હરિદ્વાર પંચ અગ્નિની અખડા ના સભાંપતિ શ્રી મુક્તાનંદબાપુ ના આશીર્વાદ થી હરિદ્વાર મા નવા ભવનનું નિર્માણ હરિદ્વાર ખાતે પાંચ અગ્નિઅખડાનું નવા ભવનનું નિર્માણ કરવામાટે સોમવારે તારીખ 14/12/2020નારોજ ગુજરાત જલાવાડ આશ્રમ ખાતે ભુમીપુજન કરવામાં આવ્યું આ પ્રસંગે અખાડાના સચિવ શ્રી મહંત સોમેસ્વરા નન્દજી બ્રહ્મચારી એ કહેલકે મહાપુરુસોના આશીર્વાદ થી આવા કાર્ય શક્ય છે અને 2021નો કુંભ […]
Uncategorized
વિસાવદર ના ખેડૂતો ને ખેડૂત પ્રમાણપત્ર તાત્કાલિક આપવા ટિમ ગબર ના વિજય હિરપરા તેમજ કે એચ ગજેરા દ્વારા તાલાલા મામલતદાર ને આવેદન આપવામાં આવ્યું
વિસાવદર ના ખેડૂતો ને ખેડૂત પ્રમાણપત્ર તાત્કાલિક આપવા ટિમ ગબર ના વિજય હિરપરા તેમજ કે એચ ગજેરા દ્વારા તાલાલા મામલતદાર ને આવેદન આપવામાં આવ્યું વિસાવદર નાયબ કલેકટર ખાતેદાર પ્રમાણપત્ર સમય મર્યાદામાં ના આપી સરકારની ઓનલાઈન ડીઝીટલ ફેસલેસ કામગીરી અને નીતિ નિયમો મુકયા નેવે… ટીમ ગબ્બર મેદાને વિસાવદર – સરકાર દ્વારા ખેડૂતો પાસે 2000/- રૂપિયા લઈ […]
*ચેતન ભાઈને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ** 💐 (શુભેચ્છા પાઠવવા માટે મોબાઇલ નંબર 9904088617)
💐 *ચેતન ભાઈને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ** 💐 (શુભેચ્છા પાઠવવા માટે મોબાઇલ નંબર 9904088617) રાજગોર બ્રહ્મણ સમાજનાં સેવા પ્રિય તથા કર્મનિષ્ઠ વ્યક્તિત્વ અને રાજગોર કાઠી ઓલ ઈન્ડિયા ગ્રુપના એડમીન શ્રી ચેતનભાઈ જોશી નો આજે જન્મદિવસ છે. ચેતનભાઈ એટ્લે એવું વ્યક્તિત્વ કે જેમનાં વિશે લખવા બેસીએ તો ઘણું બધું લખી શકાય. જ્ઞાતિ પ્રત્યે એમનો પ્રેમ […]
પત્રકાર સાથે પોલીસકર્મી દ્વારા કરાયેલા ગેરવર્તન બાબતે માંગરોળ પત્રકાર સંઘ દ્વારા DYSP ને આપવામાં આવ્યું આવેદન
માંગરોળ તા.16.12.2020 પત્રકાર સાથે પોલીસકર્મી દ્વારા કરાયેલા ગેરવર્તન બાબતે માંગરોળ પત્રકાર સંઘ દ્વારા DYSP ને આપવામાં આવ્યું આવેદન જૂનાગઢ જિલ્લાના માંગરોળના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયાકર્મીઓએ આવેદન પાઠવી જણાવ્યું હતું કે ગત તા.૧૦ના રોજ શહેરમાં અનેક સામાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અને સ્થાનિક પોલીસની કામગીરીમાં અવારનવાર મદદરૂપ બનતા પત્રકાર એવા નિતિનભાઈ પરમાર કે જેઓ તેમના પરિવાર સાથે […]
લાઠી તાલુકાના શેખપીપળીયાનો આઠ કિલોમીટરનો માર્ગ મંજુર કરાવતા ધારાસભ્ય ઠુંમર પોણા બે કરોડના ખર્ચે માર્ગ મંજુર કરાવી ખાત મુરત કર્તા ગ્રામલોકોમાં આનંદની લાગણી પ્રસરી
લાઠી તાલુકાના શેખપીપળીયાનો આઠ કિલોમીટરનો માર્ગ મંજુર કરાવતા ધારાસભ્ય ઠુંમર પોણા બે કરોડના ખર્ચે માર્ગ મંજુર કરાવી ખાત મુરત કર્તા ગ્રામલોકોમાં આનંદની લાગણી પ્રસરી –//////——————————– લાઠી થી શેખપીપળીયાનો આઠ કિલોમીટરનો માર્ગ વર્ષોથી બિસમાર હાલતમાં હતો જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડતી હતી અહીંથી લાઠી સુધી નિયમિત લોકો અપડાઉન કરતા હોય […]
અમરેલી જિલ્લાનું બગસરા તાલુકાનું જુનાવાઘણીયા ભીડભંજન મહાદેવ ના સાનિધ્યમાં કાર્તિક અમાવસ્યાના દિને કુંકાવાવ
