બગસરા વેપારી મહામંડળ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બગસરા બંધનું એલાન આપવામાં આવ્યું છે તારીખ 28 તેમજ ૨૯ના રોજ બગસરા શહેર બંધ રાખવા માટે અપીલ કરવામાં આવેલ છે તેવું જાહેર બોર્ડ દ્વારા જાણવા મળેલ છે બગસરામાં નગરપાલિકા તેમજ પોલીસ સ્ટાફ તેમજ મામલતદાર શ્રી દ્વારા જાહેરમાં માસ્ક ન પહેર્યા હોય તેમજ ગામડેથી આવતાં મોટરસાયકલ વાળાઓને ખોટી […]
Uncategorized
માંગરોળ તા.27.11.2020 માંગરોળમાં દરેક ધાર્મિક સંગઠનો સાથે સક્રિય રીતે જોડાયેલા સામાજિક કાર્યકર શ્રી પ્રફુલભાઈ નાંદોલા નો આજે જન્મદિવસ
ખડાયતા વણિક જ્ઞાતિના યુવા અગ્રણી અને દરેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા તેમજ માંગરોળ વિશ્વ હિન્દૂ પરિસદ મહામંત્રી એવા શ્રી પ્રફુલભાઈ નાંદોલા નો આજે 27 ને શુક્રવારના દિવસે જન્મદિવસ છે શ્રી પ્રફુલભાઈ નાંદોલા કે જેવો એ પોતાનો જન્મદિવસ હોય સૌપ્રથમ પોતાના કુળદેવી ના આશીર્વાદ લઇ પોતાના માતૃશ્રી નભુબેન ના આશીર્વાદ લીધા હતા કોઈ પણ […]
અમરેલી વહીવટી તંત્ર દ્વારા બંધારણ દિવસની ઉજવણી*
*અમરેલી વહીવટી તંત્ર દ્વારા બંધારણ દિવસની ઉજવણી* અમરેલી, તા. ૨૬ નવેમ્બર આજે ૨૬મી નવેમ્બરના રોજ દેશમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકતંત્ર લોકશાહીમાં બંધારણ જ સર્વોપરી છે. બંધારણની મહત્તાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં ૨૬મી નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઉજવીને પ્રસ્થાપિત કરી છે. રાજ્યમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ આ ઉજવણીમાં સહભાગી […]
માંગરોળ તા.26.11.2020 શેરીયાજ ખાતે વાડી વિસ્તારના ઊંડા કૂવામાં રાષ્ટ્રીય પક્ષી મોર પડી જતા રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢી જીવ બચાવ્યો
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજ ગામે વાડી વિસ્તારમા કુતરા દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોર ઉપર હુમલો કરવામાં આવતા મોર જીવ બચાવી ભાગવા જતા લગભગ ચાલીસ ફુટ જેટલા ઉંડા કુવામાં પડી જતા શેરિયાજ ગામના મનીષભાઈ ચુડાસમાએ શ્રી સંજીવની નેચર ફાઉન્ડેશન માંગરોળના રાત દિવસ જોયા વગર 24×7 કલાક મૂંગા અને અબોલ જીવો માટે સતત દોડતા રહેતા હોય છે […]
ભાવનગર રેન્જ વડાશ્રી દ્રારા સને.૨૦૨૦ ના વર્ષના બોટાદ જીલ્લાના વાર્ષિક ઇન્સ્પેકશન દરમ્યાન યોજવામાં આવેલ ક્રાઇમ કોન્ફરન્સ તથા કરવામાં આવેલ સબ જેલ વિઝીટ
Press Note ભાવનગર રેન્જ વડાશ્રી દ્રારા સને.૨૦૨૦ ના વર્ષના બોટાદ જીલ્લાના વાર્ષિક ઇન્સ્પેકશન દરમ્યાન યોજવામાં આવેલ ક્રાઇમ કોન્ફરન્સ તથા કરવામાં આવેલ સબ જેલ વિઝીટ ભાવનગર રેન્જ વડાશ્રી *અશોક કુમાર IPS નાઓ દ્રારા આજરોજ તા.૨૪/૧૧/૨૦૨૦ ના રોજ બોટાદ પોલીસ અધિક્ષકશ્રી.ની કચેરી ખાતે કલેરીકલ તથા જીલ્લાના DySP, PI, PSI સહિત તમામના પર્સનલ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા અને તેમની […]
