જૂનાગઢ : કેશોદ સહિતના તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ માણાવદરના ઉંટડી ગામે બુટાણી ચુનીભાઇ કેશવભાઇનું ઘર.માણાવદર પટેલ ચોક લલીતભાઇ […]
Uncategorized
જૂનાગઢ તા.8.10.2020 કૃષિ યુનિ. જૂનાગઢ દ્વારા “રિસેન્ટ એડવાન્સીસ ફોર સસ્ટેનેબલ લાઇવસ્ટોક ફાર્મિંગ” વિષય પર પાંચ દિવસીય ઓનલાઈન તાલીમ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ના પશુ વિજ્ઞાન વિભાગ ખાતે વર્લ્ડ બેંક, આઈસીએઆર, ન્યુ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે સંસ્થાકીય વિકાસ યોજના (આઈડીપી) અંતર્ગત બી.એસ.સી. (હોનર્સ) એગ્રીકલ્ચર અને વેટરનરીના વિદ્યાર્થીઓ માટે “રિસેન્ટ એડવાન્સીસ ફોર સસ્ટેનેબલ લાઇવસ્ટોક ફાર્મિંગ” વિષય પર તા.૦૫-૧૦-૨૦૨૦ થી તા. ૦૯-૧૦-૨૦૨૦ સુધી પાંચ દિવસીય ઓનલાઈન તાલીમનો ઉદ્ધાટન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ ૫૦ […]
જૂનાગઢ તા.8.10.2020 જૂનાગઢ કૃષિ યુનિ. દ્રારા સૌરાષ્ટ્રમાં લીંબુની વૈજ્ઞાનિક ખેતી અને મુલ્યવર્ધન માટે પ્રગતિશીલ ખેડૂતનું સન્માન કરાશે
અરજી કરવા ઇચ્છતા ખેડૂતોએ તા. ૩૦-૬-૨૦૨૧ સુધીમાં અરજી કરવાની રહેશે જૂનાગઢ. : સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, દેવભુમિ દ્વારકા અને મોરબી જિલ્લાના કોઇ પણ એક પ્રગતિશીલ ખેડૂતને વર્ષ ૨૦૨૦-૨૧માં લીંબુની વૈજ્ઞાનિક ખેતી અને તેનું મુલ્યવર્ધન માટે રજત જયંતિ એવોર્ડથી સન્માનિત કરાશે. આ એવોર્ડ માટે અરજી કરવા ઇચ્છતા ખેડૂતોએ […]
જૂનાગઢ તા.8.10.2020 એનિમલ કરૂણા ૧૯૬૨ હેલ્પલાઇન એમ્બ્યુલન્સ દ્વારા જૂનાગઢમાં બે વર્ષમાં ૫૬૪૩ પશુ, પક્ષીને સારવાર અપાઇ
બિનવારસુ પશુ, પક્ષી હોય તો તાત્કાલીક ૧૯૬૨ હેલ્પલાઇનને જાણ કરો જૂનાગઢ : રાજ્ય સરકાર અને પશુપાલન વિભાગના માર્ગદર્શન હેઠળ ચાલતી એનીમલ કરૂણા ૧૯૬૨ હેલ્પલાઇન સેવાને જૂનાગઢમાં બે વર્ષ પૂર્ણ થયા છે. બે વર્ષ દરમિયાન ૫૬૪૩ પશુપક્ષીઓને સારવાર આપવામાં આવી છે. આ હેલ્પલાઇનની એમ્બ્યુલન્સ દ્વારા જૂનાગઢમાં મુંગા, અબોલા પશુ, પક્ષીઓને સ્થળ પર જ સારવાર આપી […]
જૂનાગઢ તા.8.10.2020 જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી આપવા ૩૫૫૪૨ ખેડૂતોનું રજીસ્ટ્રેશન
સૈાથી વધુ માણાવદર તાલુકામાં રજીસ્ટ્રેશન તા. ૨૦ ઓક્ટબર સુધી હજુ રજીસ્ટ્રેશન થઇ શકશે જૂનાગઢ. : જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચાણ માટે અત્યાર સુધીમાં ૩૫૫૪૨ ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. તેમજ સૈાથી વધુ તાલુકામાં માણાવદરમાં ૭૦૯૬ રજીસ્ટ્રેશન થયા છે. ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી રહે એ હેતુ થી સરકારશ્રી દ્રારા દર વર્ષ ટેકાના ભાવ જાહેર કરી […]
