Uncategorized

અમેરિકા / ભારતીય મૂળના રાજા કૃષ્ણમૂર્તિએ પ્રાઈમરી ચૂંટણીમાં જીત મેળવી, તેમણે કહ્યું- કોરોનાથી અમેરિકાને બચાવવું તે મારો પ્રથમ લક્ષ્ય

, ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ ઈલિનોય પ્રાંતમાંથી ડેમોક્રેટીક પાર્ટીના પ્રાઈમરી ઈલેક્શન જીતી ગયા છે. તેમને 80 ટકા મત મળ્યા છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ માટે હવે તેમની ઉમેદવારી લગભગ નક્કી છે. કૃષ્ણમૂર્તિના નજીકના હરીફ વિલિયમ ઓલ્સનને માંડ 13 ટકા મત મળ્યા હતા. જીત બાદ પોતાના સમર્થકોને મોકલેલા ઈમેલમાં તેમણે કહ્યું છે કે ફરી વખત ચૂંટણી […]

Uncategorized

રાષ્ટ્ર હિત માટે લીધેલા નિર્ણય બદલ સંતો એ ધારાસભ્ય ડેર ને આશીર્વાદ રૂપી શુભેચ્છાઓ પાઠવી

રાજુલા. મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર-રાજુલા અને વૃંદાવન બાગ-રામપરા ના સેવાર્થે, વિશ્વવંદનીય સંત શ્રી પૂજ્ય મોરારીબાપુ ની રામ કથા નું આયોજન થયેલ જેમાં 3 દિવસ ના કથા શ્રવણ પછી વિશ્વની મહામારી કોરોના વાયરસ ના કારણે રાષ્ટ્રહિત માટે કથા ને વિરામ અપાયો હતો ત્યારે આજરોજ કથા સ્થળ પર સતાધાર મંદિર ના મહંત શ્રી પૂજ્ય ગોવિંદરામ બાપુ તેમજ […]

Uncategorized

રાજ્યસભાના સાંસદ : CJI રંજન ગોગાઈના શપથ

ન્યાયમુર્તિ રંજન ગોગોઈ એ ભારતીય સર્વોચ્ચ ન્યાયાલયના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયધીશ છે. પહેલાં, તેઓ પંજાબ અને હરિયાણા વડી અદાલતના મુખ્ય ન્યાયધીશ હતા. તેમના પિતા કેશબ ચંદ્ર ગોગોઈ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી આસામ રાજ્યના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. 👉🏻 રંજન ગોગોઈ પ્રથમ એવા CJI છે કે જેમના પિતા મુખ્યમંત્રી હોય. 👉🏻પૂર્વોત્તર રાજ્યમાંથી આવતા પ્રથમ CJI […]

Uncategorized

નીચેના મુદ્દાઓની જાહેર જનતામાં બહોળી પ્રસિદ્ધિ અનિવાર્ય છે*

*નીચેના મુદ્દાઓની જાહેર જનતામાં બહોળી પ્રસિદ્ધિ અનિવાર્ય છે* દૂધ કે દૂધની બનાવટની ચીજવસ્તુઓ, કરિયાણાની ચીજવસ્તુઓ, શાકભાજી, ફળોના વેચાણ પર કોઈ પ્રતિબંધ નથી મેડિકલ સ્ટોર પર પણ કોઈ પ્રતિબંધ નથી ભારત સરકારે જાહેર કર્યું છે એ મુજબ ઈંડા, મચ્છી કે ચિકન જેવા માંસાહારને કોરોના વાયરસના સંક્રમણને કોઈ સીધો સંબંધ ન હોવાથી કોઈ પ્રતિબંધ નથી

Uncategorized

જયારે સમગ્ર વિશ્વ માં કોરોનો વાઇરસ હાહાકાર મચાવે છે ત્યારે તેનાથી બચવા માટે જામજોધપુર એસ ટી

જયારે સમગ્ર વિશ્વ માં કોરોનો વાઇરસ હાહાકાર મચાવે છે ત્યારે તેનાથી બચવા માટે જામજોધપુર એસ ટી ડેપો ખાતે સમગ્ર ડેપો ના ડ્રાયવર , કંડ કટર તેમજ સ્ટાફ માટે માસ્ક ની વ્યવસ્થા ના દાતા શ્રી ચીમનભાઈ ધરમસી ભાઈ સાપરિયા ( પુવૅકેબીનેટ મંત્રી ગુજરાત રાજ્ય ) દ્વારા કરાવી આપીને એક માનવતા નું ઉદાહરણ પૂરું પાડેલ તેમજ પ્રજામાં […]

