*આગામી ૧૨ ડિસેમ્બરના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોક અદાલત યોજાશે* અમરેલી, તા: ૨ ડીસેમ્બર ૨૦૨૦ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના આદેશ અનુસાર અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ શ્રી પી. એસ. બ્રહમભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા અદાલત અમરેલી તથા તાલુકા કોર્ટોમાં આગામી તા. ૧૨/૧૨/૨૦૨૦ ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોક […]
Uncategorized
વડીયા ખાતે મામલદાર શ્રી નેખેડુતો દ્રારા આવેદન પત્ર આપવામા આવ્યુ
વડીયા ખાતે મામલદાર શ્રી નેખેડુતો દ્રારા આવેદન પત્ર આપવામા આવ્યુ તાજેતરમાં દેશની ભાજપ સરકાર દ્વારા દેશના ખેડૂત વિરોધી કાયદો સંસદમાં પસાર કરી દેશના ખેડૂતો અને ખેતી ને જે ગળાટૂંપો આપવા સમાન ખેડૂત વિરોધી કાયદાનો સમગ્ર દેશમાં ખેડૂતોની ઉગ્ર વિરોધ કરી રહ્યા છે તેને વડીયા કુકાવાવ તાલુકા કોંગ્રેસ સમિતિ અને તાલુકાના ખેડૂતોનો સંપૂર્ણ તન મન ધનથી […]
વડિયા માં જેતપુર ડેપોની એસટી બસની બ્રેક ફેલ થતા રાત્રે મુસાફરો અટક્યા…. રાજકોટ વડિયા જૂનાગઢ રૂટની એસટી બસની બ્રેક થઈ
અમરેલી બ્રેકીંગ….. વડિયા માં જેતપુર ડેપોની એસટી બસની બ્રેક ફેલ થતા રાત્રે મુસાફરો અટક્યા…. રાજકોટ વડિયા જૂનાગઢ રૂટની એસટી બસની બ્રેક થઈ ફેલ…… વડિયાના ગાયત્રી ચોકમાં વચ્ચે એસટી બસની બ્રેક ફેલ થતા મોટી દુર્ઘટના ટળી….. દ્રાઈવરે એસટી બસની બ્રેક ફેલ થતા મહામહેનતે કર્યો બસ પર કાબુ….. એસટી બસના મુસાફરો અટવાયા….. એસટી બસના લેડીઝ કંડકટર સ્થાનિક […]
પાલીતાણા નગરપાલિકા ઉપપ્રમુખના પુત્રના થયેલ મર્ડરના ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીને ગણતરીની કલાકોમા ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ.
પાલીતાણા નગરપાલિકા ઉપપ્રમુખના પુત્રના થયેલ મર્ડરના ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીને ગણતરીની કલાકોમા ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ. નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર રેન્જ નાઓએ જીલ્લાઓમાં બનતા ગુનાઓના ત્વરીત નિકાલ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના માર્ગદર્શન અને […]
રાષ્ટ્ર શક્તિ એકતા મંચ સાવરકુંડલા તાલુકા મહિલા મોરચા મહામંત્રી જ્યોતિબેન યાદવ દ્વારા સાંસદ શ્રીને પત્ર દ્વારા રસ્તા બનાવવા અંગે રજૂઆત*
*રાષ્ટ્ર શક્તિ એકતા મંચ સાવરકુંડલા તાલુકા મહિલા મોરચા મહામંત્રી જ્યોતિબેન યાદવ દ્વારા સાંસદ શ્રીને પત્ર દ્વારા રસ્તા બનાવવા અંગે રજૂઆત* અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા ખાતે પોલીસ સ્ટેશન થી જેસર રોડ રેલવે ફાટક સુધી નો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જ્યારે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ સાવરકુંડલા તાલુકા મહિલા મોરચા મહામંત્રી જ્યોતિબેન યાદવ દ્વારા સાંસદ […]
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આરોગ્ય ક્ષેત્રે અનોખી નિઃશુલ્ક સેવા પ્રદાન કરનાર શ્રી લલલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનાં ડો. ભૂમિકાબેન પાંડવનું સન્માન કરવામાં આવશે.