પ્રેસ ડે’ના ઉપક્રમે માહિતી કચેરી અમરેલી અને પ્રેસ અકાદમીના સંયુક્ત ઉપક્રમે વેબિનાર યોજાયો
‘પ્રેસ ડે’ના ઉપક્રમે માહિતી કચેરી અમરેલી અને પ્રેસ અકાદમીના સંયુક્ત ઉપક્રમે વેબિનાર યોજાયો કોરોના કાળમાં પત્રકારમિત્રો પણ આપણા ફ્રન્ટ લાઈન વોરિયર્સ છે : જાણીતા લેખક શ્રી જય વસાવડા જવાબદારી, જાણકારી, જીજ્ઞાસા, જહેમત અને જનૂનના પાંચ ’જ’ મંત્રને ધ્યાનમાં રાખવાથી અખબારી લેખનની ગહનતા અને વાંચન વિશાળતા વધશે : પ્રેસ અકાદમીના સચિવશ્રી પુલકભાઇ ત્રિવેદી ‘કોવિડ કાળમાં મીડિયાની […]
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા ખાતે આજે શહીદ ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચાર બેઠક બિનહરીફ થતાં
ન્યૂઝ રાજુલા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા ખાતે આજે શહીદ ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચાર બેઠક બિનહરીફ થતાં ૧૦ બેઠકો માટે ચૂંટણી યોજાશે જેમાં ૨૧ ઉમેદવારો મેદાનમાં છે જ્યારે ચાર ઉમેદવારો ભાજપ પક્ષના પિનલ થતા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હવે ૪ તારીખે મતદાન થનાર છે જેમાં 10 બેઠકો ઉપર હાલ ૨૧ ઉમેદવારો […]
કલેક્ટરશ્રીએ વિડિયો કોન્ફરન્સથી કોવિડની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી
કલેક્ટરશ્રીએ વિડિયો કોન્ફરન્સથી કોવિડની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી તહેવારોમાં બહારગામ ગયેલા લોકોના વધુમાં વધુ ટેસ્ટ કરવા સૂચના *ખાણી પીણીની દુકાનો, રેસ્ટોરન્ટમાં સાંજે-રાત્રે સ્પેશ્યલ ડ્રાઈવ કરવામાં આવશે જ્યાં વધુ કેસો મળે છે તે વિસ્તારમાં ટેસ્ટિંગ વધારાશે અન્ય મહાનગરોની જેમ અમરેલીમાં કોવિડ કેસોમાં કોઈ વધારો થયો નથી : માત્ર અગમચેતીના ભાગરૂપે આ ઝુંબેશ હાથ ધરાશે ધન્વંતરી […]
જૂનાગઢ તા.23.11.2020 કેશોદ અને માળીયા તાલુકામાં માં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા વધુ ૪ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા
જૂનાગઢ : કેશોદ અને માળીયા તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ કેશોદના વોર્ડ નં.૩ના અશ્રયનાથ રોડ પર આવેલ ભાલજીભાઇ […]
જૂનાગઢ તા.23.11.2020 જૂનાગઢ જિલ્લાના ખેડુતો માટે કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ ઘટાડવાના ઉપાયો
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ચાલુ ખરીફ સીઝનમાં કપાસના પાકમાં ગુલાબી ઇયળોનો ઉપદ્રવ જોવા મળે તો ખેડુતો આ સમસ્યા માટે તકેદારીના પગલા લઇ શકે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્રારા વિવિધ ઉપાયો સમજાવવામાં આવ્યા છે. જેનાથી ગુલાબી ઇયળનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. જેમાં અગાઉ પુરા થઇ ગયેલા કપાસના ખેતરમાં ખરી પડેલા ફુલ, કળી અને જીંડવા ભેગા […]






