ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ બાંટવા – આંબલીયા દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું બાંટવા – આંબલીયા ધેડ સ્વામી ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્રારા આજરોજ એક આવેદનપત્ર માણાવદર મામલતદાર ને પાઠવ્યું હતુ આ આવેદનપત્ર માં જણાવ્યું હતુ કે તાજેતરમાં ગઢડા સ્વામિનારાયણ મંદિર માં ડીવાયએસપી નકુમ દ્વારા પોલીસ ના હોદ્દા અને સતાનો દુરુપયોગ કરીને કાયદેસર ના ટ્રસ્ટીઓને બળજબરી પૂર્વક […]
Uncategorized
નવી દિલ્હી : સરકારે નવા ઘડાયેલા ત્રણ કૃષિ કાયદા મામલે બધા જ મુદ્દે તાર્કિક ઉકેલ લાવવા માટે આંદોલન કરી રહેલા ખેડૂતોના ૪૦ યુનિયનને
નવી દિલ્હી : સરકારે નવા ઘડાયેલા ત્રણ કૃષિ કાયદા મામલે બધા જ મુદ્દે તાર્કિક ઉકેલ લાવવા માટે આંદોલન કરી રહેલા ખેડૂતોના ૪૦ યુનિયનને ચર્ચા કરવા માટે ૩૦મી ડિસેમ્બરે આમંત્રણ આપ્યું છે. સપ્ટેમ્બરમાં ઘડવામાં આવેલા કાયદા રદ કરવા સહિતના પ્રસ્તાવ પર ૨૯મી ડિસેમ્બરે ચર્ચા કરવાની વાત ખેડૂતોના યુનિયનોએ ગત સપ્તાહ દરમિયાન સરકારને જણાવી હતી.કૃષિ સચિવ સંજય […]
માનનીય શંકરભાઇ ચૌધરી સાહેબના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્યશ્રી કીર્તિસિંહજી વાધેલા, ધારાસભ્યશ્રી શશીકાંત પંડ્યાજી, પ્રદેશ મંત્રી
માનનીય શંકરભાઇ ચૌધરી સાહેબના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્યશ્રી કીર્તિસિંહજી વાધેલા, ધારાસભ્યશ્રી શશીકાંત પંડ્યાજી, પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ,જિલ્લા અધ્યક્ષ ગુમાનસિંહજી ચૌહાણ વાવ રાણા શ્રી ગજેન્દ્રસિંહજીની ઉપસ્થિતિમાં ભાભર શહેરમાં ભાજપા દ્વારા પાંચ વર્ષમાં પારદર્શકતા પૂર્વક પ્રજાના હિતના કરેલા કામોના લોકાર્પણ અને ખાતમૂહત કરવામાં આવ્યા…
જૂનાગઢ : પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર બિરાજમાનમા અંબાજીની શક્તિપીઠ ખાતે
જૂનાગઢ : પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર બિરાજમાનમા અંબાજીની શક્તિપીઠ ખાતે માગશર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત જયંતિની ઉજવણીના પવિત્ર પ્રસંગમા અંબાની મહાપૂજા તથા જીર્ણોધ્ધાર કરવામાં આવેલી નૂતન યજ્ઞશાળામાં દત્ત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસદ સભ્ય શ્રી રાજેશ ચુડાસમા, જૂનાગઢના મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ, ગીરીશભાઈ કોટેચા અને અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ […]
જૂનાગઢ : કેશોદ અને માંગરોળ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના
જૂનાગઢ : કેશોદ અને માંગરોળ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામાં કેશોદના વોર્ડ નં.૨માં ૬૬ કે.વી.પાસે વાડી વિસ્તારમાં આવેલ પોપટભાઇ કરશનભાઇ ધડુકના ઘરનો વિસ્તાર, જુના વણકરવાસમાં આવેલ નારણભાઇ ભીમજીભાઇ […]
