Uncategorized

અમરેલી: વડિયાના નાજાપુર ગામે ખેડૂત ટ્રેક્ટર સહિત ખેડૂત કુવામાં પડી જતા ફાયર દ્વારા બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી .

બ્રેકીંગ… – અમરેલી: વડિયાના નાજાપુર ગામે ખેડૂત ટ્રેક્ટર સહિત ખેડૂત કુવામાં પડી જતા ફાયર દ્વારા બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી .. – વડિયા તાલુકાના નાજાપુર ગામે ખેડૂત કેશુભાઈ ભીમજીભાઇ પટોળીયા ટ્રેક્ટર સાથે કુવામાં ખાબકતાં ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી ગયેલ.. – નાજાપુર ગામે ખેડૂત પોતાની વાડીએ કામ કરી રહ્યા છે તેવા સમયે અકસ્માતે ટ્રેકટર સાથે […]

Uncategorized

અમરેલી વડિયા આજે નર્મદા નું પાણી સુરવો ડેમ માં છોડવામાં આવ્યું….

બ્રેકીંગ અમરેલી વડિયા આજે નર્મદા નું પાણી સુરવો ડેમ માં છોડવામાં આવ્યું…. હાલ સુરવોડેમ માં 5 ફૂટ પાણી છે…. ધરતી પુત્રો માટે ખૂબ સારા સમાચાર…. ખેડૂતો ને ઉનાળા ની મોસમ માં પાણી આવતા ઉનાળુ વાવેતર કરી શકશે…. રામપુર મુકામે થી નર્મદાની લાઇન સુરવો નદી માં હોઈ તેને ખુલ્લી મુકવામાં આવી…. આ નર્મદાનું પાણી રામપુર તોરી […]

Uncategorized

અમે બહુ કામ કરીએ છીએ’ એવો ઢોંગ સરકાર કેમ કરે છે?* લોકોની લાગણી સાથે ખિલવાડ ન કરે અને ગુજરાતની પ્રજાના ઘાઉ ઉપર નમક નાખવાનું કામ ન કરે ધારાસભ્ય વિરજીભા tvઇ ઠુંમર

‘અમે બહુ કામ કરીએ છીએ’ એવો ઢોંગ સરકાર કેમ કરે છે?* લોકોની લાગણી સાથે ખિલવાડ ન કરે અને ગુજરાતની પ્રજાના ઘાઉ ઉપર નમક નાખવાનું કામ ન કરે ધારાસભ્ય વિરજીભા tvઇ ઠુંમર ગુજરાત સરકારે અખબારોમાં 14 એપ્રિલ 2021 ના રોજ અડધા પાનાની જાહેરખબર આપી છે. શીર્ષક છે : ‘મળે જો સૌનો સાથ, તો આપીશું કોરોનાને મ્હાત’ […]

Uncategorized

ચિતલ , વડીયા , કુકાવાવ સહિત સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રાથમિક કોવિડ કેર કેન્દ્રો ઓક્સીજન , વેન્ટીલેટરની સુવિધા સાથે તાત્કાલિક શરૂ કરાવવાની માંગ કર્તા વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણી

જયભારત સહ જણાવવાનું કે , આપણા ગુજરાત રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના કારણે કોરોનાની સ્થિતિ બેકાબુ બની ગઈ છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ અતિશય વધી ગયું છે . અમદાવાદ , સુરત , વડોદરા , રાજકોટ સહિત નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે . કોરોનાના કારણે આજે તમામ જિલ્લાઓમાં સરકારી […]

Uncategorized

બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની 130મી જન્મજયંતી નિમિત્તે

બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની 130મી જન્મજયંતી નિમિત્તે કુંકાવાવ મોટી આંબેડકર નગર આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરતા તાલુકા પંચાયત પ્રમુખ પતી વસંત ભાઈ સોરઠીયા માજી ચેરમેન તા પંસાયત જીવરાજભાઈ ધાધલ સંજયભાઈ સુખડીયા મહેન્દ્ર લુહાર સેજુ નિલેશ ધાધલ ભરત પ્રશાંત જોષી હીરેન મસરૂ અંગત દેવમુરારી 🙏 કોટી કોટી વંદન 🙏

