વિસાવદર પોલીસ દ્વારા 3જિલ્લા ના વોન્ટેડ બુટલેગર ની ધરપકડ કરવામાં આવી વિસાવદર પોલીસ દ્વારા ગત તારીખ 12/12/20ના રોજ વિસાવદર ના જૂનાગઢ રોડ ઉપરથી સફેદ ક્લર ની સ્વીફ્ટ કરની તલાસીલેતા તેમાંથી 18બોટલ ઇંગ્લિશ દારૂ મળીઆવેલ તે દારૂસાથે આરોપીનીહરિભાઈ કાળુભાઇ ની ધરપકડ કરેલ ત્યારે પોલીસ દ્વારા પૂછ પરછ કરતા દારૂ સુરત રહેતા પ્રતીક પટેલ દ્વારા મોકલવામાં આવેલ […]
Uncategorized
જૂનાગઢ : જીલ્લા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા જાન્યુઆરી-૨૦૨૧ થી જૂનાગઢ જીલ્લાના તાલુકાઓમાં નામ નોંધણી
જૂનાગઢ : જીલ્લા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા જાન્યુઆરી-૨૦૨૧ થી જૂનાગઢ જીલ્લાના તાલુકાઓમાં નામ નોંધણી કેમ્પનુ આયોજન કરેલ છે. જે ઉમેદવારો રોજગારમાં નામ નોંધણી કરવા ઈચ્છુક તેઓ એ પોતાના તમામ અભ્યાસના ઓરીઝનલ તથા ઝેરોક્ષ ડોક્યુમેન્ટ,એક પાસપોર્ટ ફોટોગ્રાફ સાથે નીચે દર્શાવેલ તારીખ નામ નોંધણી કરાવી શકશે. તા. ૦૬/૦૧/૨૦૨૧ ના રોજ વંથલી ખાતે તાલુકા પંચાયત કચેરી […]
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા રાજ્ય કક્ષા કલા મહાકુંભ અંતર્ગત ભજન/લોકગીત સ્પર્ધા
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા રાજ્ય કક્ષા કલા મહાકુંભ અંતર્ગત ભજન/લોકગીત સ્પર્ધા તા.૫-૧-૨૦૨૧ના રોજ બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડીટોરીયમ હોલ ખાતે યોજાશે. જેમાં વિવિધ જિલ્લામાંથી ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ્ અને ૨૧ થી ૫૯ વર્ષ સુધીના તેમજ ૬૦ વર્ષથી ઉપરના ઓપન વયજુથના કુલ […]
જૂનાગઢ : નાનડીયા-સીતાણા-ભીતાણા અને વડાળા એમ ચાર ગામના ૧૨ હજારથી વધુ લોકોને ઉપયોગી નાનડીયા-સીતાણા રોડ રૂા.૨૩૭
જૂનાગઢ : નાનડીયા-સીતાણા-ભીતાણા અને વડાળા એમ ચાર ગામના ૧૨ હજારથી વધુ લોકોને ઉપયોગી નાનડીયા-સીતાણા રોડ રૂા.૨૩૭ લાખના ખર્ચે નવો બનશે. ૫.૫ કિ.મી.ના રસ્તામાં ૭ નાલા અને ૨ પુલ પણ નવા બનશે. સંરક્ષણ દિવાલ સાથે નવીનીકરણ થનાર આ હયાત રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નવો બનશે. માણાવદર તાલુકાના નાનડીયા ગામે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં […]
જૂનાગઢ : જૂનાગઢ ડિવિઝન સુપ્રિટેન્ડેન્ટડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ દ્વારા પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ તેમજ રૂરલ પોસ્ટલ લાઇફ
જૂનાગઢ : જૂનાગઢ ડિવિઝન સુપ્રિટેન્ડેન્ટડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ દ્વારા પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ તેમજ રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ પ્રોડકટ્સના વેચાણ માટે એજન્ટ નિયુક્તી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો.૧૦ પાસ અને ૧૮ થી ૫૦ વર્ષ સુધીના ઉમેદવારોએ પોતાના બાયો-ડાટા, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતો, આધાર કાર્ડ, પાન કાર્ડ, આવશ્યક સર્ટીફિકેટ અને અનુભવન હોય તો તે […]
ઉના બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મસમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ જાન્યુઆરી 2021 આયોજન કરવામાં આવ્યું. તેમાં અમારી મહાકાલ
