સાવરકુંડલા કાણકીયા કોલેજ ખાતે બી.એ. / બી.કોમ. ની રેમેડિયલ પરીક્ષા નો પ્રારંભ.- કોલેજ દ્વારા કોવિડ-૧૯ અને સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ પરીક્ષા શરૂ કરવામાં આવી. સાવરકુંડલા ખાતે આવેલ શ્રી વી.ડી.કાણકીયા આર્ટ્સ એન્ડ એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ ખાતે બી.એ. / બી.કોમ. સેમેસ્ટર.-૬ ની રેમેડિયલ પરીક્ષા નો કોવિડ.-૧૯ અને સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ પ્રારંભ કરવામાં આવ્યો હતો […]
Uncategorized
અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે શ્રી જોષી એ સફળતા પૂર્વક ત્રણ પૂર્ણ કર્યા.- અમરેલી જીલ્લા હોમગાર્ડ નું રાજ્યકક્ષા એ
અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે શ્રી જોષી એ સફળતા પૂર્વક ત્રણ પૂર્ણ કર્યા.- અમરેલી જીલ્લા હોમગાર્ડ નું રાજ્યકક્ષા એ આગવી ઓળખ ઉભી કરી. અમરેલી જીલ્લા ના હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે ના સફળતા ત્રણ વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા કડક અને ઈમાનદાર તેમજ સમય પાલન, શિસ્ત પાલન અને કર્તવ્ય પાલન ના હિમાયતી જિલ્લા કમાન્ડન્ટ શ્રી અશોક જોષી એ […]
સાવરકુંડલા શહેર ના જેસર રોડ ખાતે નવા બની રહેલા સી.સી.રોડ ના અત્યંત નબળા બનતા.-
સાવરકુંડલા શહેર ના જેસર રોડ ખાતે નવા બની રહેલા સી.સી.રોડ ના અત્યંત નબળા બનતા.- નગરપાલિકા ના પૂર્વપ્રમુખ અને જાગ્રુત સદસ્ય દોડી ગયા.- માત્ર બે ઈંચ નો રોડ બનતો હોવાથી રોડ નું કામ અટકાવ્યું. સાવરકુંડલા કોંગ્રેસ શાસિત નગરપાલિકા દ્વારા ભારતીય જનતા પાર્ટી ની ગુજરાત સરકાર ની ગ્રાન્ટ માંથી પાલિકા ના કોંગ્રેસી સદસ્યો ની મીલી ભગત થી […]
જૂનાગઢ તા.22.10.2020 જૂનાગઢ પોલીસ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના જૂનાગઢના પ્રવાસને લઈને સલામતી બંદોબસ્ત અંગે તૈયારી હાથ ધરવામાં આવી
તા. 24.10.2020 ના રોજ *ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી* જૂનાગઢ પીટીસી ગ્રાઉન્ડ તથા ભવનાથ રોપ વે ખાતે ઉદ્ઘાટન કાર્યક્રમમાં પધારનાર હોઈ, *જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા અત્યારથી જ તૈયારીઓ કરી, બંદોબસ્ત અંગે આગોતરું આયોજન કરી, બંદોબસ્ત ગોઠવાનીની તૈયારી આરંભી દેવામાં આવી […]
બાબરા ના પત્રકાર કનુભાઈ પરમાર ના લાડકવાયા નો આજે જન્મદિવસ છે આજરોજ તા.૨૩/૧૦/૨૦૨૦ના રોજ બાબરા
બાબરા ના પત્રકાર કનુભાઈ પરમાર ના લાડકવાયા નો આજે જન્મદિવસ છે આજરોજ તા.૨૩/૧૦/૨૦૨૦ના રોજ બાબરા ના પત્રકાર કનુભાઈ પરમાર ના લાડકવાયા દિકરા ભાર્ગવ પરમાર નો ૧૨મો જન્મદિવસ હોય તેમને તેમનાં પરિવારજનો સગાંસંબંધીઓ તેમજ મિત્રો અને કનુભાઈ ના પત્રકાર મિત્રો તરફથી જન્મદિવસ ની શુભકામના પાઠવવામાં આવી રહી છે તેમજ તેમના મોં.નં.૯૭૨૭૮૨૬૨૮૯ પર કોલ કરી શુભકામના પાઠવી […]
જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકા નુ ચુડા સોરઠ ગામમાં આશરે પુરાણુ મંદિર આસપાસ ત્યાં બિરાજમાન મહાકાલીમાં કામરુદેશની
ન્યુઝ જુનાગઢ જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકા નુ ચુડા સોરઠ ગામમાં આશરે પુરાણુ મંદિર આસપાસ ત્યાં બિરાજમાન મહાકાલીમાં કામરુદેશની ભેંસાણ તાલુકા ના ચુડા સોરઠ મહાકાલીમા ન 300 વર્ષ પુરાણી છે ત્યારે મંદિર ના પ્રમુખ શ્રી દ્વારા જણાવાયું હતું કે આ વખતે સરકાર શ્રી ની ગ્રરાડલાઈન મુજબ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મંદિર દરેક સભ્યો દ્વારા ખાલી આરતી […]
બગસરા માં સહકારી આગેવાન શ્રી દિલીપભાઈ સંઘાણી નું સન્માન સમારોહ યોજાયો
બગસરા માં સહકારી આગેવાન શ્રી દિલીપભાઈ સંઘાણી નું સન્માન સમારોહ યોજાયો બગસરા અરવિંદભાઈ મણિયાર ભવન ખાતે સહકારી શેત્રે સફળતા નાં શીખરો સર કરનારા એવા દીલીપભાઇ સંઘાણી નું સન્માન સમારોહ યોજાયો આ કાર્યક્રમમાં બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી.રીબડીયા, સહકારી આગેવાન રશ્વિનભાઈ ડોડીયા, મંડળી ના મેનેજીંગ ડાયરેકટર નિતેષભાઈ ડોડીયા, તેમજ અમરેલી ના અશ્વિનભાઈ સાવલિયા બગસરા શહેરની તમામ […]
બગસરા ભાજપના કાર્યકર ભુપત ઉનાવા ને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાતા તીખી પ્રતિક્રિયા આવી સામે
બગસરા ભાજપના કાર્યકર ભુપત ઉનાવા ને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાતા તીખી પ્રતિક્રિયા આવી સામે આ ભાજપ સરકાર ને કોળી સમાજ અને દલીત સમાજ ના મત ની જરીએય જરૂર નથી એવુ સાબીત કરી દીધું પણ આ ૯૪/ધારી બગસરા ખાંભા વિધાનસભા ભાજપ જીતીને બતાવે ભાજપ ને ખબર પડે જાગો દલીતો જાગો કોળી સમાજ અને અમને સસ્પેન્ડ નથી’ […]
જામજોધપુર તાલુકાના અનુસૂચિત સમાજ ના યુવા પ્રવીણ ભાઈ સાગઠીયા નો જન્મ દિવસ
જામજોધપુર તાલુકાના અનુસૂચિત સમાજ ના યુવા પ્રવીણ ભાઈ સાગઠીયા નો જન્મ દિવસ પ્રવિણભાઈ સાગઠીયા એ નાની ઉંમરે માં ખુબ લોક પ્રિયતા મેળવી છે પ્રેમાળ સ્વભાવ ના સતત બીજા ને મદદરૂપ થતાં પ્રવિણભાઈ ને આજે તેમના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો. મિત્રો તથા સ્નેહીજનો તથા મુખ્ય સમાચાર પરિવાર તથા વિજયભાઈ બગડા પત્રકાર જામજોધપુર તરફથી મોબાઇલ નંબર ૯૬૬૪૯૮૦૩૦૮ ઉપર […]
જૂનાગઢ તા.21.10.2020 મેંદરડા પોલીસે ચોરીના ગુન્હાના આરોપીને ઝડપી ઉપયોગમાં લેવાયેલી ઓટો રીક્ષા તેમજ મુદામાલ કબ્જે કર્યો
જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે જુના પાણીના ટાંકા પાસે રહેતા ફરીયાદી ઉકાભાઇ લાલજીભાઇ ખુંટ જાતે પટેલ ઉ.વ. ૬૫ ધંધો ખેતી રહે. જુના પાણીના ટાંકા પાસે, મેંદરડા રાત્રીના પોતાની વાડીએ વાહુપુ કરવા રોકાયેલ અને ફરીયાદી પોતાની વાડીએ ઓરડીમાં સુતા હોય અને મકાનથી થોડે દુર ખુલ્લા ખેતરમાં માંડવીનુ ઓપનર હતુ. તેની બાજુમાં માંડવીની કુલ ૨૦ ગુણી પડેલ હતી. […]