Uncategorized

*ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૦ મી જન્મજયંતિ પર “લોકશાહી બચાવો” દિવસની ઉજવવાની જરૂરિયાત પર ભાર મુક્તા લાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર*

*ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૦ મી જન્મજયંતિ પર “લોકશાહી બચાવો” દિવસની ઉજવવાની જરૂરિયાત પર ભાર મુક્તા લાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર* ૧૪-મી એપ્રિલ ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ તિથિના અવસરે સાદગી પૂર્ણ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ની કાર્યાલય ખાતે ઉજવાયેલ આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમરે જણાવ્યુ હતુ કે. આ દેશમાં હાલ લોકશાહીના મૂળિયા […]

Uncategorized

બાબરા તાલુકાના ખંભાળા – કરીયાણા માર્ગ પર પાંચ કરોડ ના ખર્ચે નિર્મિત બ્રિજ નું લોકાર્પણ કરતા ધારાસભ્ય ઠુંમર

બાબરા તાલુકાના ખંભાળા – કરીયાણા માર્ગ પર પાંચ કરોડ ના ખર્ચે નિર્મિત બ્રિજ નું લોકાર્પણ કરતા ધારાસભ્ય ઠુંમર રાજ્ય સરકારમાં પાંચ કરોડ નો પુલ મંજુર કરાવી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી લોકાર્પણ થતા રાહદારીઓ રાહતની લાગણી પ્રસરી –///——-///——////————- બાબરા તાલુકાના કરીયાણા -ખંભાળા માર્ગ પર પાંચ કરોડના ખર્ચે બ્રિજ મંજુર કરાવી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરાવી […]

Uncategorized

જસદણ માં સ્વયંભૂ લોકડાઉન સફળ

બ્રેકિંગ ન્યુઝ જસદણ જસદણમાં મા આજે સોમવારે ત્રણ વાગ્યા પછી , સ્વયંભૂ બંધ પાળ્યો હતો કોરોનાની મહામારી વધી રહી છે લોકો સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી જસદણ ના વેપારીઓ ગામમાં લોકો દ્વારા આજે જસદણ ના વિવિધ વિભાગો બંધ રાખવામાં આવ્યા હતા નાની મોટી તમામ દુકાન બંધ રાખવામાં આવી હતી ગામના લોકો દ્વારા નિણર્ય કરવામાં […]

Uncategorized

હાલ મા ચાલી રહેલી મહા મારી ને ધ્યાન મા રાખી ને *શિવ એક્ટિવ* ગ્રુપ દ્વારા આજે જૂનાગઢ ખાતે ફૂડ વિતરણ નું આયોજન રાખેલ હતું.

હાલ મા ચાલી રહેલી મહા મારી ને ધ્યાન મા રાખી ને *શિવ એક્ટિવ* ગ્રુપ દ્વારા આજે જૂનાગઢ ખાતે ફૂડ વિતરણ નું આયોજન રાખેલ હતું. જેમાં જૂનાગઢ મા ગરીબ વસાહત, પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધાશ્રમ મા અસરે 200 ગરીબો ને ગરમ પફ નું વિતરણ કર્યું હતું જેમાં શિવ એક્ટિવ ગ્રુપ ના આ સરાહનીય કામ ને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહેલ […]

Uncategorized

અમરેલી જિલ્લામાં રેમડેસીવર ઈન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ કરાવવો ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના ઔષધ

અમરેલી જિલ્લામાં રેમડેસીવર ઈન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ કરાવવો ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના ઔષધ નિયમન તંત્રના કમિશનર ને પત્ર પાઠવી રજુઆત કરી પ્રદેશ ભાજપ પ્રમુખ ઈન્જેકશનનો જથ્થો સુરત માટે મંગાવી શકતા હોય તો અમરેલી જિલ્લા ને કેમ નો મળે? ધારાસભ્ય ઠુંમર –/———————————— રાજ્યમાં કોરોના કેસ વધતા રેમડેસિવરના ઈન્જેકશનની પુષ્કળ પ્રમાણમાં માંગ ઉઠવા પામી હતી દર્દીઓના સગાને સમય […]