ઉના બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મસમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ જાન્યુઆરી 2021 આયોજન કરવામાં આવ્યું. તેમાં અમારી મહાકાલ ઇલેવન સાવરકુંડલા. કપ્તાન- કિશનભાઈ બોરીસાગર તથા ઉપકપ્તાન- સાવનભાઈ મહેતા સતત ચોથી વખત ફાયનલ વિજેતા થયું. અમે અમારા ખેલાડીઓ તથા ઉના બ્રહ્મસમાજ ના આયોજકો કે તેને ખૂબ સારી વ્યવસ્થા તથા બ્રહ્મ એકતાનું સફળતા પૂર્વક આયોજન કરેલું તેનો ખૂબ આભાર માનીએ છીએ. મહાદેવ. […]
રાજકોટ શહેર ગાયકવાડીમાં મંદિરે સેવા પૂજા કરી ઘરે જતા પુજારીને રૂડા બિલ્ડીંગ નજીક ઇકો કારના ચાલકે ઠોકરે ચડાવતા સારવાર દરમિયાન નિધન.* *રાજકોટ શહેર તા.૩૧/૧૨/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં
*રાજકોટ શહેર ગાયકવાડીમાં મંદિરે સેવા પૂજા કરી ઘરે જતા પુજારીને રૂડા બિલ્ડીંગ નજીક ઇકો કારના ચાલકે ઠોકરે ચડાવતા સારવાર દરમિયાન નિધન.* *રાજકોટ શહેર તા.૩૧/૧૨/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં મૂળ રાજસ્થાનના અને છેલ્લા ૧૫ વર્ષથી રાજકોટ સ્થાયી થયેલા અને ન્યુ માયાણીનગરમાં રહી જંક્શન પ્લોટ ગાયકવાડીમાં આવેલ હર ગંગેશ્વર મહાદેવ મંદિરની સેવાપૂજા કરતા વિપ્ર પૂજારી દેવેન્દ્રભાઈ ચંપકલાલ […]
રાજકોટ શહેર રાજ્યના ૪ મહાનગરોમાં કાલથી રાત્રી કફર્યુના સમયગાળામાં ૧ કલાકનો ઘટાડો.*
*રાજકોટ શહેર રાજ્યના ૪ મહાનગરોમાં કાલથી રાત્રી કફર્યુના સમયગાળામાં ૧ કલાકનો ઘટાડો.* *રાજકોટ શહેર તા.૩૧/૧૨/૨૦૨૦ ના રોજ રાજકોટ-અમદાવાદ-સુરત-વડોદરા ચારેય મહાનગરોમાં ૧ જાન્યુઆરીથી રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રીના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રહેશે. છેલ્લા ૧૫ દિવસથી કોરોનાના કેસોની સંખ્યા સતત ઘટતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. આજે તો ૮૦૦ ની નીચે કોરોનાના નવા કેસ […]
વાંકાનેર ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ની પ્રમાણિકતા*
*વાંકાનેર ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ની પ્રમાણિકતા* વાંકાનેર : વાંકાનેરની 108 ઇમર્જન્સી સેવાની ટીમે અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીના પરિવારને રૂ.4872 રોકડ રકમ સહિત સમાન પરત કરીને માનવતા મહેકાવી હતી. મોરબી જિલ્લાના જિલ્લા સુપરવાઇજર વિરાટ પંચાલને કાર્યને બિરદાવ્યું હતું. ગત તા. 30/12/2020 ના રોજ બુધવારે સાંજે 7:20 વાગે ઢુવાથી મોરબી તરફ જવાના રસ્તા પર બકાલું લઈને જતા […]
રાજકોટ-વડાપ્રધાનના હસ્તે અંદાજીત રૂપિયા ૧૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ, એઇમ્સનું ઈ-ખાતમુહૂર્ત કરાયું.*
*રાજકોટ-વડાપ્રધાનના હસ્તે અંદાજીત રૂપિયા ૧૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ, એઇમ્સનું ઈ-ખાતમુહૂર્ત કરાયું.* *રાજકોટ શહેર તા.૩૧/૧૨/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ખાતે નિર્માણ થનાર એઇમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું હતું કે આજે રાજકોટ એઇમ્સના શિલારોપણ દ્વારા દેશના આરોગ્ય ક્ષેત્રના આંતર માળખાને મજબૂત બનાવનાર વધુ એક કડી ઉમેરાઇ છે. જેના કારણે ગુજરાતની સાથે સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય-સેવાને નવું બળ મળશે. […]





