*આજે ૨૫ ઓગસ્ટના વિવિધ ડિજિટલ માધ્યમોથી કિશોરીઓને યોગ વિશે માર્ગદર્શન અપાશે* અમરેલી, તા: ૨૪ ઓગસ્ટ ૨૦૨૦ સ્કીમ ફોર એડોલેસન્ટ ગલ્સ (SAG) યોજના ભારત સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને પોષણને લગતી સેવાઓ અને પોષણ તથા આરોગ્ય શિક્ષણ અને જીવન કૌશલ્ય શિક્ષણ આપવામાં આવે છે, આ […]
Uncategorized
બોર્ડની પરીક્ષાઓ સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા* અમરેલી, તા: ૨૪ ઓગસ્ટ ૨૦૨૦
*બોર્ડની પરીક્ષાઓ સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા* અમરેલી, તા: ૨૪ ઓગસ્ટ ૨૦૨૦ અમરેલી જિલ્લામાં આગામી ૨૪/૮/૨૦૨૦ થી તા. ૨૮/૮/૨૦૨૦ સુધી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા અધિક મેજિસ્ટ્રેટશ્રી એ.બી.પાંડોરે પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. પરિક્ષા કેન્દ્રોમાં વીજાણુ યંત્રો જેવા કે મોબાઇલ, ફેક્સ તથા આસપાસના […]
આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા*
*આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા* અમરેલી, તા: ૨૪ ઓગસ્ટ ૨૦૨૦ હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમરેલીએ કેટલાક કૃત્યો પર મનાઈ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં જણાવેલ છે કે તા. ૫-૯-૨૦૨૦ સુધી સમગ્ર અમરેલી જિલ્લાલના વિસ્તારરમાં કોઇપણ […]
સાવરકુંડલા શહેર ના કાપડિયા સોસાયટી ગંદકી અને ઉકરડા થી રહીશો ત્રાહિમામ.- અત્યંત દુર્ગંધ
સાવરકુંડલા શહેર ના કાપડિયા સોસાયટી ગંદકી અને ઉકરડા થી રહીશો ત્રાહિમામ.- અત્યંત દુર્ગંધ અને મચ્છરો ના ઉપદ્રવ થી લોકો પોતાના ઘર માં પણ રહી શકતા નથી.- એક તરફ કોરોનાં નો ડર અને બીજી બાજુ રોગચાળા ની ભીતિ.- પાલીકા તંત્ર ઘોર નિંદ્રા માં. સાવરકુંડલા શહેર માં મહુવા રોડ ખાતે આવેલ કાપડિયા સોસાયટી ખાતે ગંદકી અને ઉકરડાં […]
અમરેલી ના ચિતલ ખાતે મોબાઈલ ની દુકાન માં ચોરી કરી ભાગી રહેલ ચોર ને હોમગાર્ડ જવાનો એ પકડી પાડ્યો. – ચિતલ હોમગાર્ડ જવાનો એ ચોર ને
અમરેલી ના ચિતલ ખાતે મોબાઈલ ની દુકાન માં ચોરી કરી ભાગી રહેલ ચોર ને હોમગાર્ડ જવાનો એ પકડી પાડ્યો. – ચિતલ હોમગાર્ડ જવાનો એ ચોર ને મુદામાલ સાથે પોલીસ ને સોંપ્યો. અમરેલી જીલ્લાના ચિતલ ખાતે તારીખ.-૨૩/૦૮ ના મોડી રાત્રે એક શખ્સે મોબાઈલ ની દુકાન તોડી તેમાં રહેલા મોબાઈલ ની ચોરી કરી ભાગી રહ્યો હતો ત્યારે […]
અમરેલી જીલ્લા માં સતત પડી રહેલા વરસાદ થી કુંકાવાવ તાલુકા ના બાંભણીયા ગામે ખાતે ગરીબ
અમરેલી જીલ્લા માં સતત પડી રહેલા વરસાદ થી કુંકાવાવ તાલુકા ના બાંભણીયા ગામે ખાતે ગરીબ વિધવા વૃધ્ધ નું મકાન વરસાદ માં પડી ગયું.- અમરેલી જીલ્લા માં સતત પડી રહેલા વરસાદ થી કુંકાવાવ તાલુકા ના બાંભણીયા ગામે મોડી રાત્રે ગરીબ વિધવા ઈન્દુબેન ગોસ્વામી બાવાજી નામ ના વૃધ્ધ નું મકાન ધરાશાયી થવા પામ્યું હતું એકલા રહેતા વૃધ્ધ […]
