*રાજકોટ શહેર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બન્ને રાજકોટમાં એઇમ્સના ખંઢેરી ખાતેના ખાતમુર્હુત સ્થળે હાજર રહેશે.* *રાજકોટ શહેર તા.૩૦/૧૨/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર આવતીકાલે વિજયભાઈ રૂપાણી સવારે ગાંધીનગરથી રાજકોટ પહોંચીને ૧૦ વાગ્યે એઇમ્સના ભૂમિ પૂજન સ્થળે પહોંચશે અને બપોરે ૧૨ વાગ્યા સુધી આ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ બપોરે ૨ વાગ્યે દેવભૂમિ દ્વારકા […]
Uncategorized
ભુજ : હવામાન ખાતાએ રાજ્યમાં ચાલી રહેલાં ઠંડીનાં મોજાં સામે યલો એલર્ટ આપ્યું છે ત્યારે સરહદી કચ્છમાં ઠંડી બેકાબૂ બનવા સાથે,પાકિસ્તાનની સીમાને અડકીને આવેલા
ભુજ : હવામાન ખાતાએ રાજ્યમાં ચાલી રહેલાં ઠંડીનાં મોજાં સામે યલો એલર્ટ આપ્યું છે ત્યારે સરહદી કચ્છમાં ઠંડી બેકાબૂ બનવા સાથે,પાકિસ્તાનની સીમાને અડકીને આવેલા કચ્છના અબડાસા-લખપતના વિસ્તારોમાં કેટલાક સ્થળે બરફની ચાદર છવાઈ જવા પામી હતી અને નલિયા ખાતે ન્યૂનતમ તાપમાન ૨.૭ ડિગ્રી સે.જેટલું નોંધાયું હતું. અબડાસા તાલુકાના બિટ્ટા અને તેની આસપાસના વિસ્તારોમાં કેટલાક સ્થળે રીતસરના […]
જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તળિયે પહોંચતા ૨૪ કલાકમાં ફક્ત ૮ કેસ
જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તળિયે પહોંચતા ૨૪ કલાકમાં ફક્ત ૮ કેસ નોંધાયા છે. શહેરની જી.જી.ની કોવિડ હોસ્પિટલમાં વધુ ૩ દર્દીના મોત નિપજયા છે. જામનગરમાં કોરોનાનું સંક્રમણ ઘટતા પોઝિટિવ કેસની સંખ્યા સીંગલ ડિઝિટમાં પહોંચી છે. જો કે, સોમવારે રાત્રીથી મંગળવારે સાંજ સુધીમાં જી.જી.હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર લઇ રહેલા વધુ ૩ દર્દીના મોત નિપજયા છે. જયારે મંગળવારે […]
મોટીઇસરોલ : ગુજરાત ભાજપાના મુખ્ય પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ મીડિયાને આગામી કાર્યક્રમોની માહીતિ આપતાં જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલનાં
મોટીઇસરોલ : ગુજરાત ભાજપાના મુખ્ય પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ મીડિયાને આગામી કાર્યક્રમોની માહીતિ આપતાં જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલનાં અધ્યક્ષસ્થાને ગઈકાલે પ્રદેશ ભાજપા કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે યોજાયેલ ચારે બેઠકો પૈકી એક બેઠક મુખ્ય પ્રદેશ અગ્રણીશ્રીઓ, મહામંત્રી સાથે મળી, બીજી બેઠક યુવા મોર્ચાની પ્રદેશ બેઠક, ત્રીજી બેઠકમાં દક્ષિણ-સૌરાષ્ટ ઝોન અને ચોથી બેઠક […]
જૂનાગઢ : કેશોદ તાલુકાના અગતરાય ગામે નાબાર્ડ દ્વારા પ્રશિક્ષક અને સ્વ-સહાય જૂથના સભ્યોનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ
જૂનાગઢ : કેશોદ તાલુકાના અગતરાય ગામે નાબાર્ડ દ્વારા પ્રશિક્ષક અને સ્વ-સહાય જૂથના સભ્યોનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં સ્વ-સહાય જૂથની ૭૫ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. આ બહેનોને આત્મનિર્ભર યોજના, ઇ શક્તિ, પંચસુત્ર સહિતના માર્ગદર્શન સાથે ચર્ચા કરવામાં આવી હતી. કેશોદના અગતરાય ગામે નાબાર્ડના ડીડીએમ કિરણ રાઉત, આરસેટીના દર્શન સુત્રેજા, એઆરએલએમ કેવિનભાઇ, યુકો બેન્કના […]
