રાજકીય પક્ષોએ વિડીયો કેસેટ પ્રદર્શિત કરતા પહેલા સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર મેળવવું જરુરી અમરેલી, તા. ૧ ઓક્ટોબર ૨૦૨૦ આગામી ધારી પેટાચૂંટણીમાં રાજકીય પક્ષોએ જાહેર સભા, કેબલ નેટવર્ક કે અન્ય કોઇ માધ્યમથી વિડીયો કેસેટ પ્રદર્શિત કરતા પહેલા સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. પ્રમાણપત્ર મળ્યા બાદ સંબંધિત ચુંટણી અધિકારીશ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને અગાઉથી જાણ કરી બાદમાં પ્રસારણ કરવાનું […]
Uncategorized
અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓક દ્વારા વ્યાજ વટાવ તથા બુટલેગરનો ગેરકાયદેસર ધંધો કરતા બે ઈસમો સામે પાસા હેઠળ વોરંટ ઈસ્યુ કર્યા
અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓક દ્વારા વ્યાજ વટાવ તથા બુટલેગરનો ગેરકાયદેસર ધંધો કરતા બે ઈસમો સામે પાસા હેઠળ વોરંટ ઈસ્યુ કર્યા અમરેલી, તા. ૧ ઓક્ટોબર ૨૦૨૦ ગુજરાત સરકારશ્રી દ્વારા પાસા કાયદાની જોગવાઈઓને વાધારે વિસ્તૃત બનાવવામાં આવેલ છે.જેના અમલ માટે ગૃહ વિભાગે તા.૧૪/૦૯/ર૦ર૦ થી પાસા કાયદામાં સુધારાઓને અમલી બનાવતા બુટલેગરો તથા ગેરકાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરનારાઓ […]
ફટાકડાના વેચાણ માટે લાયસન્સ મેળવવા જોગ અમરેલી, તા. ૧-૧૦-૨૦૨૦
ફટાકડાના વેચાણ માટે લાયસન્સ મેળવવા જોગ અમરેલી, તા. ૧-૧૦-૨૦૨૦ દર વર્ષની જેમ ચાલુ વર્ષે COVID-19ની સરકારશ્રીની વખતોવખતની ગાઈડલાઈનને અનુસરીને આગામી તા.૧૪/૧૧/૨૦૨૦નાં રોજ દિવાળીના તહેવાર દરમ્યાન અમરેલી સબ ડિવિઝનમાં આવેલ અમરેલી અને વડીયા તાલુકામાં હંગામી/ટેમ્પરરી દારૂખાનું/ ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેમને સુરક્ષિત મકાનમાં રક્ષિત ધંધાર્થી ૫૦(પચાસ) મીટર દૂર સળગી ન ઉઠે તેવા સિમેન્ટના […]
જન્મ દિવસ મુબારક હો*
*જન્મ દિવસ મુબારક હો* તા/ ૦૧/૧૦/૨૦૨૦/ ના રોજ જાગરૂક નાગરિક અને એવા સમાજ સેવક હાદિકભાઈ મકાણી રાજકોટ ના રહેવાસી તેમનો જન્મ દિવસ નીમીતે મિત્ર તથા તેમના સગા સંબંધીઓ તથા તેમના દોસ્તારો ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી રહીયા છે. આવનાર સમય માં ખુબ પ્રગતિ કરો તેવી ભગવાન ને પ્રાર્થના તથા સારા કાર્યો કરો છો તેમ કરતા રહો […]
જન્મ દિવસ મુબારક હો*
*જન્મ દિવસ મુબારક હો* તા/ ૦૧/૧૦/૨૦૨૦/ ના રોજ જાગરૂક નાગરિક અને એવા સમાજ સેવક લાલાભાઈ રાઠોડ રાજકોટ ના રહેવાસી તેમનો જન્મ દિવસ નીમીતે પત્રકાર મિત્ર તથા તેમના સગા સંબંધીઓ તથા તેમના દોસ્તારો ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી રહીયા છે. આવનાર સમય માં ખુબ પ્રગતિ કરો તેવી ભગવાન ને પ્રાર્થના તથા સારા કાર્યો કરો છો તેમ કરતા […]
વૈશ્વિક પ્રવાસીઓના આગમનથી લોકોને પ્રવાસન ક્ષેત્રે વધુ રોજગારી ઉપલબ્ધ થશે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં
