*પ્રેસનોટ* *ગારીયાધાર તાબેના આણંદપર ગામની સીમમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૬૬૮ (પેટી નંગ-૧૩૯) કિં.રૂ.૦૫,૦૦,૪૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ* ————————————— ✳💫 ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ *ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ* ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વયે રેન્જના તમામ પોલીસ […]
Uncategorized
બાળા ગામે યુવાનો દ્રારા મોક્ષધામ મા સફાઈ કરાઈ. વઢવાણ તાલુકાના બાળા ગામ ના યુવાનો દ્રારા સરાહનીય કાર્ય
બાળા ગામે યુવાનો દ્રારા મોક્ષધામ મા સફાઈ કરાઈ. વઢવાણ તાલુકાના બાળા ગામ ના યુવાનો દ્રારા સરાહનીય કાર્ય આરંભાયુ છે. આ ગામ મા મોક્ષધામ મા ઘણા સમય થી પડી રહેલ નકામા કચરા ની સાફસફાઈ કરી મોક્ષધામ ને સ્વચ્છ બનાવવા સફાઈ અભિયાન શરુ કર્યુ છે. આ કાર્ય મા સ્વેચ્છાએ યુવાનો જોડાયા હતા.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા સંગઠનની બેઠક યોજાઇ અને
*આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા સંગઠનની બેઠક યોજાઇ અને બેઠકમાં ઉપસ્થિત હોદ્દેદારો, આગેવાનો અને તાલુકા-શહેરના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓને સંગઠનાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું.* આ બેઠકમાં ગુજરાત રાજ્યના માન. મંત્રી-વ-જીલ્લા ઇન્ચાર્જ શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ-વ-પ્રદેશ ઈલેક્શન ઇન્ચાર્જ શ્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી […]
સાવરકુંડલા ખાતે સ્વામીશ્રી નિર્દોષાનંદજી ની ત્રીજી પુણ્યતિથિ મહોત્સવ ની ઉજવણી કરવામાં
સાવરકુંડલા ખાતે સ્વામીશ્રી નિર્દોષાનંદજી ની ત્રીજી પુણ્યતિથિ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી.- વૃક્ષારોપણ અને હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ તથા મહા રકતદાન કેમ્પ માં ૨૨૦ બોટલ રક્ત એકત્રીત કરવામાં આવ્યું.- યુટ્યુબ ના માધ્યમ થી હજારો સેવકો એ કાર્યક્રમ નિહાળ્યો.- રક્તદાતા ઓની લાઈનો લાગી. સાવરકુંડલા બ્રહ્મલીન સ્વામીશ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે પરમ પૂજ્ય સદગુરૂ સ્વામીજી ની ત્રીજી પુણ્યતિથિ […]
💐💐 આજે 19 ઓક્ટોમ્બર ખાંભા તાલુકા યુવા ભાજપ મહામન્ત્રી અને આંબલિયાળા ગામના યુવા સરપંચ ભાવેશભાઈ જાદવના સુપુત્ર આદિત્ય જાદવનો આજે જન્મદિવસ છે 💐
ખાંભા તા.19.10.2020 💐💐 આજે 19 ઓક્ટોમ્બર ખાંભા તાલુકા યુવા ભાજપ મહામન્ત્રી અને આંબલિયાળા ગામના યુવા સરપંચ ભાવેશભાઈ જાદવના સુપુત્ર આદિત્ય જાદવનો આજે જન્મદિવસ છે 💐💐 જે .2 વર્ષ પુરા કરી,3 માં વર્ષમાં પ્રવેશ કરે છે. સુરજદાદા હસતા હસતા આજે મોડા ઉગ્યા, કિરણ પર પંખીના ટહુકાઓ મીઠા ફૂટ્યા, ધરતી માએ આળસ મરડી, ઝાકળને ખંખેર્યું, ખુશ્બુથી ફુલે […]
