Uncategorized

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા હવે CISFના હવાલે, જવાનોનું ઇન્ડક્સન સેરેમની યોજાઈ* વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષાની

*જવાબદારી હવે CISFના (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ) જવાનો સંભાળશે. 17મી ઓગસ્ટના રોજ CISFના 270 જેટલા જવાનો કેવડિયા ખાતે હાજર થયા હતા, 24મી ઓગસ્ટના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં CISFના જવાનો, મહિલા જવાનોનું ઇન્ડક્સન સેરેમની યોજાઈ હતી. દરમિયાન CISF જવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વ્યવસ્થાનો વિધિવત ચાર્જ લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સ્ટેચ્યૂ ઓફ […]

Uncategorized

મગફળીના પાકમાં સફેદ ફૂગના નિયંત્રણ અંગે કેટલાક સૂચનો* અમરેલી, તા: ૨૫ ઓગસ્ટ ૨૦૨૦

*મગફળીના પાકમાં સફેદ ફૂગના નિયંત્રણ અંગે કેટલાક સૂચનો* અમરેલી, તા: ૨૫ ઓગસ્ટ ૨૦૨૦ અમરેલી જિલ્લામાં હાલ પડી રહેલા વરસાદને કારણે ચાલુ ખરીફ સિઝનમાં મગફળી પાકમાં સફેદ ફૂગનો ઉપદ્રવ થવાની પુરેપુરી શક્યતા છે. મગફળી પાકમાં આવતી સફેદ ફૂગ ખુબજ નુકસાનકારક હોય છે. સફેદ ફૂગના કારણે મૂળ, થડ તથા સુયા અને ડોડવા વગેરે સડી જાય તેના કારણે […]

Uncategorized

સરકાર દ્વારા વિનામૂલ્યે અપાતા અનાજના જથ્થાને બજારમાં વેંચતા કાર્ડધારકો ઉપર કાર્યવાહી થશે* અમરેલી, તા: ૨૫ ઓગસ્ટ ૨૦૨૦

*સરકાર દ્વારા વિનામૂલ્યે અપાતા અનાજના જથ્થાને બજારમાં વેંચતા કાર્ડધારકો ઉપર કાર્યવાહી થશે* અમરેલી, તા: ૨૫ ઓગસ્ટ ૨૦૨૦ હાલ રાજ્ય સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારીના કાળમાં ઘઉં ચોખા વગેરે અનાજ તથા કઠોળનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. વિનામૂલ્યે આપવામાં આવતા આ અનાજનો જથ્થો રેશનકાર્ડ ધારકો દ્વારા અન્ય વેપારીઓને વેચી નાખતા હોવાનું તેમજ અન્ય વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિકનાં […]

Uncategorized

ભારે વરસાદની શક્યતા વચ્ચે ઉભા પાકની સલામતી માટે કેટલાક સૂચનો*

*ભારે વરસાદની શક્યતા વચ્ચે ઉભા પાકની સલામતી માટે કેટલાક સૂચનો* અમરેલી, તા: ૨૫ ઓગસ્ટ ૨૦૨૦ અમરેલી જિલ્લામાં હાલમાં બીટી કપાસ અને મગફળી વાવેતર થયેલું છે. ત્યારે વધુ વરસાદની શક્યતાઓ ધ્યાને લઇ ઉભા પાકને બચાવવા જરૂરી છે. આવા સંજોગોમાં સતત વરસાદના લીધે પાણી ભરાઈ રહેતું હોય તો ઉભા પાકના ખેતરમાં ભરાઈ રહેલા પાણીનો નિકાલ તાત્કાલિક કરવો […]

Uncategorized

જવાહર નવોદય વિદ્યાલય અમરેલી ખાતે ધોરણ – ૧૧માં એડમિશન મેળવવા જોગ* અમરેલી, તા: ૨૫ ઓગસ્ટ ૨૦૨૦

*જવાહર નવોદય વિદ્યાલય અમરેલી ખાતે ધોરણ – ૧૧માં એડમિશન મેળવવા જોગ* અમરેલી, તા: ૨૫ ઓગસ્ટ ૨૦૨૦ જવાહર નવોદય વિદ્યાલય અમરેલીમાં ધોરણ – ૧૧માં ખાલી જગ્યા ભરવા માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થી માહિતી મેળવવા તથા ઓનલાઇન ભરવા માટે https://www.nvsadmissionclasseleven.in પરથી માહિતી મેળવી શકે છે તેમજ ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. ઇચ્છુક વિદ્યાર્થીઓ ૩૧.૦૮.૨૦૨૦ […]

