આગામી ૧૨ થી ૧૮ ડિસેમ્બર દરમિયાન જિલ્લાકક્ષાની ગાયન સ્પર્ધાનું આયોજન ૨૬ ડિસેમ્બરના રાજ્યકક્ષાની ગાયન સ્પર્ધા યોજાશે* અમરેલી, તા. ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૧/૧૦/૨૦૨૦નાં રોજ ગુજરાતનાં યુવાધનને યોગ તથા શારીરિક સશકત બનાવવાનાં હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીનાં વપરાશ સાથેનાં અભિગમથી “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ”નાં અભિયાનની નવતર પહેલ કરી છે. હાલનાં કોરોના મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટસ એપ, […]
Uncategorized
૧-૧-૨૦૨૧ ની લાયકાત પ્રમાણે ૧૮-૧૯ વયજુથના નવા મતદારોને નામ નોંધાવવા જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકની અપીલ*
*૧-૧-૨૦૨૧ ની લાયકાત પ્રમાણે ૧૮-૧૯ વયજુથના નવા મતદારોને નામ નોંધાવવા જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકની અપીલ* *૧૩ ડિસેમ્બર રવિવારના રોજ ખાસ ઝુંબેશ અંતર્ગત નજીકના મતદાન મથકો પર સુધારા વધારા કરી શકાશે* *મતદાર યાદીને ક્ષતિરહિત બનાવવા મતદારોના સહયોગનો અનુરોધ* *મતદારો www.nvsp.in અને www.ceo.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી શકશે* અમરેલી, તા: ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ ભારતના ચૂંટણી પંચ […]
૧-૧-૨૦૨૧ ની લાયકાત પ્રમાણે ૧૮-૧૯ વયજુથના નવા મતદારોને નામ નોંધાવવા જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકની અપીલ
૧-૧-૨૦૨૧ ની લાયકાત પ્રમાણે ૧૮-૧૯ વયજુથના નવા મતદારોને નામ નોંધાવવા જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકની અપીલ ૧૩ ડિસેમ્બર રવિવારના રોજ ખાસ ઝુંબેશ અંતર્ગત નજીકના મતદાન મથકો પર સુધારા વધારા કરી શકાશે મતદાર યાદીને ક્ષતિરહિત બનાવવા મતદારોના સહયોગનો અનુરોધ મતદારો www.nvsp.in અને www.ceo.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી શકશે અમરેલી, તા: ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ ભારતના ચૂંટણી પંચ […]
અમરેલી જીલ્લા રેલવે ને લગતા વિવિધ પ્રશ્નો કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સાહેબ દ્વારા
અમરેલી જીલ્લા રેલવે ને લગતા વિવિધ પ્રશ્નો કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સાહેબ દ્વારા મંગાવવામાં આવ્યા.- રેલવે સલાહકાર સમિતિ ના સભ્ય શરદ પંડયા દ્વારા વિવિધ પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યા. આગામી રેલવે મંત્રાણા ની મિટીંગ માં કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબ અમરેલી જીલ્લાના પ્રશ્નો રજૂ કરશે. અમરેલી જીલ્લા રેલવે ના વિવિધ પ્રશ્નો મહુવા બાંદ્રા ટ્રેન ને કાયમી કરવી, […]
શ્રી માધવ પાંજરાપોળ ટ્ર્સ્ટ સુરજકરાડી દ્વારા એક વધુ સેવા કાર્ય દ્વારકા નગરપાલિક દ્વારા સંચાલીત સ્મશાન
