Uncategorized

આપત્તિને સેવાના અવસરમાં પલટાવતી દાહોદની મહિલાઓ, માસ્ક બનાવવાની પ્રવૃત્તિનો ધમઘમાટ દાહોદના ગણેશ સખી

આપત્તિને સેવાના અવસરમાં પલટાવતી દાહોદની મહિલાઓ, માસ્ક બનાવવાની પ્રવૃત્તિનો ધમઘમાટ દાહોદના ગણેશ સખી મંડળની મહિલાઓને સમય સંજોગો પારખી માસ્ક બનાવવાની કામગીરી શરૂ કરતા સરકારી તંત્રના ઓર્ડર મળ્યા સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલી કોરોના વાયરસ નામની આપત્તિનો સામનો ગુજરાત સરકાર વિવિધ કદમ ઉઠાવીને કરી રહી છે. કોરોના વાયરસના ડ્રોપલેટ શરીરમાં શ્વાસ કે મોં વાટે શરીરમાં પ્રવેશ […]

Uncategorized

અમરેલી શહેર માં પોલીસ તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે ભારત દેશ માં એકવીસ દિવસ

લોકડાઉન નો સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો જ્યારે કોરોના વાયરસ કાળો કેર વર્તાવી રહ્યો હોય ત્યારે અમરેલી જિલ્લા ટ્રાંફિક પોલીસ ના પી એસ આઈ ડી સિ સાકરીયા દ્વારા જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય સાહેબ ના સૂચન અનુસાર અમરેલી જિલ્લા ટ્રાંફિક પોલીસ ની જનતા ને વિનમ્રતા પૂર્વક સમજાવી માસ્ક પહેરવા નો આગ્રહ કરાવી રહ્યા એન્ડ […]

Uncategorized

સુરેન્દ્રનગર શહેરમાં અને જિલ્લામાં વેપાર ધંધા સ્વયંભૂ અને સજ્જડ બંધ રહ્યા

સ્લગ : સુરેન્દ્રનગર શહેરમાં અને જિલ્લામાં વેપાર ધંધા સ્વયંભૂ અને સજ્જડ બંધ રહ્યા સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓએ પી.એમ. નરેન્દ્ર મોદીના આદેશનું પાલન કરી લોકોએ ઘરમાં રહી રાષ્ટ્ર ભાવના બતાવી. એન્કર : સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં કરફ્યુ ના પગલે સજ્જડ બંધ જોવા મળ્યુ હતું રસ્તા અને રોડ શહેરમાં સુમસામ બન્યા વેપારીઓ પોતાના ધંધા રોજગાર અને પાનમાવાના ગલ્લા અને […]

Uncategorized

બનાસકાંઠા બ્રેકિંગ… સરહદી પંથક માં આગ લાગવાનો સીલસીલો યથાવત મા

બનાસકાંઠા બ્રેકિંગ… સરહદી પંથક માં આગ લાગવાનો સીલસીલો યથાવત મા સુઇગામ.તાલુકો નુ.રડોસણગામે ઘાસચારા માં લાગી આગ.. વેલુભા દરબાર. દલિત વેરસીભાઇ ના ગામમાં વચો વચ ધરપશુઓ માટે ના ઘાસચારા માં લાગી આગ આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા  ભાભર અને થરાદ થી ફાયર ફાઇટર ને બોલાવવમાં આવ્યા.. બન્ને ફાયર ફાઈટરે બે કલાક ની જહેમત પછી આગ […]

Uncategorized

રાજ્ય તેમજ જામનગર માં લોકડાઉન બાદ જામનગર જિલ્લા કલેકટર નો વધુ એક લોક સંદેશ… જેમાં કલેક્ટર જણાવ્યું કે

રાજ્ય તેમજ જામનગર માં લોકડાઉન બાદ જામનગર જિલ્લા કલેકટર નો વધુ એક લોક સંદેશ… જેમાં કલેક્ટર જણાવ્યું કે જામનગર નિવાસી ને મારી વિનંતી છે આપ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ છે દાખલા તરીકે શાકભાજીની દુકાન અને દવાઓ એ બધું ચાલુ રહેશે…એમાં આપણે કોઇપણ જાતનો અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. અને જરૂર જણાય […]

Uncategorized

બનાસકાંઠા.. લાખણીનાં ધુણશોલ પર પોલીસ જોવા મળી સર્તક..