Uncategorized

બાઢડાથી રાજુલા જતા ઝાપોદર ગામ પાસેના પુલ પર પસાર થવા પર પ્રતિબંધ*

*બાઢડાથી રાજુલા જતા ઝાપોદર ગામ પાસેના પુલ પર પસાર થવા પર પ્રતિબંધ* અમરેલી, તા: ૨૫ ઓગસ્ટ ૨૦૨૦ માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા અમરેલી-સાવરકુંડલા-બાઢડા-રાજુલા- હિંડોરણા રોડ (પ્રગતિપથ)થી એટલે કે બાઢડા જંકશનથી શરૂ થઈ રાજુલા બાયપાસ સુધીના રસ્તાનું ઈન્સ્પેકશન કરાતા ઝાપોદર ગામ પાસે આવેલા ૧૦ ગાળાના પુલ રાજુલા સાઈડથી ૧૦ માં ગાળાના ટી-બીમ ગર્ડરમાં મોટી તિરાડો […]

Uncategorized

અમારા કુટુંબીજનોથી પણ વિશેષ ધ્યાન રાખતા ડોક્ટરોને વંદન : કોરોનામુક્ત દર્દી*

*અમારા કુટુંબીજનોથી પણ વિશેષ ધ્યાન રાખતા ડોક્ટરોને વંદન : કોરોનામુક્ત દર્દી* *ચા- નાસ્તો, બે ટાઈમ ગુણવતાયુક્ત ભોજન, દર બે કલાકે સાફ-સફાઈ/ સેનિટાઈઝેશન અને ઉચ્ચ અધિકારીઓની અંગત દેખરેખ દર્દીને બિમારી ભૂલાવી દે છે* *વહીવટી તંત્ર દ્વારા કોરોનામુક્ત દર્દીઓને હોસ્પિટલમાં મળેલી સારવાર અંગે ફોન કરીને પ્રતિભાવ મેળવાય છે* *આલેખન: સુમિત ગોહિલ, જિલ્લા માહિતી કચેરી* અમરેલી જિલ્લામાં અંદાજે […]

Uncategorized

જિલ્લા વહીવટીતંત્ર આરોગ્ય વિભાગ અને નગરપાલિકા ના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા શહેર

♨️ બ્રેકિંગ ન્યુઝ ♨️ અમીતગીરી. જિલ્લા વહીવટીતંત્ર આરોગ્ય વિભાગ અને નગરપાલિકા ના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા શહેર ના તમામ વેપારી ઓના કોરોના ટેસ્ટ વિનામૂલ્યે થાય તેના ભાગરૂપે આવતીકાલ થી દરરોજ કે.કે. હોસ્પિટલ ( સિવિલ હોસ્પિટલમ )ખાતે સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી માત્ર વેપારી ભાઈઓ માટે રેપીડ કોરોના ટેસ્ટ કરવામાં આવશે તો તમામ ને તેનો લાભ […]

Uncategorized

અમરેલી જિલ્લાની કલા સંસ્થા અને કલાકારોએ ફોર્મ ભરવા જોગ*

*અમરેલી જિલ્લાની કલા સંસ્થા અને કલાકારોએ ફોર્મ ભરવા જોગ* અમરેલી, તા: ૨૪ ઓગસ્ટ ૨૦૨૦ ભારત સરકારના નેશનલ મિશન ઓન લાઇન કલ્ચરલ મેપિંગ અંતર્ગત કલાકારોના પ્રાથમિક ડેટાબેઝ પોર્ટલમાં તૈયાર કરવામાં આવનાર છે. આ પ્રાથમિક ડેટાબેઝ તૈયાર કરવાના થાય છે. જેમાં દ્રશ્ય (વાસ્તુશિલ્પ, મૂર્તિકલા, શિલ્પ, ચિત્રકલા, ફોટોગ્રાફી) પ્રદર્શન (ગાયન, વાદન, નૃત્ય, નાટ્ય રંગમંચ, કઠપુતળી) સાહિત્ય (મૌખિક, મુર્તિકલા/શિલ્પ, […]

Uncategorized

રોજગારવાંચ્છુ યુવાનોએ ભરતીમેળામાં રજીસ્ટ્રેશન કરાવવા જોગ* અમરેલી, તા: ૨૪ ઓગસ્ટ ૨૦૨૦

*રોજગારવાંચ્છુ યુવાનોએ ભરતીમેળામાં રજીસ્ટ્રેશન કરાવવા જોગ* અમરેલી, તા: ૨૪ ઓગસ્ટ ૨૦૨૦ રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા માટે સમયાંતરે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે.તાજેતરમાં નોવેલ કોરોના વાઇરસના સંક્રમણના કારણે નોકરીદાતા તેમ જ રોજગારવાંચ્છુ યુવાનોને એક જગ્યા પર એકત્રિત કરી ભરતીમેળા યોજવાનું ઉચ્ચીત જણાતું ન હોય સરકારશ્રીની સુચના […]