સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર લખતર લખતર તળાવ ની પાળે આવેલ બહુચરેશ્વર મહાદેવ મંદિર માં લખતર વડવાળી શેરી માં રહેતા ભૂદેવ દ્વારા વિશ્વ શાંતિ માટે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ નું આયોજન કરવા માં આવ્યું હાલ માં જ્યારે સમગ્ર વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે અને ભારત માં તેનો પ્રકોપ વધી રહ્યો છે અને ગુજરાત માં તનો વ્યાપ વધી રહ્યો […]
Uncategorized
માંગરોળ તા.22.3.2020 માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા કોરોના જાગૃતિ અભિયાન હેન્ડ બિલ માસ્ક વિતરણ કરી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે વિશ્વ ચકલી દિવસની કરાઈ ઉજવણી છેલ્લા એક દશકા થી પર્યાવરણ અને અન્ય પ્રવુતિ સાથે સેવા સમર્પિત સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ ચકલી દિવસની ઉજવણી ના ભાગ રૂપે મામલતદાર કચેરી, પોલિસ સ્ટેશન,તાલુકા પંચાયત,સરકારી હોસ્પિટલ સહિત અન્ય લોકોને ચકલી ના માળા તેમજ કોરોના જાગૃતિ અભિયાન હેન્ડ બિલ […]
ગુજરાત સહિત તમામ રાજ્યોમાં આજે સ્વયં ભૂ જનતા કર્ફ્યુના સમર્થનમાં બંધ પાળવામાં આવી રહ્યો છે ત્યારે દાહોદ ના લોકો પણ કોરોના સામે લડવા માટે કટિબદ્ધ થયા છે અને સજ્જડ બંધ પાડી રહ્યા છે. દાહોદના મુખ્ય શહેરો સહિત તમામ જગ્યાએ બંધનુ પાલન
ગુજરાત સહિત તમામ રાજ્યોમાં આજે સ્વયં ભૂ જનતા કર્ફ્યુના સમર્થનમાં બંધ પાળવામાં આવી રહ્યો છે ત્યારે દાહોદ ના લોકો પણ કોરોના સામે લડવા માટે કટિબદ્ધ થયા છે અને સજ્જડ બંધ પાડી રહ્યા છે. દાહોદના મુખ્ય શહેરો સહિત તમામ જગ્યાએ બંધનુ પાલન કરાઈ રહ્યુ છે.પીએમ મોદીની જનતા કર્ફ્યૂની અપીલને લઈને દાહોદમાં રસ્તાઓ સુમસામ જોવા મળ્યા. લોકો […]
અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ સજ્જડ બંધ રાખવામાં આવેલું હતું કોરોનાના પગલે મોટીકુકાવાવ રવિવાર તારીખ 22 ,3,2020સવારથી જ બંધ. કલેકટર દ્વારા ધી
અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ સજ્જડ બંધ રાખવામાં આવેલું હતું કોરોનાના પગલે મોટીકુકાવાવ રવિવાર તારીખ 22 ,3,2020સવારથી જ બંધ. કલેકટર દ્વારા ધી ગુજરાત એપિડેમીક રેગ કાયદો અમલમાં મુકવામાં આવ્યો. ભારતભરમાં કોરોનાનો કહેર વધતો જાય છે ગુજરાતમાં કોરોના વાયરસ પગ પેસરો કરતો જાય છે. કુલ 13 પોઝિટિવ કેસો નોંધાયા છે. ત્યારે તે વધારે ફેલાવો ના […]
માંગરોળ તા.22.3.2020 માંગરોળમાં જનતા કરફ્યુ 100% સફળ માંગરોળ વાસીઓ દ્વારા સ્વયંભુ જડબેસલાક બંધ કોરોના ને હરાવવા માંગરોળવાસીઓએ
માંગરોળ તા.22.3.2020 માંગરોળમાં જનતા કરફ્યુ 100% સફળ માંગરોળ વાસીઓ દ્વારા સ્વયંભુ જડબેસલાક બંધ કોરોના ને હરાવવા માંગરોળવાસીઓએ એક થઈને બંધ પાડી રાષ્ટ્ર ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22મીએ જનતા કરફ્યુ ની અપીલ કરતા માંગરોળની જનતાએ માંગરોળ બંધ રાખવાનું સ્વીકાર્યું હતું અને કોરોના સામે લડાઈ માં સાથ સહકાર આપવા અને પોતાને પણ કોરો […]
