Uncategorized

જાફરાબાદ તાલુકાના બાલા ની વાવ ગામ નજીક ગમખ્વાર અકસ્માત…..

બ્રેકિંગ ન્યુઝ અમરેલી જાફરાબાદ તાલુકાના બાલા ની વાવ ગામ નજીક ગમખ્વાર અકસ્માત….. ટ્રક ચાલકે ટુ વિલર ને ટક્કર મારતા ટુ વ્હીલ માં સવાર બે વ્યક્તિઓ સવાર હતા…. જેમાં ટ્રકચાલકે ટુવીલ અડફેટે લેતા ટ્રક નીચે કચડાઇ જતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું… બીજી વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં 108 મારફતે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા….. રીપોર્ટર :વિક્રમ સાખટ […]

Uncategorized

રાજુલા ના ધુડિયા આગરિયા નજીક શીંગ તેલ ભરેલ ટેન્કરે પલટી મારી…..

અમરેલી બ્રેકીંગ. રાજુલા ના ધુડિયા આગરિયા નજીક શીંગ તેલ ભરેલ ટેન્કરે પલટી મારી….. અમરેલી થિ રાજુલા તરફ જતી વેળા દ્રાઈવરે શીંગ તેલ ભરેલા ટેન્કર નો કાબુ ગુમાવ્યો… શીંગ તેલ ભરેલું ટેન્કર પલટી મારી જતા આસપાસ ના લોકો ના ટોળા વળ્યાં લોકો એ શીંગ તેલ લેવા બોલાવી પડા પડી.. આગરિયા સહિત ના આસપાસ ના લોકો એ […]

Uncategorized

શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ભરુચ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા

શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ભરુચ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ભરુચમાં ઘનપાઠ કાર્યક્રમ યોજાયો. જેમાં સમસ્ત ભારતમાથી ઘનપાઠી વિદ્વાનો પધાર્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી હરીશભાઈ મધુસુદનભાઈ ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ સમાજના અગ્રગણ્ય મહાનુભાવો શ્રી પ્રદીપભાઈ, શ્રી લલિતભાઈ, શ્રી દીપકભાઈ, શ્રી નવીનભાઈ, […]

Uncategorized

જામનગરમાં આંશિક રાહત બાદ રવિવારે શિયાળાએ ફરી આગવો મિજાજ દર્શાવતા લઘુતમ તાપમાન બે ડીગ્રી નીચે ગગડ્યું હતું અને

જામનગરમાં આંશિક રાહત બાદ રવિવારે શિયાળાએ ફરી આગવો મિજાજ દર્શાવતા લઘુતમ તાપમાન બે ડીગ્રી નીચે ગગડ્યું હતું અને પારો ૧૨ ડીગ્રીએ પહોંચી જતા કડકડતી ઠંડીથી જનજીવન ધ્રુજી ઉઠયું હતું. શહેરમાં રાત્રીના પગરવ સાથે જ સતત ધમધમતા માર્ગો પર ચહલ પહલ નહિવત જોવા મળી હતી. જ્યારે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના પણ હવામાન વિભાગે દર્શાવી […]

Uncategorized

નવી દિલ્હી : 28 ડિસેમ્બરથી દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં

નવી દિલ્હી : 28 ડિસેમ્બરથી દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં તીવ્ર ઠંડીની સાથે કોલ્ડ વેવ તીવ્ર વર્ગમાં આવે તેવી શક્યતા છે. આ શરદી અને નાક રક્તસ્રાવ સહિત ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. હવામાન વિભાગના વડા કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આગામી બે દિવસમાં સક્રિય પશ્ચિમી ખલેલને કારણે સોમવારે મેદાનોમાં તાપમાન વધશે. તે […]

Uncategorized

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગ્રતા જૂથોના લોકો માટે કોરોનાવાયરસ રસી નોંધણી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગ્રતા જૂથોના લોકો માટે કોરોનાવાયરસ રસી નોંધણી માટે ઓનલાઇન સુવિધા શરૂ કરવામાં આવી છે. એક અધિકારીએ આ માહિતી આપી. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ, શહેરમાં અગ્રતા જૂથોના લોકો કે જેમણે હજી સુધી આરોગ્ય કર્મચારીઓ સાથે પોતાને નોંધણી કરાવી નથી તેઓ પોતાને ઓનલાઇન નોંધણી કરાવી શકે છે. નાગરિક સંસ્થાએ આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કર્મચારીઓ, […]

