Uncategorized

જૂનાગઢ તા.20.3.2020 ભેંસાણ તાલુકાના ચુડા ગામે કરિયાણા દુકાનમાં ચોરી કરનાર આરોપીઓને ઝડપી પડ્યા

જૂનાગઢ તા.20.3.2020 ભેંસાણ તાલુકાના ચુડા ગામે કરિયાણા દુકાનમાં ચોરી કરનાર આરોપીઓને ઝડપી પડ્યા જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ચુડા ગામે રહેતા અને ગામમાં જ કરિયાણા તથા પાન બીડી ની દુકાન ચલાવી, વેપાર કરતા ફરિયાદી રજનીભાઇ વશરામભાઇ ગજેરા ની *દુકાનમાં પાછળની દીવાલમાં બાકોરું પાડી, પ્રવેશ કરી, રોકડ રકમ રૂ. 12,000/- તથા તમાકુ, સોપારી વિગેરે સામાન મળી, કુલ […]

Uncategorized

રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું.*

*રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું.* *રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું. ૪ કરતા વધુ લોકોએ ભેગા થવા પર મુકવામાં આવ્યો પ્રતિબંધ. સભા. સરઘસ કે રેલી કરવા પર મુકવામાં આવ્યો પ્રતિબંધ. ૩૦ એપ્રિલ સુધીના સમય માટે જાહેરનાનું પ્રસિધ્ધ કરવામાં આવ્યું. જાહેરનામા ભંગ કરનાર સામે IPC કલમ.૧૮૫ તથા GP એક્ટ […]

Uncategorized

રાજકોટ શહેર દુકાનમાં થયો પ્રચંડ બ્લાસ્ટ ધડાકાનો અવાજ ૧૦કિ.મી. સુધી સંભળાયો.*

*રાજકોટ શહેર દુકાનમાં થયો પ્રચંડ બ્લાસ્ટ ધડાકાનો અવાજ ૧૦કિ.મી. સુધી સંભળાયો.* *રાજકોટ શહેર તા.૧૯.૩.૨૦૨૦ ના રોજ શાપર-વેરાવળ માં આજે વહેલી સવારે એક દુકાનમાં પ્રચંડ ધડાકો થયો હોવાની ઘટના સામે આવી હતી. ઘડાકાની સમગ્ર ઘટના (CCTV)માં કેદ થઇ હતી. ધડાકાની તીવ્રતા એટલી બધી હતી કે તેનો અવાજ અંદાજીત ૧૦ કિલોમીટર સુધી સંભળાયો હતો. ધડાકાને કારણે આજુબાજુના […]

Uncategorized

રાજકોટમાં કોરોનાના લક્ષણ દેખાતે રાત્રે દોડધામ. જંગલેશ્વરના ૧૭ ને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડયા. ઉમરાહ કરી

*રાજકોટમાં કોરોનાના લક્ષણ દેખાતે રાત્રે દોડધામ. જંગલેશ્વરના ૧૭ ને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડયા. ઉમરાહ કરી મક્કાથી આવેલ.* *રાજકોટ શહેર તા.૧૯.૩.૨૦૨૦ ના મુસ્લિમ પરિવારના ૧૭ લોકો ઉમરાહ કરીને મક્કા-સાઉદી અરેબિયાથી ૭માર્ચે પરત ફર્યા પછી એકને કોરોના જેવા આજે લક્ષણ દેખાતા સિવિલમાં ખસેડેલ છે. તેના રિપોર્ટ આવ્યા પછી બીજા રિપોર્ટ માટે પુણે મોકલ્યાનું જાણવા મળે છે. દરમિયાન […]

Uncategorized

રાજકોટ પોલીસના પેરોલ જમ્પ કરી ફરાર થયેલા ઘાતકી હત્યારા નિલય મહેતાના મામલે રાજકોટ પોલીસનો

*રાજકોટ પોલીસના પેરોલ જમ્પ કરી ફરાર થયેલા ઘાતકી હત્યારા નિલય મહેતાના મામલે રાજકોટ પોલીસનો મોટો ઘડાકો, જાણો કોની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો.* *રાજકોટ શહેર એક વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર સિરિયલ કિલર નિલેશ ઉર્ફે નિલયની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. નિલેશ નામનો આ સિરિયલ કિલરે ૬ હત્યા કરી હતી. તે બ્લેડથી હત્યાઓને અંજામ […]

Uncategorized

BAPS સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શન બંધ રહેશે…*

*BAPS સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શન બંધ રહેશે…* તાજેતરમાં પ્રસરી રહેલી કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિ અંગે સરકારશ્રીના અભિગમને લક્ષમાં લઈને, જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે, સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શન, આરતી, અભિષેક, સત્સંગ વગેરે બધું જ તા. 31-3-2020 સુધી બંધ રાખવામાં આવેલ છે. તા. 31-3-2020 બાદ પરિસ્થિતિને લક્ષમાં લઈને આગળની સૂચના આપવામાં આવશે.