બનાસકાંઠા.. લાખણીનાં ધુણશોલ પર પોલીસ જોવા મળી સર્તક.. ચાલું દુકાન પર જઈ ભિડનાં કરવી આપી સલાહ.. કરિયાણા તેમજ મેડીકલ સિવાય અન્ય દુકાન બંધ કરવી બંધ.. આગથળા પોલિસ પણ જોવા મળી સર્તક..

Uncategorized

લીંબડી નગરપાલિકા દ્વાર સેનેટાઈઝીગ દવાનો છટકાવ જાહેર સ્થળોએ કરવામાં આવ્યું

: લીંબડી નગરપાલિકા દ્વાર સેનેટાઈઝીગ દવાનો છટકાવ જાહેર સ્થળોએ કરવામાં આવ્યું હાલ માં કોરોના વાયરસ ના કહેર સામે લોક ડાઉન અને જાહેર નામાં મુજબ કાર્યવાહી ચાલુ હોય અને લોકો નીકળવા તથા ઘરમાં જ રહેવાના આદેશ આપ્યા છે. પરંતુ આ કોરોના વાયરસ ને લઈ લીંબડી નગરપાલિકા ના સ્ટાફ દ્વારા ત્યારે લીંબડી નવા બસ સ્ટેન્ડ તેમજ જાહેર […]

Uncategorized

જામજોધપુરમાં મહિલા પી.એસ.આઇ પ્રજાપતિ તેમના સ્ટાફ સાથે પૂરતો બંદોબસ્ત

જામજોધપુરમાં મહિલા પી.એસ.આઇ પ્રજાપતિ તેમના સ્ટાફ સાથે પૂરતો બંદોબસ્ત જામજોધપુર માં કોરોના ના પગલે શહેરભરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે શહેરના મહિલા પી.આઈ પ્રજાપતિ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લોકોનું જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા જતા અગવડ ન પડે અને ફરી પાછા વરંવાર નવો નીકળે એ માટે આધાર પુરાવા સાથે સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં […]

Uncategorized

રાજકોટ જિલ્લા ને લાગી કોરોનાની ..નજર: જનતા કર્ફ્યુ નો અમલ વિઓ.. ..રાજકોટ જિલ્લામા રાત હોય કે દિવસ ટ્રાફિક થી ધમધમ

…રાજકોટ જિલ્લા ને લાગી કોરોનાની ..નજર: જનતા કર્ફ્યુ નો અમલ વિઓ.. ..રાજકોટ જિલ્લામા રાત હોય કે દિવસ ટ્રાફિક થી ધમધમ તા રાજકોટ શહેર ને જાણે કોરાનિ નજર લાગીગઈ હોય તેવુ નજરે જોવાઇ રહ્યું છે જનતા કર્ફ્યુ લાગુ કર્વાઅમા આવ્યો હતો તેથી રાજકોટ ની જનતા એ સ્વયં બંદ પાડી દુકાનો મોલ ચા ની કીટલીઓ પાનના ગલ્લા […]

Uncategorized

_જૂનાગઢ તાલુકાનાં ચોબારી ગામે ઉમરભાઈ અલારખ્ખાભાઈ ગામેતી ની દીકરી હિનાબાનું ના લગ્ન હોઈ, આજરોજ તેની દાવત રાખવામાં આવેલ અને જમણવાર હોઈ, લગ્ન માટે લોકો એકત્રિત થનાર હતા.._

💫 _જૂનાગઢ તાલુકાનાં ચોબારી ગામે ઉમરભાઈ અલારખ્ખાભાઈ ગામેતી ની દીકરી હિનાબાનું ના લગ્ન હોઈ, આજરોજ તેની દાવત રાખવામાં આવેલ અને જમણવાર હોઈ, લગ્ન માટે લોકો એકત્રિત થનાર હતા.._ 💫 _હાલમાં પ્રવર્તમાન કોરોના વાયરસના ફેલાવા અનુસંધાને લગ્ન પ્રસંગે જમણવાર રાખવો તથા એકત્રિત થવું એ જોખમકારક હોઈ, ભેગા થયેલા લોકો ને જ ચેપ લાગવાની શક્યતા હોઈ, આ […]