Uncategorized

અમરેલી સીટી પોલીસ મા નોકરી કરતા બાદુરભાઈ વાળા એ કતલખાનાં બંધ કરાવી ગુન્હો દાખલ કરવેલ તે બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતાં

ન્યૂઝ અમરેલી અમરેલી સીટી પોલીસ મા નોકરી કરતા બાદુરભાઈ વાળા એ કતલખાનાં બંધ કરાવી ગુન્હો દાખલ કરવેલ તે બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતાં સાથે આપ આવાને આવા ગૌરક્ષા જીવદયા ના શુભ કાર્યો કરતા રહો તેમાં તમને ઈષ્ટદેવ ભગવાન શ્રી સુયઁનારાયણ દેવ તથા પાળીયાદ ઠાકર ખુબ ખુબ શકિત આપે અને કાઠી ક્ષત્રિય સમાજ નુ નામ […]

Uncategorized

જાગતી જ્યોત આઇ સોનબાઈ મા ના સરાકડીયા ધામ જવાનો રસ્તો નો વનવિભાગ દ્વારા ખોલી દેવા મુખ્યમંત્રી વિજયભાઇ

ન્યૂઝ રાજુલા જાગતી જ્યોત આઇ સોનબાઈ મા ના સરાકડીયા ધામ જવાનો રસ્તો નો વનવિભાગ દ્વારા ખોલી દેવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, વન મંત્રી ગણપત વસાવા ને આઇ સોનબાઈ મા ના પરીવાર અમુલ દ્વારા અપાયુ આવેદનપત્ર વિગત- જાગતી જ્યોત આઇ સોનબાઈમા ના ઈતિહાસીક મંદીર સરાકડીયા ધામ નો જસાધાર થી મંદિરે જવાનો ગેટ વનવિભાગ દ્વારા મનમાની થી બંધ […]

Uncategorized

ગૌસેવાના નામે કરોડો રૂપિયાની સરકાર પાસેથી સહાય અને ગૌમાતાઓને મોતના મુખમાં ધકેલી પલાયન*

* સ્લગ ગૌસેવાના નામે કરોડો રૂપિયાની સરકાર પાસેથી સહાય અને ગૌમાતાઓને મોતના મુખમાં ધકેલી પલાયન* વિઓ વિસાવદર તાલુકાના સરસઈ ગામે આવેલી ગૌશાળાના ટ્રસ્ટીએ સાવ નીચ કક્ષાનું કાયૅ કરેલ છે.સરકાર પાસેથી કરોડો રૂપિયાની સહાય લેવામાં પાછી પાની ના કરનાર અમદાવાદના રહેવાસી આભરણ ગોસ્વામી ઉર્ફે છોટુ બાવાની નટવરપુરા ગૌશાળા ખાતે આશરે ૧૦૦-૧૫૦ ગૌમાતાના અપમૃત્યુનો મામલો ભારે ધિક્કારની […]

Uncategorized

ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્રારા ખાંભા તાલુકા ના બે પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..

ન્યૂઝ ખાંભા ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્રારા ખાંભા તાલુકા ના બે પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.. 1- જામકા થી આંબલિયાળા તથા 2- પીપરિયા થી બેડીયા જવા ના રસ્તે વ્યવસ્થિત રીતે ચોમાસા માં ચાલી શકાય એ માટે કોઝવે માંથી પુલ બનાવવા માટે રાહદારી ઓ ની માંગ હતી જે સંદર્ભે આ બન્ને પુલ પાસ કરાવીને ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા […]

Uncategorized

રાજુલા તાલુકાના દિપડિયા ગામેઆવેલ કોઝવે પુલ નદીમાંથી પસાર થાય છે આ પુલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી

રાજુલા….. રાજુલા તાલુકાના દિપડિયા ગામેઆવેલ કોઝવે પુલ નદીમાંથી પસાર થાય છે આ પુલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી પુલ ઉપર ટ્રકે મારી પલ્ટી.. આ પુલ ને ઉપર મસ મોટા ખાડા હોવાના કારણે ગ્રામ્ય વારંવાર રજૂઆત કરી હતી કે આપણું કામ અત્યંત હલકી ગુણવત્તાવાળું મટિરીયલ વાપરીને બનાવવામાં આવ્યો છે ત્યારે આ કોઝવે ઉપર લોખંડના સળિયા પણ દેખાઈ […]