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આરોગ્ય ક્ષેત્રે અનોખી નિઃશુલ્ક સેવા પ્રદાન કરનાર શ્રી લલલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનાં ડો. ભૂમિકાબેન પાંડવનું સન્માન કરવામાં આવશે. આમ તો આ કોરોનાનાં કપરાં કાળમાં એક વાત જો સુપેરે સમજાણી હોય તો તે છે જિંદગી અને આરોગ્યનું સંવર્ધન. આજે આમ પણ નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેન નો વિચાર ખરેખર પ્રસ્તુત જણાય છે કે […]
ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની બોટલો તથા મો.સા. તથા મોબાઇલો સાથે કુલ રૂ.૩૬,૮૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી ધારી પોલીસ સ્ટેશનની ટીમ
-: પ્રેસ નોટ :- તા.૨૯/૧૧/૨૦૨૦ ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની બોટલો તથા મો.સા. તથા મોબાઇલો સાથે કુલ રૂ.૩૬,૮૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી ધારી પોલીસ સ્ટેશનની ટીમ પોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાય સાહેબ અમરેલીનાઓની સુચનાથી અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જે.ચૌધરી સાહેબ સાવરકુંડલા ડિવીઝન તથા સી.પી.આઇ.શ્રી ડો.એલ.કે.જેઠવા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન કેસો શોધી કાઢવા જરૂરી […]
ભારતીય સેનામાંથી નિવૃત થતા માંગરોળના મેણેજ ગામના આર્મીમેન નું માદરેવતન માં ભવ્ય સ્વાગત કરાયું
માંગરોળ ભારતીય સેનામાંથી નિવૃત થતા માંગરોળના મેણેજ ગામના આર્મીમેન નું માદરેવતન માં ભવ્ય સ્વાગત કરાયું જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મેણેજ ગામના રાજપૂત સમાજના મધ્યમવર્ગ ખેડૂત પરિવારના પુત્ર પરમાર પ્રભાત સિંહ …… પોતાની 30 વર્ષની લશ્કરી સેવા પૂર્ણ કરીને નિવૃત થતા પોતાના માદરેવતન પરત આવ્યા હતા દેશ ના દુશ્મનો ને સરહદ. પર ધૂળ ચાટતા કરીદેનાર આર્મીમાં […]
માંગરોળ ભારતીય સેનામાંથી નિવૃત થતા માંગરોળના મેણેજ ગામના આર્મીમેન નું માદરેવતન માં ભવ્ય સ્વાગત કરાયું
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મેણેજ ગામના રાજપૂત સમાજના મધ્યમવર્ગ ખેડૂત પરિવારના પુત્ર પરમાર પ્રભાત સિંહ …… પોતાની 30 વર્ષની લશ્કરી સેવા પૂર્ણ કરીને નિવૃત થતા પોતાના માદરેવતન પરત આવ્યા હતા દેશ ના દુશ્મનો ને સરહદ. પર ધૂળ ચાટતા કરીદેનાર આર્મીમાં પોતાની કર્તવ્ય નિષ્ઠાથી સેવા આપનાર માંગરોળ તાલુકાના નાના એવા મેણેજ ગામના યુવાન પ્રભાતસિંહ કે જેઓ […]
આજરોજ ખંભાળિયા માં જલારામ બાપા ના મંદિર હોલ માં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારકા જીલ્લા
આજરોજ ખંભાળિયા માં જલારામ બાપા ના મંદિર હોલ માં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારકા જીલ્લા ની બેઠક નું આયોજન સવાર ના ૧૦ થી ૧૨ વાગ્યા સુધી રાખવામાં આવેલ હતું. અયોધ્યા માં ભવ્ય રામ મંદિર ના નિમૉણ હેતુ માટે ભારત ભર ના દરેક ગામો, શહેરો માં થી નિધી એકત્રીકરણ ની યોજના ના ભાગરૂપે બેઠક બોલાવવામાં આવી હતી […]