અમરેલી જિલ્લાનું બગસરા તાલુકાનું જુનાવાઘણીયા ભીડભંજન મહાદેવ ના સાનિધ્યમાં કાર્તિક અમાવસ્યાના દિને કુંકાવાવ સોની પરિવાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા બ્રહ્મચોર્યાસી યોજાઈ. માસ્ક અને સેનીટાઇઝર થી સ્વાગત કરેલ નિયમોના પાલન સાથે કુંકાવાવના પરજીયા સોની શ્રી દિપકભાઈ શિવલાલ સોની પરિવાર દ્વારા વાઘણીયા ના ભીડભંજન મહાદેવ ના સાનિધ્યમાં કાર્તિકી અમાવસ્યાના દિવસે બ્રહ્મચોર્યાસી ભાવપૂર્વક નું ભાવપૂર્વક આયોજન કરવામાં […]
કુંકાવાવ તાલુકા માં ભાજપ પ્રમુખ દ્વવારા પેજ પ્રમુખ ની કામગીરી માટે કાર્યકર્તાઓની મિટિંગ મળી
કુંકાવાવ તાલુકા માં ભાજપ પ્રમુખ દ્વવારા પેજ પ્રમુખ ની કામગીરી માટે કાર્યકર્તાઓની મિટિંગ મળી રણુજાધામ ખાતે તાલુકા ના તમામ ગામના આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા પ્રમુખ ગોપાલ અંટાળા અને મહા મંત્રી શૈલેષ ઠુંમ્મર અને રમેશ સાકરીયા સક્રિય બન્યા. વડિયા ગુજરાત માં ભાજપ ના નવા પ્રદેશ પ્રમુખ નિમાયા બાદ જિલ્લા ના માળખા ને મજબૂત બનવવા જિલ્લા […]
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ છેલ્લી તક તારીખ 13 12 2020 રવિવારે સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી છે મતદાર સુધારણા કાર્યક્રમ સામાજિક કાર્યકર
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ છેલ્લી તક તારીખ 13 12 2020 રવિવારે સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી છે મતદાર સુધારણા કાર્યક્રમ સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી ની આગેવાનીમા માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. રાજ્યની સાથે અમદાવાદ શહેરમાં હાલ મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યા છે નામ સુધારવા કે અન્ય ભૂલ સુધારણા માટે મતદારોને છેલ્લી તક આપવામાં આવી […]
અમરેલી જિલ્લા ના છેવાડા ના ગામે કાર્યકર્તા સાથે મુલાકાત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા
અમરેલી જિલ્લા ના છેવાડા ના ગામે કાર્યકર્તા સાથે મુલાકાત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા કાર્યકર્તા ના લગ્ન ના આમંત્રણ ને માન આપી છેવાડા ના ગામે હાજરી આપતા જોવા મળ્યા વડિયા અમરેલી જિલ્લા ભાજપ ના સંગઠન માળખામાં ફેરફાર બાદ નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ તરીકે યુવા ચહેરો એવા કૌશિક વેકરીયા ની નિમણુંક કરાઈ છે. તેમના હકારાત્મક […]
વડિયા માં જૈન દંપતીની 51મી લગ્ન જીવનની વર્ષગાંઠે સ્નેહલ બ્રીઝના ખૂણે પાણીના પરબ નું ખાતમુર્હત
વડિયા માં જૈન દંપતીની 51મી લગ્ન જીવનની વર્ષગાંઠે સ્નેહલ બ્રીઝના ખૂણે પાણીના પરબ નું ખાતમુર્હત સરપંચ દંપતીના પ્રયાસો થી વતનપ્રેમીઓ સામે આવી વડિયા ના વિકાસ માં ભાગીદાર બને છે. વડિયા માં કોલેજના શિક્ષણ ની સુવિધા ઉભી કરવા તમામ મદદ કરવા ની ખાત્રી અપાઈ. વડિયા સુરવો નદીના કિનારે આવેલા અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક […]