Uncategorized

વડિયા તાલુકાના તરઘરી ગામે એસટી બસ સ્ટેન્ડ બનાવવા માટે અનઅધિકૃત દબાણ હટાવાયું…. ગરીબ પરિવાર ની દુકાન 6 ફૂટનું દબાણ તંત્ર દ્વારા

અમરેલી બ્રેકીંગ…. વડિયા તાલુકાના તરઘરી ગામે એસટી બસ સ્ટેન્ડ બનાવવા માટે અનઅધિકૃત દબાણ હટાવાયું…. ગરીબ પરિવાર ની દુકાન 6 ફૂટનું દબાણ તંત્ર દ્વારા હટાવાયું…. સાંસદની ગ્રાન્ટમાંથી એસટી બસ સ્ટેન્ડ થયું છે મંજુર…. ગામની મધ્યમાં એસટી બસ સ્ટેન્ડ બનાવવા માટે 6 ફૂટનું દબાણ હટાવાયું….. દબાણ હટાવવા માટે tdo, મામલતદાર,પોલીસ સ્ટાફ ગ્રામપંચાયત સહિતની ટિમો ઉપસ્થિત રહી કરી […]

Uncategorized

સાવરકુંડલા માં શ્રી: લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર છે ની સહાય લોકો નો સહારો

સાવરકુંડલા માં શ્રી: લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર છે ની સહાય લોકો નો સહારો અનેક રોગ ની નિષ્ણાત સારવાર અને સફળ ઓપરેશન એ પણ એકદમ મફત સમગ્ર ગુજરાત મા જો સારામાં સારી સંસ્થા હોય તો તે લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર છે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ ના માર્ગદર્શન નીચે ચાલતી આ હોસ્પિટલ મા રોઝ લાખો રૂપિયાની […]

Uncategorized

આજ તા. ૨૦/૧૨/૨૦૨૦ ના રોજ રવિવાર ના દિવસે કોરોના મહામારી માં મહિલા ઓ નો રોજગાર છીનવાય ગયા છે

આજ તા. ૨૦/૧૨/૨૦૨૦ ના રોજ રવિવાર ના દિવસે કોરોના મહામારી માં મહિલા ઓ નો રોજગાર છીનવાય ગયા છે જેવામાં બ્યુટી પાર્લરો નો વ્યવસાય માં બહેનો બહાર જઈ શકતી નથી તેવા સમય માં બ્યુટીસીન ને પ્રોત્સાહન મળે અને જીવન માં આગળ વધે તેમાટે *ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકૉર્ડ માં જ્યોતિ ફાઉન્ડેશન દ્વારા online વેબીનાર નુ આયોજન […]

Uncategorized

રાજુલા તાલુકાના વાવેરા ગામે સેવા સહકારી મંડળી ખાતે મોહનબાપુ કેશુબાપુ ભારથી નુ નિવૃતિ વિદાય સમારંભ યોજાયો હતો

ન્યૂઝ રાજુલા રાજુલા તાલુકાના વાવેરા ગામે સેવા સહકારી મંડળી ખાતે મોહનબાપુ કેશુબાપુ ભારથી નુ નિવૃતિ વિદાય સમારંભ યોજાયો હતો રાજુલા તાલુકાના વાવેરા સેવા સહકારી મંડળી ખાતે મોહન બાપુ કેશું બાપુ ભારથી નું નિવૃત્તિ વિદાય સમારંભ નુ આયોજન કરવામાં આવ્યું.. જેમણે 42 વર્ષ વાવેરા સેવા સહકારી મંડળી માં મંત્રી તરીકે સેવા આપી જેમાં મંડળીના તમામ સદસ્યશ્રીઓ […]

Uncategorized

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ખજુરી ગામ થી રણુજા મંદિર સુધી ૧.૧૧ કરોડ ના ખર્ચે નોન પ્લાન રોડ નું ખાત

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ખજુરી ગામ થી રણુજા મંદિર સુધી ૧.૧૧ કરોડ ના ખર્ચે નોન પ્લાન રોડ નું ખાત મુહર્ત કરતા શ્રી પરેશભાઈ ધાનાણી નેતા વિરોધ પક્ષ ગુજરાત, શ્રી પ્રતાપભાઇ દુધાત ધારાસભ્ય સાવરકુંડલા, શ્રી ધર્મેન્દ્ર પાનસુરીયા સદસ્ય જિલ્લા પંચાયત વડીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, તાલુકા પંચાયત સભ્ય કલ્યાણભાઈ દેસાઈ, સરપંચ શ્રી ખજુરી વલ્લભભાઈ, ઉપસરપંચ […]