અમરેલી. બગસરા સલગ મુખ્ય માર્ગ નું કામ ધીમીગતિએ ચાલુ અને લોકોને હાલાકી બગાસર માં પોલીસ સ્ટેશન થી કુંકાવાવ નાકા નું કામ 2 કિમિ નું છેલ્લા 6 મહિનાથી ચાલુ છે આ કામ ધીમીગતિએ ચાલે છે તેમજ ક્યારેક ચાલુ અને ક્યારેક બંધ થાય છે અને લોકો ને હાલાકી ભોગવવી પડેછે આ માર્ગ જૂનાગઢ અને અમરેલી ને જોડતો […]
Uncategorized
ગોરખ પરા ગવશાળા ની મુલાકાતે વિવી હવેલીના ટ્રસ્ટી
. ગોરખ પરા ગવશાળા ની મુલાકાતે વિવી હવેલીના ટ્રસ્ટી ગોરખ પરા નટવર પુરા ગવશાળા મા 100થી 150ગાય માતા ના કુપોષણ ને હિસાબે મર્યુંતું થયેલ છે ત્યારે ગવશાળા ના કહેવાતા ટ્રસ્ટી આભરણ ગોસ્વામી ઉર્ફ છોટુબાવા વિસાવદર મા મામલતદાર ઓફિસે અને વિસાવદર પોલીસ સ્ટેશન મા નિવેદન આપવા આવેલ ત્યારે મીડિયા સામે કસૂબોલવાનો ઇન્કાર કરેલો ત્યાર બાદ પણ […]
ધારી સિવિલ હોસ્પિટલ ખાતે તાલુકા ભાજપ અને બજરંગ ગ્રુપ દ્વારારક્તદાન કેમ્પ નું આયોજન અને શ્રદ્ધાસુમન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી જે. વી.
ધારી સિવિલ હોસ્પિટલ ખાતે તાલુકા ભાજપ અને બજરંગ ગ્રુપ દ્વારારક્તદાન કેમ્પ નું આયોજન અને શ્રદ્ધાસુમન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી જે. વી. ભાઈ કાકડિયા, હિરેનભાઈ હીરપરા, જીતુભાઇ જોષી, પરેશભાઇ પટ્ટણી, ભૂપતભાઈ વાળા, મનસુખભાઈ ભૂવા, હિતેશભાઇ જોશી, દુર્ગેશ ઢોલરિયા, મયૂર જોશી, ભરત મકવાણા, ગોવિંદભાઈ પરમાર, ભરત પરમાર, જીગ્નેશગીરી ગોસાઈ, મૂકેશ રૂપારેલીયા, કેતન સોની, કમળાબેન […]
અમરેલી જિલ્લાની જનતાના સહકાર અને તંત્રના પ્રયાસથી જિલ્લામાં કોરોના કાબુમાં. જિલ્લા માં આજે 9 પોઝિટિવ કેસ સામે 9 ડિસ્ચાર્જ અમરેલી જિલ્લામા લોકોના ખૂબ સહકારથી અને તંત્રના અથાગ પ્રયત્નોથી કોરોના કાબુમાં આવતો જાય છે જિલ્લામાં પોઝિટિવ કેસો સતત ઘટતા જોવા મળી રહ્યા છે. આજે 9 પોઝિટિવ કેસ નોંધાયા તો સામે રિકવરી રેટમાં પણ સતત સુધારો જોવા મળી રહ્યો છે. સારવાર લઈ રહેલા દર્દીઓ નો કુલ સંખ્યા 100થી નીચે ગઈ છે. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુ માં લેવા સતત પ્રયત્નો કરી રહ્યું છે તેમાં લોકો અત્યારે માસ્ક પહેરીને સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરીને સહકાર આપવા અપીલ છે. યાદ રહે અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન છે. આજ તા. 27 ડિસેમ્બર ના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 84 દર્દીઓ છે. આજે 9 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 40 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3685 પર પહોંચ્યો.
