Press Note માઇક્રોફોનથી નાગરિકોને કોરોના વાયરસ બાબતે જાગૃતિ ફેલાવવા અંગેની વિશેષ ઝુંબેશ વર્તમાન સંજોગોમાં સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોના વાઇરસ(nCOVID-19)ની વૈશ્વિક મહામારીને અંકુશમાં રાખવા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા અપાયેલ સૂચનાઓનું કડક અમલીકરણ થાય તે માટે દૈનિક ધોરણે અલગ-અલગ સમયે ભાવનગર રેન્જના ત્રણેય જિલ્લામાં ઝુંબેશ રાખવામાં આવે છે. […]
Uncategorized
આજે જૈન સમાજ ના અગ્રણી પ્રમોદભાઈ મલકાણ સાથે થયેલ વાત આપ સહુને share કરું છુ.
આજે જૈન સમાજ ના અગ્રણી પ્રમોદભાઈ મલકાણ સાથે થયેલ વાત આપ સહુને share કરું છુ. તેમના પુત્ર વધુ કારોના+ve હતો. ઓક્સિજન લેવલ ૮૦-૮૫ જેટલું થઈ ગયેલ. મેડિકલ advise મુજબ hospitalised કરવા પડે તેમ હતાં. પરંતુ ઘરેલુ ઉપાય પ્રમોદભાઈ એ અજમાવ્યો એક કપૂર ની ક્યૂબ અને એક ચમચી અજમો રૂમાલ માં પોટલી બનાવી ૧૦થી ૧૫ .વાર […]
ભેસાણ તાલુકાના ચુડા સોરઠ, મુકામે જય અંબે હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ – 3/4/2021 ના રોજ જૂનાગઢ જિલ્લાનું ભેસાણ તાલુકાના ચુડા સોરઠ, મુકામે જય અંબે હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે 393 લાભાર્થીઓ એ લાભ લીધો હતો. સરકાર શ્રી ની ગાઈડ લાઈન પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સ નું પુરે પૂરું પાલન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ના […]
બાબરામાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના વિજેતા અને પરાજિત ઉમેદવાર સાથે બેઠક યોજી વિજેતા અને પરાજિત તમામ ઉમેદવારને લોકોની વચ્ચે રહેવા અને પ્રજાના કાર્યો કરવા અનુરોધ કર્ય
બાબરામાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના વિજેતા અને પરાજિત ઉમેદવાર સાથે બેઠક યોજી વિજેતા અને પરાજિત તમામ ઉમેદવારને લોકોની વચ્ચે રહેવા અને પ્રજાના કાર્યો કરવા અનુરોધ કર્ય બાબરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસનું ધોવાણ થઈ હતું અહી તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સાત બેઠકો મળી હતી નગરપાલિકામાં છ બેઠકો મળી હતી જ્યારે જિલ્લા […]
આ ગુજરાતીએ વગર માર્કેટિંગે મલ્ટીનેશનલ કંપનીઓને હંફાવી, આજે 10 હજાર કરોડનું સામ્રાજ્ય
વેફરનું નામ પડે એટલે પહેલું નામ યાદ આવે બાલાજીનું. નમકીનની ટેસ્ટી દુનિયામાં રાજકોટની બાલાજી વેફર્સનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે. બાલાજી વેફર્સ એ પેપ્સિકો જેવી વિદેશી કંપનીઓને હંફાવી રાખી છે. બાલાજીના મહેનતું માલિક ચંદુભાઈ વિરાણીએ આજે તેના થકી 10 હજાર કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. અબજોપતિ હોવા છતાં ચંદુભાઈ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. આજે […]
વિષય : વર્લ્ડ બર્થ ડીફેક્ટ ડેની ઉજવણી આજરોજ તાલુકા હેલ્થ કચેરી ભેસાણના તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો. આર.આર.ચૂડાસમાના