Uncategorized

દાહોદ પાલિકા દ્વારા લેવાયેલા ફરાળી લોટના સેમ્પલ ફેઇલ જતાં કરાયેલા કેસમાં માત્ર ચમાસમ એડજ્યુડીકેટિંગ ઓફીસર એમ. જે.

દાહોદ પાલિકા દ્વારા લેવાયેલા ફરાળી લોટના સેમ્પલ ફેઇલ જતાં કરાયેલા કેસમાં માત્ર ચાર માસમાં એડજ્યુડીકેટિંગ ઓફીસર એમ. જે. દવેએ આપ્યો ચૂકાદો ભેળસેળવાળા લોટની ઉત્પાદક પેઢી જય શ્રી સ્વામીનારાયણ ગૃહ ઉદ્યોગને સવા લાખનો દંડ અને વિતરક, વિક્રેતાને રૂ. ૧૦-૧૦ હજારનો દંડ ફરાળી લોટના નામે ઘઉંનો લોટ ભેળવી લોકોની આસ્થા સાથે ચેડા કરનારી એક પેઢીને તેની બ્રાન્ડ […]

Uncategorized

કોરોના સંક્રમણના અટકાયતી પગલાં અંગે બેઠક યોજતા કલેકટરશ્રી આયુષ ઓક

કોરોના સંક્રમણના અટકાયતી પગલાં અંગે બેઠક યોજતા કલેકટરશ્રી આયુષ ઓક     સુરત, મુંબઈ સહિત આંતરરાજ્યમાં ચાલતી સરકારી કે ખાનગી બસોનુ સઘન ચેકીંગ બસો, ડેપો સહિતના એસ.ટી.ના મુખ્ય પરિસરોનું સેનિટાઇઝેશન કરવા આદેશ સરકારી કચેરીઓમાં સાબુ અને પાણીની વ્યવસ્થા કરવા સૂચના હોમ કોરન્ટાઇન પૂર્ણ થયેલા મુસાફરોનું રી-સ્ક્રીનિંગ કરશે ચણા, તુવેરની ખરીદી દરમિયાન માર્કેટિંગ યાર્ડ ઉપર વિશેષ […]

Uncategorized

અમરેલીના ૯૦,૦૦૦થી વધુ લોકોએ કોરોના પ્રતિરોધક ઔષધિનો લાભ લીધો

અમરેલીના ૯૦,૦૦૦થી વધુ લોકોએ કોરોના પ્રતિરોધક ઔષધિનો લાભ લીધો   ૫૨૦૯૭ લોકોએ કોરોના પ્રતિરોધક ઉકાળાનું અને ૩૭૯૬૭ લોકોએ હોમિયોપેથી દવાઓનું સેવન કર્યું આયુર્વેદિક વિભાગ દ્વારા ઉકાળા અને દવાના નિઃશુલ્ક વિતરણનો આજે ૧૯ માર્ચ છેલ્લો દિવસ અમરેલી, અમરેલી આયુર્વેદિક વિભાગ દ્વારા જિલ્લાના તમામ સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી દવાખાના ખાતે તા. ૧૪ થી ૧૯ માર્ચ એમ પાંચ […]

Uncategorized

જૂનાગઢ તા.18.3.2020 જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન ખાતે *કોરોના વાયરસનાં લક્ષણો અને તેને અટકાવવાના ઉપાયો વિશે ખાસ માહિતી* આપવામાં આવી

જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા *કોરોના વાઇરસને લઈને જિલ્લાના તમામ પોલીસ સ્ટાફને પણ એલર્ટ* કરીને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન તથા સ્ટાફને *સાવચેતીના પગલાંઓ લેવા માટે સજ્જ* કરવામાં આવેલ છે…._ જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા જૂનાગઢ પોલીસને કોરોના વાયરસ સામે લડવા માટે જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન ખાતે *કોરોના વાયરસ […]