અમરેલી જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં સુરત, મુંબઈથી પરત ફરેલા લોકોને સ્વયંભૂ હોમ કોરન્ટાઈન પાળવા કલેકટરશ્રી આયુષ ઓકની અપીલ*
*અમરેલી જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં સુરત, મુંબઈથી પરત ફરેલા લોકોને સ્વયંભૂ હોમ કોરન્ટાઈન પાળવા કલેકટરશ્રી આયુષ ઓકની અપીલ* કોરોના વાયરસના સંક્રમણના પગલે સુરત અને મુંબઈમાં મોટાભાગના ઉદ્યોગ-ધંધા બંધ થતા ટેક્સટાઇલ અને ડાયમંડ ક્ષેત્રે કામ કરતા લોકો મોટી સંખ્યામાં અમરેલી જિલ્લામાં પરત ફરી રહ્યાં છે. રોજના અંદાજે ૭૫૦૦ લોકો ખાનગી બસો દ્વારા અમરેલી જિલ્લામાં પ્રવેશ કરે […]
અગત્યના કામ વગર ઘરની બહાર ન નીકળવા અમરેલી જિલ્લા કલેકટરશ્રીની અપીલ*
*અગત્યના કામ વગર ઘરની બહાર ન નીકળવા અમરેલી જિલ્લા કલેકટરશ્રીની અપીલ* કોરોના વાયરસના સંક્રમણ સામે આપણી લડત ચાલુ છે જેના અનુસંધાને વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકએ જાહેર જનતાને આ જાહેરનામાને ધ્યાનથી વાંચી નોંધ લેવા અને ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી. કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે જાહેરનામામાં પ્રસિદ્ધ […]
દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારિયામાં આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ • નાગરિકો વિદેશથી આવ્યા છે અને એરપોર્ટ
દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારિયામાં આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ • નાગરિકો વિદેશથી આવ્યા છે અને એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરાવ્યું નથી તેઓ સ્વયંભૂ પોતાની વિગતો તંત્રને આપે • દાહોદ જિલ્લામાં જરૂર પડે તો સામાજિક પ્રસંગો યોજવા ઉપર પણ પ્રતિબંધ મૂકવાની કલેક્ટરશ્રીની જાહેરાત • સરકારી કચેરીઓની પણ નાગરિકોએ અતિ મહત્વના અને ટાળી ન શકાય […]
જુનાગઢ તા.21.3.2020 જુગાર નો ગણનાપાત્ર કેશ શોધી પાડતી જુનાગઢ તાલુકા પોલીસ
જુનાગઢ તા.21.3.2020 જુગાર નો ગણનાપાત્ર કેશ શોધી પાડતી જુનાગઢ તાલુકા પોલીસ જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી માનિદર પ્રતાપસિંહ પવાર સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામા દારૂ તથા જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા કડક સુચના થઇ આવેલ હોય જે અન્વયે જુનાગઢ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.જી.જાડેજા સાહેબનાઓની સુચના મુજબ જુનાગઢ […]
જૂનાગઢ તા.21.3.2020 ખૂન ના આરોપી ઓને ચોટીલા ધર્મશાળા ખાતે થી પોલીસે ઝડપી પડ્યા
જૂનાગઢ તા.21.3.2020 ખૂન ના આરોપી ઓને ચોટીલા ધર્મશાળા ખાતે થી પોલીસે ઝડપી પડ્યા જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ શહેરમાં કોઠારિયા મેઈન રોડ ઉપર બાલાજી પાર્કમાં રહેતા મનોજભાઈ સિમેજીયા સોનીના ખુન બાબતે મરણજનાર મનોજભાઈ સિમેજિયાના પુત્ર રજનીકાંત મનોજભાઈ સીમેજીયા સોની ઉવ. 24 રહે. બાલાજી પાર્ક, કોઠારિયા મેઈન રોડ, રાજકોટ દ્વારા આરોપીઓ પોતાની માતા વર્ષાબેન […]