દીકરી અને વહુ લેખિકા દેસાઈ માનસી હું એમ માનું છું કે આ દીકરી અને વહુ શબ્દ તથા સંબન્ધ બન્ને એક જ સિક્કા ની બે બાજુ છેઃ ફર્ક એટલોજ છેઃ કે આપણે એમાં ઘણો મોટો તફાવત કરી ભેદભાવ કરીયે છ્યે આ સંબન્ધ ને સાચો પ્રચાયો એક સાસુ તથા માં જ આપે છેઃ અફસોસ એ વાત નો […]
Uncategorized
દુર્ગાસેના કાર્યાલય ખાતે પેટાજ્ઞાતીઓ નો મીટીંગ નો દોર શરૂ આજરોજ જુનાગઢ
દુર્ગાસેના કાર્યાલય ખાતે પેટાજ્ઞાતીઓ નો મીટીંગ નો દોર શરૂ આજરોજ જુનાગઢ દુર્ગાસેના કાયાૅલય ખાતે ઔદીચ્ય ખરેડી બ્રહ્મ સમાજના પ્રમુખ કીશોરભાઈ પંડયા,તથા યુવકમંડળ ના પ્રમુખ ભરતભાઈ ઠાકર, રાજેશભાઇ ઠાકર કમલેશભાઈ પંડયા તથા ભાઈઓ બહેનો સાથે મીટીંગ દુર્ગાસેના ના કાયૅકરો દ્વારા કરવામા આવી ને આગામી દીવસો મા વિરાટ મહિલા સંમેલન તથા બ્રહ્મચોયાૅશી ની કઈરીતે સફળતા મળે તે […]
કેશોદ બ્રેકિંગ ન્યૂઝ કેશાેદના મેઇન બજારમાં આવેલ ગાેડાઉનમાં આગ
કેશોદ બ્રેકિંગ ન્યૂઝ કેશાેદના મેઇન બજારમાં આવેલ ગાેડાઉનમાં આગ વાસણના ગાેડાઉનમાં લાગી આગ દેશી મકાનમાં આવેલ ગોડાઉનમાં લાગી આગ પાલીકા ફાયર ટીમ 2 બ્રાઉઝર સાથે ઘટના સ્થળે પાણીનાે મારાે ચલાવી આગને કાબુમાં પ્રયત્નાે ચાલું ઘટનાને લઇને લાેકાેના ટાેળા ઉમટી પડ્યા કયા કારણાેસર આગ લાગી તે જાણી સકાયું નથી સદનસીબે કાેઇ જાનાહાની થઇ નથી રિપોર્ટર નરેશ […]
લોકડાઉં માં થયેલી અસર સમાજ ઘર વ્યક્તિ પર લેખિકા દેસાઈ માનસી જયારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જીએ સંપૂર્ણ પણે
લોકડાઉં માં થયેલી અસર સમાજ ઘર વ્યક્તિ પર લેખિકા દેસાઈ માનસી જયારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જીએ સંપૂર્ણ પણે લોકડાઉં જાહેર કર્યું તો ભલભલા માણસ ના હાજા ગગડી ગયા હતા દરેક ના મન માં એકજ પ્રશ્ન ઉભો થયો હવે શું કરશું? પણ કેવાય છેઃ ને ખાલી દિમાગ શેતાન કા ઘર આ દરેક વ્યક્તિ ઉપ્પર સાબિત […]
માં બાપ ને વ્રદ્ધાશ્રમ માં કોણ મૂકે છેઃ? દીકરો કે વહુ? લેખિકા દેસાઈ માનસી જે ભારત દેશ ને જે ભારત ભૂમિ ને માં સમાન નહિં પરંતુ માં જ ગણીયે
માં બાપ ને વ્રદ્ધાશ્રમ માં કોણ મૂકે છેઃ? દીકરો કે વહુ? લેખિકા દેસાઈ માનસી જે ભારત દેશ ને જે ભારત ભૂમિ ને માં સમાન નહિં પરંતુ માં જ ગણીયે છ્યે ત્યાં જ આપડા દેશ માં વૃદ્ધાશ્રમ છેઃ આ ઘણી શરમ જનક બાબત કહેવાય અફસોસ એ વાત નો છેઃ કે આપડે સમાજ સુધારવાના સ્થાને એનાથી મોઢું […]
આમોદ તાલુકા પંચાયતની ચુંટણીને લઈ આજરોજ આછોદ જિલ્લા પંચાયતની અંદરમાં આવતી આમોદ તાલુકા પંચાયતની
આમોદ તાલુકા પંચાયતની ચુંટણીને લઈ આજરોજ આછોદ જિલ્લા પંચાયતની અંદરમાં આવતી આમોદ તાલુકા પંચાયતની આછોદ સીટ નંબર 2 ના ઉમેદવારએ કોંગ્રેસ પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નો જંગ જાગ્યો છે ક્યારે તમામ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારો મેદાને ઉતારી રહી છે જેને આજરોજ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી આમોદ તાલુકા […]
શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ મંદિર જંગર તા.કુકાવાવ જિ.અમરેલી ખાતે છેલ્લા નવ વર્ષથી દર શનિવારે રાતના ૮ થી ૯ ના સમયમાં ચાલતી નોન સ્ટોપ એક કલાક રામધૂન ના
શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ મંદિર જંગર તા.કુકાવાવ જિ.અમરેલી ખાતે છેલ્લા નવ વર્ષથી દર શનિવારે રાતના ૮ થી ૯ ના સમયમાં ચાલતી નોન સ્ટોપ એક કલાક રામધૂન ના સંકલ્પ કર્તા રામરસિકદાસજી સદગુરુ રામપ્રિયાદાસજી મહારાજ ( રસિકભાઈ નિમાવત પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર આચાર્ય સંઘ રાજકોટ ) ના વડીલ પરમમિત્ર શ્રી જયંતીભાઈ જાની સાહેબ ( પૂર્વ આચાર્ય શ્રી […]
છેલ્લા એક વર્ષથી સંતરામપુર પો સ્ટેના ગુ.ર.નં. ૧૨૧૧/૨૦૨૦ IPC 379 મુજબના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.મહીસાગર
*પ્રેસનોટ* *તા-૦૯-૦૨-૨૦૨૧* છેલ્લા એક વર્ષથી સંતરામપુર પો સ્ટેના ગુ.ર.નં. ૧૨૧૧/૨૦૨૦ IPC 379 મુજબના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.મહીસાગર પોલીસ મહાનિદૅશક શ્રી સી આઇ ડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગર નાઓની નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ હોય જે અનુસંધાને પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાકેશ બારોટ […]
કલેક્ટરશ્રીએ પોતાની એક વર્ષીય પુત્રીને પોલીયોની રસી અપાવી શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું કલેક્ટરશ્રીએ પોલિયો નાબુદીના મહાઅભિયાનમાં સહભાગી થવા જાહેર જનતાને અપીલ કરી
કલેક્ટરશ્રીએ પોતાની એક વર્ષીય પુત્રીને પોલીયોની રસી અપાવી શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું કલેક્ટરશ્રીએ પોલિયો નાબુદીના મહાઅભિયાનમાં સહભાગી થવા જાહેર જનતાને અપીલ કરી અમરેલી, તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ બાળકો પોલીયોથી મુક્ત રહે તે માટે રાજ્ય સરકાર અને અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજે અમરેલી જિલ્લાના વિવિધ સ્થળોએ ૦ થી ૫ વર્ષના […]
કોવિડ વેકસીનેશનના બીજા તબક્કામાં જિલ્લાના 4700 થી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સ જોડાયા*
*કોવિડ વેકસીનેશનના બીજા તબક્કામાં જિલ્લાના 4700 થી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સ જોડાયા* *કલેકટરશ્રી, આઈ.જી.શ્રી, ડી.ડી.ઓ.શ્રી, એસ.પી.શ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ વેકસીન લઈ રસીકરણ અભિયાનનો હિસ્સો બન્યા* *કોવિડ વેકસીન કોઈપણ આડઅસર વિનાની સુરક્ષિત વેકસીન છે,જિલ્લાના તમામ નાગરિકો આ વેકસીન લઈ સુરક્ષિત બને – જિલ્લા કલેક્ટરશ્રી* ભાવનગર.30, ભાવનગર જિલ્લામાં કોવિડ વેકસીનેશનના બીજા તબક્કાનો જિલ્લાવ્યાપી પ્રારંભ થયેલ છે.જેમાં ભાવનગર […]