કોટડાસાંગાણિ તાલુકાના વેરાવળ ગામ માં અંદાજે વીસેક જુપડપટી ઓ આવેલી છે તેમા પરપ્રાનતીઓ ભારત દેશના ખુણે
કોટડાસાંગાણિ તાલુકાના વેરાવળ ગામ માં અંદાજે વીસેક જુપડપટી ઓ આવેલી છે તેમા પરપ્રાનતીઓ ભારત દેશના ખુણે ખુણે થી નાગરિકો અંદાજે વિસેક વર્ષ થી પીવાના પાણી માટે આમતેમ વલખા મારી રહ્યા હતા તેવામા આ પાણી માટે નુ ભગીરથ કાર્ય ગામ ના સરપંચ શ્રી રવિરાજ સિંહ જાડેજા ના ફાળે જાય છે લાંબા સમયથી પાણી ની રાહ જોતા […]
ચરેલ ગામના સમસ્ત દલિત પરિવારો પોતાના પ્રસ્નો બાબતે તારીખ ૨૧/૧૨/૨૦૨૦ના દિવસે હિજરત કરવાનાં છે જેનો રૂટ
ચરેલ ગામના સમસ્ત દલિત પરિવારો પોતાના પ્રસ્નો બાબતે તારીખ ૨૧/૧૨/૨૦૨૦ના દિવસે હિજરત કરવાનાં છે જેનો રૂટ નીચે મુજબ છે. તારીખ :- ૨૧/૧૨/૨૦૨૦ સવારે ૯.૦૦ કલાકે ચરેલ થી પ્રસ્થાન સવારે ૧૦.૩૦ કલાકે બાલાપર બપોરે ૧૨.૦૦ કલાકે ખજૂરડા (બપોરનો ભોજન વિરામ ) સાંજે ૬.૩૦ કલાકે જામકંડોરણા થી (રાત્રી રોકાણ ) તારીખ :-૨૨/૧૨/૨૦૨૦ સવારે ૯.૦૦ કલાકે જામકંડોરણા થી […]
રાજકોટ ના સાપર વેરાવળ નાં પોલીસ મથક માં ઈસપેંકસન અને પોલીસ મથક ની અંદર નવુ બાંધકામ નુ ઉધકાટન કરવા
રાજકોટ ના સાપર વેરાવળ નાં પોલીસ મથક માં ઈસપેંકસન અને પોલીસ મથક ની અંદર નવુ બાંધકામ નુ ઉધકાટન કરવા આવેલ અધીકારી ઓ રેંજ આઈજી,ડી વાય એસ પી,એસ પી, સાપરવેરાવળ ના થાણા અધીકારી કુલદીપસિંહ ગોહીલ તથા તમામ પોલીસ જવાનો રીપોટર ભાવીનભાઈ રાણવા મો ૬૩૫૨૯૬૩૦૯૦
#VSSM સુરેન્દ્રનગર વિચરતી જાતિ પ્રમાણપત્ર દુધરેજ સરાણીયા પરિવારો ને જાતિ પ્રમાણપત્ર ફળવાયા.
#VSSM સુરેન્દ્રનગર વિચરતી જાતિ પ્રમાણપત્ર દુધરેજ સરાણીયા પરિવારો ને જાતિ પ્રમાણપત્ર ફળવાયા. સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ તાલુકાના દુધરેજ ચુના ના ભઠ્ઠા પાસે વિચરતી અને વિમુક્ત જાતિ ઓ ના સરાણીયા પરિવારો ઝુંપડા બાંધીને રહે. તેઓ ને રહેણાક અર્થે પ્લોટ મળે તે માટે જાતિ પ્રમાણપત્ર ની જરુરિયાત ઉભી થઈ. સુરેન્દ્રનગર મામલતદાર કચેરી મા અરજી કરતા આ પરિવારો […]
રાજુલા તાલુકાના ડોળીયા ગામે માધ્યમિક શાળા ના કામમાં લાખો રૃપિયા નો ભ્રષ્ટાચાર ની પોલમ પોલ ખોલી
ન્યૂઝ રાજુલા રાજુલા તાલુકાના ડોળીયા ગામે માધ્યમિક શાળા ના કામમાં લાખો રૃપિયા નો ભ્રષ્ટાચાર ની પોલમ પોલ ખોલી રાજુલા તાલુકાના ડોળીયા ગામે માધ્યમિક શાળા ના કામમાં લાખો રૃપિયા નો ભ્રષ્ટાચાર ની પોલમ પોલ ખોલતા ડોળીયા ગ્રામ પંચાયત ના સદસય સેલારાભાઈ અને હાર્દિકભાઈ ટાક દ્વારા ભ્રષ્ટાચાર ની પોલમ પોલ ખોલી રહ્યા હલકી ગુણવત્તા ના બેલા નુ […]









