*સાવરકુંડલાની સેવાભાવી સંસ્થા દ્વારા ૧-૧ મીટરનું અંતર જાળવવા ન વતર પ્રયોગ* *દોરેલા સફેદ સર્કલથી જ ખરીદી કરવા અનુરોધ* કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. જેના અનુસંધાને સાવરકુંડલાની સેવાભાવી સંસ્થા જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાથસણી રોડની બજારમાં શાકભાજીના વેપારીઓ સાથે મળી ૧-૧ મીટરનું અંતર રાખવા સફેદ સર્કલ કરી ગ્રાહકોને તેમાં […]
Uncategorized
માંગરોળ તા.26.3.2020 કોરોના ના ગંભીર સંકટ વચ્ચે માંગરોળ ગૌરક્ષા સેના દ્વારા સેવા, કરુણા ની સરવાણી
માંગરોળ તા.26.3.2020 કોરોના ના ગંભીર સંકટ વચ્ચે માંગરોળ ગૌરક્ષા સેના દ્વારા સેવા, કરુણા ની સરવાણી કોરોના વાયરસને કારણે 21 દિવસ ના લોક ડાઉન ને કારણે જરુરીયાત મંદ લોકો કે જેઓ રોજેરોજનું દનિયુ કમાઇ ને પોતાના જીવન નો નિવઁહ કરે છે તેવા લોકો ને માંગરોલા ગૌરક્ષા સેના આવી છે તેઓ માટે ઘઉં નો લોટ, ચોખા,બટેટા ની […]
માંગરોળ તા.26.3.2020 માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓ દ્વારા ગામ ના આગેવાનો ની મીટીંગ મળી હતી તેમાં લોક ડાઉન અંગે જાણકારી
માંગરોળ તા.26.3.2020 માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓ દ્વારા ગામ ના આગેવાનો ની મીટીંગ મળી હતી તેમાં લોક ડાઉન અંગે જાણકારી આપી હતી અને નાયબ પોલીસ અધીક્ષક શ્રી ગોહેલ સાહેબ દ્વારા જણાવ્યું હતું કે જાહેર કરેલ નિયત સમય દરમિયાન જ લોકોએ ખરીદી મા નિકળવુ અને બને ત્યા સુધી ઘર બહાર ન નીકળવું અને સહકાર આપવા […]
જિલ્લામાં ફક્ત આવશ્યક ચીજવસ્તુઓના પરીવહન માટે પરવાનગી આપવામાં આવશે – કલેક્ટર વિજય ખરાડી
જિલ્લામાં ફક્ત આવશ્યક ચીજવસ્તુઓના પરીવહન માટે પરવાનગી આપવામાં આવશે – કલેક્ટર વિજય ખરાડી આવશ્યક ચીજવસ્તુઓના પરીવહનમાં પોલીસ દ્વારા કોઇ પણ પ્રકારની અગવડતા પડવા દેવામાં નહીં આવે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં જિલ્લાના ટ્રાન્સપોર્ટેશનના વેપારીઓ સાથે બેઠક યોજાઇ કોરોના વાયરસ સંક્રમણને રોકવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં […]
દેશ ભર માં જયારે કોરોના નો કહેર વધી રહિયો છે ત્યારે કોરોના સામેની જંગ માં અમરેલી જિલ્લા ટ્રાફિક
દેશ ભર માં જયારે કોરોના નો કહેર વધી રહિયો છે ત્યારે કોરોના સામેની જંગ માં અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ ના પી એસ આઈ ડી સિ સાકરીયા તથા જિલ્લા ટ્રાંફિક પોલીસ સ્ટાફ સાથે રાખી ને એક ગરીબો માટે જમવા ની સુવિધા પણ કરી રહયા છે દેશ ભર માં જયારે કોરોના નો કહેર વધી રહિયો છે ત્યારે […]
અતિ આવશ્યક ચીજવસ્તુઓ તેમજ અતિ જરૂરી સારવાર માટે મુશ્કેલી જણાય તો હેલ્પલાઈનનો સંપર્ક સાધો*
*જિલ્લા માહિતી કચેરી-અમરેલી* *સમાચાર સંખ્યા: ૧૨૮* *તા. ૨૫-૩-૨૦૨૦* *અતિ આવશ્યક ચીજવસ્તુઓ તેમજ અતિ જરૂરી સારવાર માટે મુશ્કેલી જણાય તો હેલ્પલાઈનનો સંપર્ક સાધો* ટોલ ફ્રી નંબર ૦૨૭૯૨-૧૦૭૭ અથવા ટેલિફોન નંબર ૦૨૭૯૨-૨૩૦૭૩૫ પર કોલ કરો અમરેલી જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો બિનજરૂરી સંગ્રહ ટાળવા તેમજ અતિ આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાત માટે કોઈ મુશ્કેલી સર્જાય અથવા જે લોકોને અતિ જરૂરી સારવાર […]