માણાવદરના દર્શન ચશ્મા ગૃપ દ્વારા *માણાવદરના બસ સ્ટેશનમાં સ્વચ્છતાના બેનર તથા સૂત્રો દ્રારા લોકજાગૃતિ અભિયાન*
માણાવદરના દર્શન ચશ્મા ગૃપ દ્વારા *માણાવદરના બસ સ્ટેશનમાં સ્વચ્છતાના બેનર તથા સૂત્રો દ્રારા લોકજાગૃતિ અભિયાન* વર્તમાન સમયમાં કોરોના જેવી મહામારી ને નાથવા પ્રથમ સ્વચ્છતા તરફ લક્ષ્ય આપવું જરૂરી છે. પ્રદુષણ ને કારણે પણ કોરોના વાયરસ પ્રસરી શકે છે. જો લોકો પોતે જ ગંદકી કરે તો આ રોગ વકરવાની સંભાવના અનેક ગણી વધી જાય તેમ છે […]
રાજકોટ ના કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામ ના સરપંચ રવીરાજસિંહ જાડેજા એ કરેલા કામો નંદઘર,પાણી માટે સંપો
રાજકોટ ના કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામ ના સરપંચ રવીરાજસિંહ જાડેજા એ કરેલા કામો નંદઘર,પાણી માટે સંપો રોડ સીસી, પાણી પાઈપ લાઈનો,ફરતુ પસુ દવાખાનુ તેમજ લોકાપઁણ કરેલ તેમજ ખાતમુહઁત કરવામા આવેલ જેમા હાજર રહેલ ભાજપ ના હોદેદારો સાંસદ મોહનભાઈ કુંડારીયા,ધારાસભય લાખાભાઈ સાગઠીયા,ભાનુબેન બાબરીયા,ગોપાલભાઈ જાડેજા,રવિરાજસિંહ જાડેજા,ગોવીંદભાઈ રાઠોડ,તાલુકા પૃમુખ અરવીંદ સીંધવ,જીલા મહામંત્રી મનસુખભાઈ સાંગેલા વગેરે ભાજપ ના […]
શ્રી પટેલ પ્રગતિ મંડળ વિસાવદર દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જે કોરોનાની મહામારી ના કારણે બંધ રાખવામાં આવ્યા તેમાં જોડાયેલા કન્યા પક્ષ ને કરિયાવર નું વિતરણ કરવામાં આવ્યું
શ્રી પટેલ પ્રગતિ મંડળ વિસાવદર દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જે કોરોનાની મહામારી ના કારણે બંધ રાખવામાં આવ્યા તેમાં જોડાયેલા કન્યા પક્ષ ને કરિયાવર નું વિતરણ કરવામાં આવ્યું આજરોજ સ્વામિનારાયણ ગુરુકુળ વિસાવદર ખાતેથી પટેલ પ્રગતિ મંડળ વિસાવદર તાલુકા આયોજિત દ્વિતીય સમૂહલગ્ન જે 29 3 2020 ના રોજ આયોજીત હતા પરંતુ જે સમયે […]
કાલસારી સ્વામિનારાયણ સત્સંગ મન્ડલ દ્વારા આવેદન આપવામાં આવ્યું
કાલસારી સ્વામિનારાયણ સત્સંગ મન્ડલ દ્વારા આવેદન આપવામાં આવ્યું કાલસારી સત્સંગ મન્ડલ દ્વારા ગઢડા ના સ્વામિનારાયણ મન્દિર મા ડી વાય એસ પી નકુમ દ્વારા ગોપીનાથજી મન્દિર (સ્વામિનારાયણ )મન્દિર મા ચેરમેન ની ઓફિસ મા તારીખ 1/12/2020ના રોજ સિવિલ ડ્રેસ મા આવીને આંતકવાદી જેવો વહેવાર કરીને મન્દિર ના ચેરમેન ને અભદ્ર શબ્દો બોલીને ઓફિસ મા આંતક મચાવનાર પોલીસ […]
શ્રી ગણપતિશંકર ઇચ્છારામ મજમુદાર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ* અને *અમી ચેરીટેબલ ટ્રસ્ટ*ના સયુક્ત
*પ્રેસ નોટ* પ્રતિશ્રી, *સમાચાર પ્રતિનિધિ,* *શ્રી ગણપતિશંકર ઇચ્છારામ મજમુદાર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ* અને *અમી ચેરીટેબલ ટ્રસ્ટ*ના સયુક્ત સૌજન્ય અને *ચાંલ્લા ગલી યુવક મંડળ* ના સહકાર થી સુરત માં થેલેસેમિયા, સિકલસેલ એનિમિયા અને હિમોફિલિયા થી પીડિત બાળકો માટે તા. 25મી ડિસેમ્બર ના દિવસે સમય સાંજે 3.50વાગે થી 6વાગ્યા સુધી એક આંદોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું […]