Uncategorized

સાવરકુંડલા સોરાષ્ટ્ર ની મુલાકાતે પધારેલ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ સાવરકુંડલા

સાવરકુંડલા સોરાષ્ટ્ર ની મુલાકાતે પધારેલ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ સાવરકુંડલા માનવ મંદિરની પૂજ્ય ભક્તિરામબાપુ અને માનવતાના મસીહા વ્યસન મુક્તિની મુહિમ ચલાવનાર સૂફી સંત પૂજ્ય પીરે તરિક્ત દાદાબાપુ કાદરી ફાતમી સહિતના સંતોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિત વિશ્વ માંગલમ બાડોદરા આશ્રમથી સોરાષ્ટ્ર ના અનેકો સંતોની મુલાકાતો લઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં એક ૧૦૦ […]

Uncategorized

જૂનાગઢ : ગોબર મોબાઇલચીપ, ધુપબત્તી, મચ્છર ધુપબત્તી, મચ્છર કોઇલ, ગોબર દીવા, ઘન જીવામૃત, સેન્દ્રીય ખાતર સહિત ગાયના

જૂનાગઢ : ગોબર મોબાઇલચીપ, ધુપબત્તી, મચ્છર ધુપબત્તી, મચ્છર કોઇલ, ગોબર દીવા, ઘન જીવામૃત, સેન્દ્રીય ખાતર સહિત ગાયના ગોબર અને ગૌમુત્રથી ઉત્પાદીત થતી ૩૫ વસ્તુઓની ૧૧૦ જેટલા ગૌ પ્રેમીઓ હાલ જૂનાગઢ ખાતે તાલીમ મેળવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ગૌસેવા ગતિવીધી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનો જુના સ્વામીનારાયણ મંદિર ખાતે આજે રાષ્ટ્રીય કામધેનું આયોગના […]

Uncategorized

જૂનાગઢ : ઉત્તરાખંડના કાશીપુરાનો યુવાન આજે ગૌ આધારિત સ્ટાર્ટઅપ શરૂ કરી સૌ માટે માર્ગદર્શક બની રહ્યો છે. નીરજ ચૌધરી ગાયના

જૂનાગઢ : ઉત્તરાખંડના કાશીપુરાનો યુવાન આજે ગૌ આધારિત સ્ટાર્ટઅપ શરૂ કરી સૌ માટે માર્ગદર્શક બની રહ્યો છે. નીરજ ચૌધરી ગાયના ગોબરમાંથી ૩૦૫ જેટલી વિવિધ પ્રોડક્ટ આજે ઉત્પાદન કરી રહ્યો છે. ગાયના ગોબરમાંથી તેમણે ૧૦ હજાર જોડી હવાઇ ચપ્પલ બનાવ્યા છે અને આ ગોબરમાંથી બનેલા ચપ્પલ બ્લડપ્રેશરના દર્દીઓ માટે રાહતરૂપ બની રહ્યા છે. જૂનાગઢ સ્વામીનારાયણ મંદિર ખાતે […]

Uncategorized

નવી દિલ્હી. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંક એ કહ્યું હતું કે, 10 મી અને 12 ની બોર્ડની પરીક્ષાઓની તારીખ 31

નવી દિલ્હી. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંક એ કહ્યું હતું કે, 10 મી અને 12 ની બોર્ડની પરીક્ષાઓની તારીખ 31 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. તેમણે ટ્વિટ કર્યું હતું કે સીબીએસઈ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની પરીક્ષા વર્ષ 2021 માં શરૂ થશે. ત્યારે હું 31 ડિસેમ્બરે જાહેરાત કરી આ અઠવાડિયાની શરૂઆતમાં, નિશાંકે કોવિડ -19 મહામરીના સંજોગોને […]