ધારી તાલુકાની દલખાણીયા જીલ્લા પંચાયત બેઠક નિચે આવતી મોણવેલ તાલુકા પંચાયત બેઠકના ગામોનો પ્રવાસ
ધારી તાલુકાની દલખાણીયા જીલ્લા પંચાયત બેઠક નિચે આવતી મોણવેલ તાલુકા પંચાયત બેઠકના ગામોનો પ્રવાસ કરીને ખાટલા બેઠકોનું આયોજન આજરોજ તા. ૭ ને બુધવારના રોજ કરવામા આવેલ, જેમા ધારીના પૂર્વ ધારાસભ્યશ્રી મનસુખભાઈ ભુવા, કેશોદના પૂર્વ ધારાસભ્ય શ્રી વંદનાબેન મકવાણા, તાલુકા ભાજપ ખાટલા બેઠકના ઈન્ચાર્જ શ્રી અતુલભાઈ કાનાણી, ધારી તાલુકા યુવા ભાજપ પ્રમુખ શ્રી રાકેશભાઈ ડાવરા, તાલુકા […]
આગામી ૧૯ ઓક્ટોબર સુધી આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવવા અરજી કરી શકાશે
આગામી ૧૯ ઓક્ટોબર સુધી આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવવા અરજી કરી શકાશે અમરેલી, તા: ૭ ઓક્ટોબર ૨૦૨૦ અમરેલી જિલ્લાની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) /સ્વ-નિર્ભર સંસ્થાઓમાં કેટલાક વ્યવસાયમાં પ્રવેશ સત્ર ઓગસ્ટ-૨૦૨૦ માં અમુક બેઠકો ખાલી રહેલ છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ http://itiadmission.gujarat.cov.in ઉપરથી નવીન પ્રવેશ ફોર્મ ભરી નજીકની કોઈપણ આઈ.ટી.આઈ. ખાતે રૂ. ૫૦/- રજીસ્ટ્રેશન ફી અને જરૂરી […]
પૂર્વ સૈનિકોના બાળકોને કેન્દ્રીય સૈનિક બોર્ડમાંથી સ્કોલરશીપ મેળવવા ઓનલાઇન અરજી કરવા જોગ
પૂર્વ સૈનિકોના બાળકોને કેન્દ્રીય સૈનિક બોર્ડમાંથી સ્કોલરશીપ મેળવવા ઓનલાઇન અરજી કરવા જોગ અમરેલી, તા: ૭ ઓક્ટોબર ૨૦૨૦ રાજકોટ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો, શહીદ અથવા સ્વ. સૈનિકોના પરિવારના બાળકોને શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે કેન્દ્રીય સૈનિક બોર્ડમાંથી સ્કોલરશીપ મેળવવા માટે ઓનલાઈન અરજી પર કરવાની રહેશે. ધોરણ ૧૦ થી ૧૨ માટે […]
લાઠી અને બાબરામાં ફટાકડાના સંગ્રહ તથા વેચાણ માટે લાયસન્સ મેળવવા જોગ
લાઠી અને બાબરામાં ફટાકડાના સંગ્રહ તથા વેચાણ માટે લાયસન્સ મેળવવા જોગ અમરેલી, તા: ૭ ઓક્ટોબર ૨૦૨૦ દર વર્ષની જેમ ચાલુ વર્ષે આગામી દિવાળીના તહેવાર દરમ્યાન લાઠી અને બાબરા તાલુકામાં હંગામી/ટેમ્પરરી દારૂખાનું ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેમને સુરક્ષિત મકાનમાં રક્ષિત ધંધાર્થી ૫૦ (પચાસ) મીટર દૂર સળગી ન ઉઠે તેવા સિમેન્ટના પતરા, ગેલ્વેનાઈઝનાં પતરાનાં […]
અમરેલી વડિયા વર્ષો થી વડિયા માં દર મંગળવારે ભરાતી હતી બજાર…
અમરેલી વડિયા વર્ષો થી વડિયા માં દર મંગળવારે ભરાતી હતી બજાર… જે મંગલવારી તરીકે ઓળખાય છે… કોરોના ની મહામારી થતા છેલ્લા 6 મહિનાથી બજાર હતી બંધ… આજે આ મંગળવારી માં બહાર ગામ થી ધંધો કરતા નાના વહેપારી ઓ આવ્યા મંગળવારી માં ધંધો કરવા… આ મંગળવારી માં નહોતું થતું સોસીયલ ડિસ્ટન્સ નું પાલન… ઉપ સરપંચ આ […]