વૈશ્વિક પ્રવાસીઓના આગમનથી લોકોને પ્રવાસન ક્ષેત્રે વધુ રોજગારી ઉપલબ્ધ થશે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં ૨૯ ટકાનો વધારો દિપડાઓને સંરક્ષિત કરવા આંબરડી વિસ્તારમાં નવી વ્યવસ્થા ઉભી કરાશે “ગુજરાત નહી દેખા તો કુછ નહી દેખા”ના મંત્ર સાથે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ ગાંધીનગરથી મુખ્યમંત્રીના હસ્તે આંબરડી સફારી પાર્ક […]
આંબરડી સફારી પાર્ક આગામી ૨ ઓક્ટોબરથી પર્યટકો માટે ખુલ્લો મુકાશે
આંબરડી સફારી પાર્ક આગામી ૨ ઓક્ટોબરથી પર્યટકો માટે ખુલ્લો મુકાશે ધારી, તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ કોવિડ -૧૯ની સ્થિતિ અને રાજય સરકાર અને કેન્દ્ર સરકારની સૂચનાથી ગીર અભયારણ્યને ૧૭ માર્ચ ૨૦૨૦થી પ્રવાસન હેતુ માટે બંધ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વન વિભાગના આદેશથી આંબરડી સફારી પાર્કને આગામી તા. ૨ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ પ્રવાસીઓ માટે પ્રવાસન હેતુ માટે […]
વડિયા ગ્રામપંચાયત ના નેજા હેઠળ તાલુકા પંચાયત અને પેટા તિજોરી કચેરી વડિયા ખસેડવા લોકમાંગણી શરુ
વડિયા ગ્રામપંચાયત ના નેજા હેઠળ તાલુકા પંચાયત અને પેટા તિજોરી કચેરી વડિયા ખસેડવા લોકમાંગણી શરુ છગન ઢોલરીયા, તુષાર ગણાત્રા અને શૈલેષ ઠુંમ્મરના નેતૃત્વ મા આગેવાનો એ આવેદનપત્ર આપ્યુ વડિયા ગુજરાતની વર્તમાન સરકાર લોકો ના પ્રશ્નો નિવારવા સતત ગતિશીલ રહેછે તેવું અનેક નેતાઓ ના ભાષણો મા સાંભળવા મળે છે અને ઘણી બાબતો મા લોકો પણ સ્વીકાર […]
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી : એશિયાટિક લાયન માટે પ્રસિદ્ધ આંબરડી સફારી પાર્કને વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે વિશ્વના નકશા ઉપર અંકિત કરાશે
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી : એશિયાટિક લાયન માટે પ્રસિદ્ધ આંબરડી સફારી પાર્કને વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે વિશ્વના નકશા ઉપર અંકિત કરાશે વૈશ્વિક પ્રવાસીઓના આગમનથી લોકોને પ્રવાસન ક્ષેત્રે વધુ રોજગારી ઉપલબ્ધ થશે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં ૨૯ ટકાનો વધારો દિપડાઓને સંરક્ષિત કરવા આંબરડી વિસ્તારમાં નવી વ્યવસ્થા ઉભી કરાશે*ગુજરાત નહી દેખા તો કુછ નહી દેખા”ના […]
હિતેન્દ્ર ગોસ્વામી અને નિલેશભાઈ દેસાઈ ના જન્મ દિવસ નિમિત્તે ગાયો ને ટોઢા અને મકાઈ ભરડા નૂ ભોજન
હિતેન્દ્ર ગોસ્વામી અને નિલેશભાઈ દેસાઈ ના જન્મ દિવસ નિમિત્તે ગાયો ને ટોઢા અને મકાઈ ભરડા નૂ ભોજન કરાવ્યુંગૌરક્ષક દળ ના પ્રમુખ સાઈકીરણ બારોટ,અને ધવલ ભાઈ ચૌધરી, અલ્પેશ ભાઈ ઢાકોર રાજેશભાઈ ના માર્ગદર્શન હેઠળ આ સેવા કાર્ય કરવામાં આવ્યું.રિપોર્ટર વિતલ પીસાવાડિયા