અમરેલી જિલ્લાના મોટીકુંકાવાવની સરકારી હોસ્પિટલમાં પી. પી. ઈ 50 કીટ તેમજ ગ્લાસ માસ્ક 100 નંગ અંકલેશ્વર ની એલેક્ષ કંપની દ્વારા નિઃશુલ્ક અર્પણ કરવામાં આવેલ આમ
કુંકાવાવ તા.23.8.2020 કુંકાવાવની સરકારી હોસ્પિટલે પીપીઈ કીટ અને માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતું ગૌ સેવકનાં હસ્તે સરકારી હોસ્પિટલે ડોક્ટરને અર્પણ કરવામાં આવી અમરેલી જિલ્લાના મોટીકુંકાવાવની સરકારી હોસ્પિટલમાં પી. પી. ઈ 50 કીટ તેમજ ગ્લાસ માસ્ક 100 નંગ અંકલેશ્વર ની એલેક્ષ કંપની દ્વારા નિઃશુલ્ક અર્પણ કરવામાં આવેલ આમ કુંકાવાવના જાણીતા ગૌ સેવક અને ખુબજ નિસ્વાર્થ […]
માંગરોળ તાલુકાના કંકાસા ગામે ચોચા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન.*
માંગરોળ તા.23.8.2020 *માંગરોળ તાલુકાના કંકાસા ગામે ચોચા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન.* *🔶ચક્ષુદાતાઃ-કવિબેન ભીમશીભાઈ ચોચા.* *🔷ઉંમરઃ-૫૨ વર્ષ.* *🔶સ્વર્ગસ્થ તા.૨૩.૦૮.૨૦૨૦,ભાદરવા સુદ પાચમ.* *🔷સંબંધઃ-ભિમશીભાઈના ધર્મ પત્નિ,શૈલેષભાઈના માતૃશ્રી.* *🔶જાણ કરનારઃ-શિવમ્ ચક્ષુદાનના સંચાલકને જાણ કરનાર ગોવિંદભાઈ વાળા(P.H.C.-શીલ,M.P.H.U)* *🔷ચક્ષુ લેનારઃ-રાજેશભાઈ સોલંકી,રાણાભાઈ ચાંડેરા(લોએજ)* *🔶ચક્ષુદાનની તારીખઃ-૨૩.૦૮.૨૦૨૦* *🔷ચક્ષુ પહોંચાડનારઃ-અરશીભાઈ વાળા(આરેણા)* *🔶ચક્ષુ સ્વિકારતી સંસ્થાઃ-મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળ.* જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કંકાસા ગામે *ચોચા […]
સાવરકુંડલા હોમગાર્ડ જવાન દ્વારા રાષ્ટ્ર સેવા સાથે માનવ સેવા નું ઉદાહરણ પુરૂ પાડ્યું.- ૭૧ મી વખત રક્તદાન કર્યું.
સાવરકુંડલા હોમગાર્ડ જવાન દ્વારા રાષ્ટ્ર સેવા સાથે માનવ સેવા નું ઉદાહરણ પુરૂ પાડ્યું.- ૭૧ મી વખત રક્તદાન કર્યું. સાવરકુંડલા હોમગાર્ડ ઓફિસર કેતન પંડયા દ્વારા હાલ સમગ્ર વિશ્વ અને રાષ્ટ્ર માં કોરોનાં વાયરસ ની મહામારી નો સામનો કરી રહ્યું છે ત્યારે પોતાની ફરજ બજાવી રાષ્ટ્ર સેવા તથા અમરેલી જીલ્લા રેડક્રોસ સોસાયટી માં બ્લડ ની જરૂરિયાત હોવાથી […]
અમરેલી નગરપાલિકાના નવા બિલ્ડીંગ ખાતે કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવશે*
*અમરેલી નગરપાલિકાના નવા બિલ્ડીંગ ખાતે કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવશે* *ટેસ્ટ કરાવવા ઈચ્છુક નાગરિકોએ સવારે ૯ થી બપોરના ૦૩ વાગ્યા સુધીમાં આવવાનું રહેશે* અમરેલી, તા: ૨૧ ઓગસ્ટ ૨૦૨૦ અમરેલી નગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર અને સરકારશ્રીનાં હેલ્થ વિભાગ દ્વારા કોવિડ-૧૯નાં રેપીડ ટેસ્ટ માટે મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલને બદલે હવે નાગનાથ મંદિર સામે અમરેલી નગરપાલિકાના નવા બિલ્ડીંગ ખાતે […]






