રીએ અલગ અલગ જાહેરનામાઓ બહાર પાડેલ હોય જે જાહેરનામાઓની ચુસ્તપણે અમલવારી કરાવવા માટે જીલ્લા […]
કુંકાવાવ લોકડાઉન નો આજ પાંચમો દિવસ.29/03/2020*
*કુંકાવાવ લોકડાઉન નો આજ પાંચમો દિવસ.29/03/2020* *સમગ્ર વિશ્વ મા જ્યારે કોરોનાવાયરસ ફેલાય રહ્યો છે ત્યારે લોક આરોગ્ય ના ભાગરુપે નાના ગામડા થી શહેરો સુધી દવા નો છંટકાવ થઈ રહ્યો હોય ત્યારે કુંકાવાવ ગ્રામ પંચાયત દ્વારા પણ સતત પાંચ દિવસ થી સફાય કર્મચારીઓ ગામ ના દરેક પ્લોટ વિસ્તારો શેરી મહોલ્લા મા ફરી દવા છંટકાવ ની કામગીરી […]
જામજોધપુરમાં કોરોનાવાયરસ મહામારી અંતર્ગત શહેરમાં જરૂરિયાત મંદો માટે ભોજન કીટ બનાવી વિતરણ કરાઈ
જામજોધપુરમાં કોરોનાવાયરસ મહામારી અંતર્ગત શહેરમાં જરૂરિયાત મંદો માટે ભોજન કીટ બનાવી વિતરણ કરાઈ કોરોના વાયરસ મહામારી અંતર્ગત જામજોધપુર રોકડીયા હનુમાન મંદિર અન્નક્ષેત્ર લખુબાપા પાબારી નાં સહયોગ થી શહેર નાં જરૂરીયાત મંદો માટે ભોજન કિટ બનાવી વિતરણ કરવામાં આવી જેમની મદદ માટે રોકડીયા ભક્ત મંડળ, જલારામ મંદિર યુવક મંડળ તેમજ માર્કેટીંગ યાર્ડ નાં ડિરેક્ટર જયસુખભાઇ વડાલીયા, […]