ખાસ લેખ : ૦૮ તા. ૨૫-૩-૨૦૨૦ ટ્વીટરના @CollectorAmr, @InfoAmreliGoG, @DDOAmreli અને @SP_Amreli એકાઉન્ટ્સ ફોલો કરવા સૂચના
ખાસ લેખ : ૦૮ તા. ૨૫-૩-૨૦૨૦ ટ્વીટરના @CollectorAmr, @InfoAmreliGoG, @DDOAmreli અને @SP_Amreli એકાઉન્ટ્સ ફોલો કરવા સૂચના ડિજીટલ યુગમાં ટ્વીટર થકી ત્વરિત જાણકારી ઉપલબ્ધ નાગરિકોને કોરોનાને લગતી વિગતો આંગળીનાં ટેરવે ઉપલબ્ધ કરાવવા લેવાયો આવકારદાયક નિર્ણય વહીવટતંત્ર દ્વારા નવીનતમ પ્રયાસ : કોરોનાને લગતી અફવાથી બચવા આ એકાઉન્ટ્સ ફોલો કરો આલેખન: રાધિકા વ્યાસ અમરેલી, તા: ૨૫ માર્ચ ૨૦૨૦ […]
જિલ્લા માહિતી કચેરી – અમરેલી સમાચાર સંખ્યાઃ ૧૨૭ તા. ૨૫-૩-૨૦૨૦ ૨૧ દિવસના સંપૂર્ણ લોકડાઉન અંતર્ગત *અમરેલી કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનો પ્રજાજોગ સંદેશ*
જિલ્લા માહિતી કચેરી – અમરેલી સમાચાર સંખ્યાઃ ૧૨૭ તા. ૨૫-૩-૨૦૨૦ ૨૧ દિવસના સંપૂર્ણ લોકડાઉન અંતર્ગત *અમરેલી કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનો પ્રજાજોગ સંદેશ* અનિવાર્ય કારણો વગર વાહનો લઇ બહાર નીકળતા લોકોનું વાહન ડિટેઇન કરાશે સુરત, મુંબઈ, અમદાવાદથી મોટી સંખ્યામાં લોકો આવ્યા: પંચાયત વિભાગને યાદી બનાવવા સૂચના અમરેલી, તા: ૨૫ માર્ચ ૨૦૨૦ તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ કોરોના વાયરસના સંક્રમણને […]
જિલ્લા માહિતી કચેરી – અમરેલી સમાચાર સંખ્યાઃ ૧૨૬ તા. ૨૫-૩-૨૦૨૦ કોરોના વાયરસના સંભવિત સંક્રમણ અંગે *અમરેલી જિલ્લામાં લોકડાઉન સંદર્ભે વહીવટી તંત્રનો એક્શન પ્લાન તૈયાર*
જિલ્લા માહિતી કચેરી – અમરેલી સમાચાર સંખ્યાઃ ૧૨૬ તા. ૨૫-૩-૨૦૨૦ કોરોના વાયરસના સંભવિત સંક્રમણ અંગે *અમરેલી જિલ્લામાં લોકડાઉન સંદર્ભે વહીવટી તંત્રનો એક્શન પ્લાન તૈયાર* • લોકડાઉનનો અમરેલી જિલ્લામાં ચુસ્તપણે અમલ : કામ સિવાય બહાર નીકળવા ઉપર પ્રતિબંધ : કાયદાના ભંગ બદલ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના • જિલ્લામાં દૂધ, શાકભાજી, કરિયાણું જેવી તમામ જીવન જરૂરિયાતની […]
પ્રેસ નોટ તા.૨૫/૦૩/૨૦૨૦* * હાલમાં સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવનાર વૈશ્વિક બિમારી કોરોના વાયરસ COVID-19 ન ફેલાઇ તે માટે બહારના દેશમાંથી
*પ્રેસ નોટ તા.૨૫/૦૩/૨૦૨૦* * હાલમાં સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવનાર વૈશ્વિક બિમારી કોરોના વાયરસ COVID-19 ન ફેલાઇ તે માટે બહારના દેશમાંથી કે બહારના રાજ્યમાંથી આવેલ વ્યક્તિઓને એરપોર્ટ પર સ્કેનિંગ કરી ૧૪ દિવસ માટે ‘‘હોમ કોરેન્ટાઇન’’માં રહેવા માટે કેન્દ્ર-રાજ્ય સરકાર તરફથી આપેલ સુચનાઓનો ભંગ કરી પોતાના ઘરમાંથી ૧૪ દિવસ પહેલા બહાર નીકળી જાહેરનામાનો ભંગ કરતા એક ઇસમને […]