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય નાઓએ અમરેલી જીલ્લામા ચોરી છુપીથી જુગાર રમતા હોય અને આ જુગાર રમવાની પ્રવૃતીથી ઘણા પરીવારો આર્થીક નુકશાની ભોગવતા હોય તો આ જુગારની બર્દીને સમાજ માથી દુર કરવા તમામને કામગીરી કરવા સુચના આપેલ હોય જે અંગે નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચોધરી સાવરકુંડલા વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર *આર.એમ.ઝાલા* […]
બહુચરાજી અથવા બેચરાજી ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા
બહુચરાજી અથવા બેચરાજી ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું છે, અને તે બહુચરાજી તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં આવેલુ બહુચરાજી માતાનુ મંદિર ખુબ પ્રખ્યાત છે, જ્યાં ચૈત્રી પૂનમનો બહુ મોટો મેળો ભરાય છે. પરંતુ કોરોના મહામારીના કારણે બહુચરાજી મંદિર સહિત અનેક મંદિરોની હાલત કફોડી બની છે. મહેસાણા જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ […]
વાજપેયીજીની જન્મ જયંતી નિમિત્તે અમરેલી ભાજપ સંગઠન દ્વારા શેલણા ગ્રામ પંચાયત ખાતે ત્રિવિધ કાર્યક્રમ
વાજપેયીજીની જન્મ જયંતી નિમિત્તે અમરેલી ભાજપ સંગઠન દ્વારા શેલણા ગ્રામ પંચાયત ખાતે ત્રિવિધ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાના માર્ગદર્શક પથ દર્શક અને પ્રેરણાના સ્રોત પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ તેમજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ખેડૂતોને સંબોધન તેમજ બુથ પ્રમુખ આ કાર્યક્રમ માં ઉપસ્થિત સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય શ્રી […]
આજે લાખણી મુઆજેકામે ભારતીય વિદ્યાર્થી પરિષદના નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે વિદ્યાર્થી હિતો માટે સારું કાર્ય કરવા માટે
આજે લાખણી મુઆજેકામે ભારતીય વિદ્યાર્થી પરિષદના નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે વિદ્યાર્થી હિતો માટે સારું કાર્ય કરવા માટે હંમેશા આગળ રહે તેવા હેતુથી નવી બોડી બનાવવામાં આવી છે જેમાં તાલુકા અધ્યક્ષ તરીકે તરીકે સંદીપ ભાઇ પ્રજાપતિ અને તાલુકાના ઉપાધ્યક્ષ તરીકે હેતલબા વાઘેલા તેમજ તાલુકા મંત્રી તરીકે વાઘેલા ઈન્દ્રસિહની નિમણુંક કરવામાં આવી હતી. અખિલ ભારતીય […]
ધનાળા ગામે પાંચ ખુટિયાને અજાણ્યા શખ્સો દ્વારા ઝેરી પદાર્થ પીવડાવીને મોત નિપજાવતા જીવદયા પ્રેમીઓમાં રોષ
ધનાળા ગામે પાંચ ખુટિયાને અજાણ્યા શખ્સો દ્વારા ઝેરી પદાર્થ પીવડાવીને મોત નિપજાવતા જીવદયા પ્રેમીઓમાં રોષ હળવદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી ખુટીયો અને અબોલ જીવોને શિક્ષણ હથિયાર વડે હુમલા અને એસિડ બનાવો વધતા જાય છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના નવા ધનાળા ગામ બન્યો હતો કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ૫૦૦ થી આવો ને ઝેરી […]
ભાવ પુર્વક શ્રધ્ધાંજલી :- – અમરેલીના બગસરા નિવાસી હાજી સુલતાનભાઈ હુસેનભાઇ સૈયદ જમાદાર)ના ધર્મ પત્ની રસીદાબેન નુ તારીખ:- 27/12/2020 ને રવિવારના રોજ
-: ભાવ પુર્વક શ્રધ્ધાંજલી :- – અમરેલીના બગસરા નિવાસી હાજી સુલતાનભાઈ હુસેનભાઇ સૈયદ જમાદાર)ના ધર્મ પત્ની રસીદાબેન નુ તારીખ:- 27/12/2020 ને રવિવારના રોજ દુ :ખદ અવસાન થયું છે જેઓ ફિરોજભાઈ સયૈદ અને યુનુસભાઇ સયૈદ રિયલ ટ્રાવેલ્સવાળાના માતૃશ્રી મૃત્યુ પામેલ છે -: બેસણું:- તારીખ 28/ 12/ 2020 ને સોમવારના રોજ બપોરે 4 થી 6 અમારા નિવાસસ્થાને […]
રાજકોટ ના શાપર વેરાવળ માં રીઢો ગુનેગાર દેશી તમંચા સાથે ઝડપાયો. 26/12/2020 . શાપર વેરાવળ પોલીસ સ્ટેસન ના
રાજકોટ ના શાપર વેરાવળ માં રીઢો ગુનેગાર દેશી તમંચા સાથે ઝડપાયો. 26/12/2020 . શાપર વેરાવળ પોલીસ સ્ટેસન ના પી.એસ.આઈ.કુલદીપસિંહ ગોહિલ ની સરાહનીય કામગીરી શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ના પો.હે.કો.આર.વી.બકોત્રા પો.કો.માવજી ભાઈ ડાંગર..રવુ ભા ગીડા…નરેશ ભાઈ લીબોલા એમ બધા પોટ્રોલીંગ માં હતા તે દરમિયાન પો.સબ.ઇન્સ. કુલદીપસિંહ ગોહીલ સાહેબ નાઓને હકીકત મળતા શાપર ના ગંગા ફોર્જિંગ ની […]