Uncategorized

અગત્યનું* *મોડી સાંજે આરોગ્યના અધિકારીઓ સાથે જિલ્લા કલેકટરશ્રીએ બેઠક યોજી*

*અગત્યનું* *મોડી સાંજે આરોગ્યના અધિકારીઓ સાથે જિલ્લા કલેકટરશ્રીએ બેઠક યોજી* ઈ ધરા અને જન સેવા કેન્દ્ર આવતીકાલથી બંધ રહેશે ખાણી પીણી ના સ્ટોલ્સ, રેસ્ટોરન્ટ, ચાની લારી, સોડા શોપ સહિત તમામ દુકાનો બંધ કરાશે પાન-માવાના ગલ્લા બંધ : રેસ્ટોરન્ટ/ ઢાબા જેવા સ્થળે વેચવાની મનાઈ, પાર્સલ સેવા અથવા હોમ ડિલિવરી આપી શકાશે ચાવંડ અને કોટડાપીઠા ખાતે સુરતથી […]

Uncategorized

જૂનાગઢ તા.20.3.2020 જનતા કરફયુ માટે સોરઠ સજ્જ જનતા કરફયુનો વડાપ્રધાનશ્રીનો સાદ ઝિલશે સોરઠવાસીઓ

જૂનાગઢ તા.20.3.2020 જનતા કરફયુ માટે સોરઠ સજ્જ જનતા કરફયુનો વડાપ્રધાનશ્રીનો સાદ ઝિલશે સોરઠવાસીઓ સોરઠવાસીઓ રવિવારે સવારે ૭ થી સાંજના ૯ કલાક સુધી પાળસે જનતા કરફયુ કોરોનાની મહામારીએ જૂનાગઢ જિલ્લાના ઝાંપે અર્થાત રાજકોટમાં દેખા દીધા છે, ત્યારે તેની સામે લડવા માટે સંયમ અને સંકલ્પની જરૂર છે. આ સંયમ અને સંકલ્પ એટલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનતા કરફયુ […]

Uncategorized

જૂનાગઢ તા.20.3.2020 તા.૨૨ માર્ચના જનતા કરફ્યુ અન્વયે બસની તમામ ટ્રીપ રદ જૂનાગઢ તા.૨૨ માર્ચના જનતા કરફ્યુનું એલાન

જૂનાગઢ તા.20.3.2020 તા.૨૨ માર્ચના જનતા કરફ્યુ અન્વયે બસની તમામ ટ્રીપ રદ જૂનાગઢ તા.૨૨ માર્ચના જનતા કરફ્યુનું એલાન સરકાર દ્વારા કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે તા ૨૨ની બસની તમામ ટ્રીપો રદ કરવામાં આવશે. કોરોના વાઇરસ સંદર્ભે મુસાફરોની સલામતીને ઘ્યાને લઇ જૂનાગઢ એસટી વિભાગ દ્વારા સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જે મુજબ તા.૨૨ના રોજ જૂનાગઢ એસટી ડેપો […]

Uncategorized

જૂનાગઢ તા.20.3.2020 જૂનાગઢ એસ ટી. વિભાગમાં એપ્રેન્ટિસોની ભરતીના ફોર્મ વિતરણ હાલ મોકૂફ રહેશે

જૂનાગઢ તા.20.3.2020 જૂનાગઢ એસ ટી. વિભાગમાં એપ્રેન્ટિસોની ભરતીના ફોર્મ વિતરણ હાલ મોકૂફ રહેશે જૂનાગઢ એસ.ટી. વિભાગ હેઠળના વિવિધ ડેપો અને વિભાગોમાં એપ્રેન્ટિસોની ભરતીના ફોર્મ વિતરણ તા.૨૩/૩/૨૦૨૦ થી તા.૨૭/૩/૨૦૨૦ રાખવામાં આવેલ હતા.જે હાલ કોરોના વાઈરસના કારણે સાવચેતીના ભાગરૂપે હાલ પૂરતુ સ્થગીત રાખવામાં આવેલ છે.ભરતી અંગેની આગામી તારીખો નક્કી થયે જાણ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ […]

Uncategorized

જૂનાગઢ તા.20.3.2020 અખબારીયાદી તા.૧૯/૦૩/૨૦૨૦ એ.ટી.આર એરક્રાફટ૭૨સીટરTru

જૂનાગઢ તા.20.3.2020 અખબારીયાદી તા.૧૯/૦૩/૨૦૨૦ એ.ટી.આર એરક્રાફટ૭૨સીટરTrujetઅમદાવાદથીકેશોદ વિમાન સેવાનો તા.૨૯મી માર્ચ ૨૦૨૦ થી પ્રારંભ થનાર હતો જે કોરોના વાઈરસના સાવચેતીના ભાગરૂપે મોકૂફ રાખવાનો નિર્ણયલેવાયો કોરોના વાઈરસ સંદર્ભેકેન્દ્રસરકારે જાહેર કરેલ એડવાઈઝરીને અનુસરીનેપ્રજા હિત માટેનિર્ણય : પ્રવાસન મંત્રી જવાહર ચાવડા આ વિમાની સેવાની પ્રારંભનીઆગામીતારીખ ૧-એપ્રિલ પછી જાહેર કરવામાં આવશે જુનાગઢ જીલ્લાના માણાવદર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી અને પ્રવાસન […]