વિષય : વર્લ્ડ બર્થ ડીફેક્ટ ડેની ઉજવણી આજરોજ તાલુકા હેલ્થ કચેરી ભેસાણના તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો. આર.આર.ચૂડાસમાના માર્ગ દર્શન હેઠળ વર્લ્ડ બર્થ ડીફેક્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જન્મજાત ખોડખાપણ જેવી કે હદયરોગ, જન્મજાત બહેરાશ તાળવું હોઠ તૂટેલા ‘ત્રાંસા પગ,વગેરે જેવી નવ ખામીઓની સારવાર SH-RBSK પ્રોગામમાં સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે જેની માહિતી […]
આજ રોજ ભેસાણ ખાતે તાલુકા હેલ્થ કચેરી ભેસાણ દ્વારા તાલુકા લેઉવા પટેલ સમાજે “આશા સંમેલન” નું આયોજન કરવામાં આવેલ. તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. આર. આર. ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આયોજન કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમમાં
આજ રોજ ભેસાણ ખાતે તાલુકા હેલ્થ કચેરી ભેસાણ દ્વારા તાલુકા લેઉવા પટેલ સમાજે “આશા સંમેલન” નું આયોજન કરવામાં આવેલ. તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. આર. આર. ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આયોજન કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમમાં મામલતદારશ્રી ભેસાણ તથા જીલ્લા મહીલા અને બાળ વિકાસ અધિકારી શ્રી ટીમ સાથે હાજરી આપેલ હતી. આશા બહેનો તથા […]
નિલમબાગ પો.સ્ટે.માં નોંધાયેલ My Money Solution કંપનીના ફ્રોડના ગુન્હા બાબતે SITની રચના કરવા બાબત
Press Note નિલમબાગ પો.સ્ટે.માં નોંધાયેલ My Money Solution કંપનીના ફ્રોડના ગુન્હા બાબતે SITની રચના કરવા બાબત ભાવનગર ખાતે આવેલ My Money Solution કંપની દ્વારા ભાવનગર, રાજકોટ, નડીયાદ, જેતપુર, અમદાવાદ શહેર ખાતે ધંધાદારી વહીવટ શરૂ કરી ઓફીસો શરૂ કરવામાં આવેલ હતી. જેમાં નાના અને મધ્યમ વર્ગના રોકાણકારોના દ્વારા રૂપિયા ૭૬,૫૫,૫૬,૦૦૦/- ની રકમનું રોકાણ કરેલ હતું. આ […]
ઓડિસા પરિવારો દ્વારા વસંતપંચમી ના દિવસે સરસ્વતિજી માતા ની સામુહિક પૂજા અર્ચના કરાય.*
*ઓડિસા પરિવારો દ્વારા વસંતપંચમી ના દિવસે સરસ્વતિજી માતા ની સામુહિક પૂજા અર્ચના કરાય.* *વીઓ:-* વેરાવળ (શાપર) મા બહાર ના રાજ્યો થી વસવાટ કરતા ઓડિસા રાજ્ય ના ભાઈઓ દ્વારા દર વર્ષે સરસ્વતિ માતાજી ની પૂજા અર્ચના હોમ હવન વગેરે કરવા મા આવે છે જેમાં સૌ ઓડિસા પરિવાર દ્વારા સાથે મળી ને માતાજી ની પૂજા અર્ચના વગેરે […]
મૂછ વગર ની પિતા લેખિકા દેસાઈ માનસી હું તો એમજ કહીશ કે કોઈ પણ સન્તાન ના માથા ઉપ્પર થી પિતા ની છત્રછાયા દૂર ન થાય કારણકે પિતા એ ઘરનો સ્થમ્ભ હોય છેઃ એજ તૂટે તો શું પીડા થાય એ મારાં થી
મૂછ વગર ની પિતા લેખિકા દેસાઈ માનસી હું તો એમજ કહીશ કે કોઈ પણ સન્તાન ના માથા ઉપ્પર થી પિતા ની છત્રછાયા દૂર ન થાય કારણકે પિતા એ ઘરનો સ્થમ્ભ હોય છેઃ એજ તૂટે તો શું પીડા થાય એ મારાં થી વિશેષ કોઈ નહીં જાણે અને જેણે પિતા ગુમાવ્યા છેઃ એજ જાણે પણ આજે પિતા […]