શ્રી માધવ પાંજરાપોળ ટ્ર્સ્ટ સુરજકરાડી દ્વારા એક વધુ સેવા કાર્ય દ્વારકા નગરપાલિક દ્વારા સંચાલીત સ્મશાન ગ્રુહ માં માધવ ગૌશાળા ની ગૌમાતા ના પવિત્ર છાણ (ગોબર) માથી ગૌશાળા ના સ્ટાપ દ્વારા બનાવવામા આવેલ છાણા કે જે કોઇપણ મનુષ્ય દેહ ના અંતિમ ક્રિયા મા વાપરવા મા આવે છે. તેવા 1700/ (એક હજાર સાતસો) નંગ છાણા બનાવી ને […]
આવતી કાલે કારતક વદ નોમ ના દિવસે પૂજ્ય વીરબાઈ માં ની ૧૪૨ મી પુણ્યતિથી
પ્રતિ, તંત્રીશ્રી, આવતી કાલે કારતક વદ નોમ ના દિવસે પૂજ્ય વીરબાઈ માં ની ૧૪૨ મી પુણ્યતિથી પૂજ્ય જલારામ બાપા વિશે તો ઘણું લખાય છે પણ આજ અમરનગર ના ડૉ યોગેશ વસાણી અે પૂજ્ય વીરબાઈ માં ની ૧૪૨ મી પુણયતિથી પર પૂજ્ય માતુશ્રી વીરબાઈ માં માહિતી નુ સંકલન કરી અહી પ્રસ્તુત કરેલ છે આવતી કાલે કારતક […]
વિસાવદર ભારત બન્ધ ના એલાનને આન્સિક સફળતા વિસાવદર શાક માર્કેટ ખુલી જોવામલી
સ્લગ વિસાવદર ભારત બન્ધ ના એલાનને આન્સિક સફળતા વિસાવદર શાક માર્કેટ ખુલી જોવામલી વીઓ વિસાવદર કૃષિ કાયદા રદ કરાવવા મુદે છેલ્લા 12દિવસથી દિલ્હી મા ચાલતા આંદોલન ને સ્માર્થન આપવા માટે વિસાવદર કોંગ્રેસ ધારાસભ્ય રીબડીયા દ્વારા વિસાવદર ના વેપારી ઓનેખેડૂતો દ્વારા ભારત બન્ધ ને સ્માર્થન આપવા માટે પોતાના ધન્ધા રોજગાર બન્ધ રાખવાની અપીલ કરવામાં આવેલ હતીઅને […]
વાડીનાર ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો.
વાડીનાર ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા તાલુકાના વાડીનાર ગામે સેન્ટ આન્સ સ્કુલ, ડીપટી કોલોની ખાતે ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લી. (આઇઓસીએલ) તરફથી સામાજિક દાયિત્વ હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દેવભૂમિ દ્વારકા સાથે સંકલન કરી આજ તા.૦૭-૧૨-૨૦૨૦ના રોજ દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ આઇઓસીએલના કાર્યકારી નિર્દશક (પશ્વિમિ ક્ષેત્ર પાઇપલાઇન્સ) શ્રી […]
આપણે બધા જ જાણીએ છીએ એ મુજબ પૂજ્ય સંત શ્રી જલારામ પુરા વિશ્વ માટે પૂજનીય છે. અને તેના
જય જલારામ…. જય વીરબાઈ માં…. આપણે બધા જ જાણીએ છીએ એ મુજબ પૂજ્ય સંત શ્રી જલારામ પુરા વિશ્વ માટે પૂજનીય છે. અને તેના પરચા પણ ઘણા બધા સાંભળ્યા જ છે. પરંતુ કહેવાય છે ને પત્ની એ પતિ ની અર્ધાંગિની કહેવાય છે. તો પૂજ્ય શ્રી જલારામ બાપા ના ધર્મપત્ની એવા વીરબાઈ માં પણ એટલા જ પૂજનીય […]
અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ કુંકાવાવ બેંક ઓફ બરોડા શાખા ની કામગીરી તથા સ્ટાફ ના વ્યવહાર થી ગ્રાહકો ને અતિ સંતોષ
અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ કુંકાવાવ બેંક ઓફ બરોડા શાખા ની કામગીરી તથા સ્ટાફ ના વ્યવહાર થી ગ્રાહકો ને અતિ સંતોષ કુંકાવાવ બેંક ઓફ બરોડા ની શાખા વર્ષો જૂની હોવાથી કુંકાવાવ તાલુકાના તમામ ખેડૂત ખાતેદાર. વેપારીઓ. સરકારી યોજના લાભાર્થીઓ ના ખાતા ઓની સંખ્યા કુંકાવાવ ની બધી બેંકો કરતાં વધારે હોવા છતા લોક ડાઉન તથા કોરોના […]