માંગરોળ તાલુકાનાં ગીજરમ ગામે રહેતાં માધુલાલ ભાગુરામ ગુર્જરને ધધા ની જૂની અદાવતમાં સીલુડી ગામે રહેતાં ગોપાલલાલ ભોમારામ ગુર્જરે
માંગરોળ તાલુકાનાં ગીજરમ ગામે રહેતાં માધુલાલ ભાગુરામ ગુર્જરને ધધા ની જૂની અદાવતમાં સીલુડી ગામે રહેતાં ગોપાલલાલ ભોમારામ ગુર્જરે માર મારતાં, આ બનાવ પ્રશ્ને માંગરોળ પોલીસ મથકે ભોગબનનારે ફરિયાદ આપતાં, પોલીસે FIR દાખલ કરી,આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. માંગરોળ તાલુકાનાં ગીજરમ ગામે રહેતાં માધુલાલ ભાગુરામ ગુર્જર તથા વાલીયા તાલુકાનાં સીલુડી ગામે રહેતાં […]
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સુખપુર ગામે રહેતા અને ખેતી કરતા ફરિયાદી ભુપતભાઇ
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સુખપુર ગામે રહેતા અને ખેતી કરતા ફરિયાદી ભુપતભાઇ પરબતભાઇ રામાણી ઉવ. 50 રહે. સુખપુર તા. વિસાવદર જી. જુનાગઢ દ્વારા આરોપીઓ (1) રવજી રાઠોડ ઉર્ફે રવિબાપુ રહે. ભઠીયા વિસ્તાર, સતાધાર રોડ, વિસાવદર, (2) લાલજીભાઇ રામજીભાઇ વાળંદ રહે. સુખપુર તા. વિસાવદર, (3) રમેશભાઈ કોળી ઉર્ફે કાળું રહે. પોઇચા તથા (4) અઘોરીબાબા ઉવ. આશરે […]
દિલ્હીમાં ચાલતા આંદોલનને સમર્થનમાં શહીદ થયેલા નાગરીકોને શ્રધ્ધાંજલિ સભાઓ યોજાઇ*
*દિલ્હીમાં ચાલતા આંદોલનને સમર્થનમાં શહીદ થયેલા નાગરીકોને શ્રધ્ધાંજલિ સભાઓ યોજાઇ* *વિસાવદર તાલુકાના ગામોમાં યોજાયેલ પ્રાથૅનાસભાઓને પ્રચંડ જનસમથૅન* તાજેતરમાં સરકારના કૃષિ વિરોધી કાયદાઓની અમલવારી સામે વિરોધમાં દિલ્હીમાં ચાલતા આંદોલનને વિવિધ ક્ષેત્રોમાં ભારે પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે સરકારના તુમાખી ભરેલ વ્યવહાર અને સતાના નશામાં ચૂર બની કિસાનોની સામે બળપ્રયોગ તેમજ કાવાદાવાની ગંદી રાજનીતિ રમત રહેલ રણકાર […]
રાજુલા એસ ટી ડેપો દ્વારા રાજુલા ભુજ એસ.ટી.સ્લીપર ચાલુ ….
ન્યૂઝ રાજુલા રાજુલા એસ ટી ડેપો દ્વારા રાજુલા ભુજ એસ.ટી.સ્લીપર ચાલુ …. રાજુલા શહેર માં વર્ષો જૂની વેપારી ની માંગણી હોવાથી તેમજ અવાર નવાર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ બકુલ વોરા ની માંગણી ને ધ્યાને અમરેલી વિભાગીય નિયામક ચારોલા ને નજરે આવતા નિયામક ચારોલા જ્યારે 31 ડિસેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે ત્યારે તેમને રાજુલા […]
રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે ગ્રામ પંચાયત ના કામોની તપાસ નો ધમધમટ શરૂ થયો….
ન્યૂઝ રાજુલા રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે ગ્રામ પંચાયત ના કામોની તપાસ નો ધમધમટ શરૂ થયો…. રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે ગ્રામ પંચાયત દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો જેને લઇ જાગૃત નાગરિક દ્વારા જે તપાસની માંગ કરાઈ હતી… ખાખબાઈ ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર ની તપાસ નો ધમધમતા શરૂ થયો હતો ગામની અંદર આવેલ સી. સી. રોડ […]




