*૨૫ ઓગસ્ટના વિવિધ ડિજિટલ માધ્યમોથી કિશોરીઓને યોગ વિશે માર્ગદર્શન અપાશે* અમરેલી, તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૦ સ્કીમ ફોર એડોલેસન્ટ ગલ્સ (SAG) યોજના ભારત સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને પોષણને લગતી સેવાઓ અને પોષણ તથા આરોગ્ય શિક્ષણ અને જીવન કૌશલ્ય શિક્ષણ આપવામાં આવે છે, આ ઉપરાંત […]
Uncategorized
વડિયા તાલુકા કક્ષાનો 71મો વન મહોત્સવ મામલતદાર પ્રશાંત ભીંડી ના અધ્યક્ષ સ્થાને મેઘાપીપળીયા ગામે યોજાયો.
વડિયા તાલુકા કક્ષાનો 71મો વન મહોત્સવ મામલતદાર પ્રશાંત ભીંડી ના અધ્યક્ષ સ્થાને મેઘાપીપળીયા ગામે યોજાયો. આધુનિક યુગ માં પ્રકૃતિ ની જાણવણી કરવા અને વૃક્ષ નુ જતન કરવા અપીલ -પ્રશાંત ભીંડી વડિયા આજના ઉધોગીકરણ ના યુગમાં આજે પર્યાવરણની ની જાણવાની ખુબ જરૂરી બનતી હોય તેવાંમાં ગુજરાત સરકાર ના વન અને પર્યાવરણ વિભાગ દ્વવારા સામાજિક વનીકરણ રેન્જ […]
માંગરોળમાં દરેક ધાર્મિક સંગઠનો સાથે સક્રિય રીતે જોડાયેલા સામાજિક કાર્યકર શ્રી મેહુલભાઈ વૈષ્ણવ નો આજે જન્મદિવસ
માંગરોળ તા.18.8.2020 માંગરોળમાં દરેક ધાર્મિક સંગઠનો સાથે સક્રિય રીતે જોડાયેલા સામાજિક કાર્યકર શ્રી મેહુલભાઈ વૈષ્ણવ નો આજે જન્મદિવસ દરેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા એવા શ્રી મેહુલભાઈ વૈષ્ણવ નો આજે 18 ઓગસ્ટ ને મંગળવારના દિવસે જન્મદિવસ છે શ્રી મેહુલભાઈ વૈષ્ણવ કે જેવો એ પોતાનો જન્મદિવસ હોય સૌપ્રથમ પોતાના કુળદેવી શ્રી ખોડીયાર માતાજી ના આશીર્વાદ […]
15 મી ઓગસ્ટ પ્રજાસત્તાક દિવસ ના દિવસે અને ભાવનગર શહેર માં crime and corruption કંટ્રોલ એસોસિયન ના ઉપપ્રમુખ સુરેશભાઈ સાટિયા ના જન્મદિવસ નિમિત્તે ભાવનગર
15 મી ઓગસ્ટ પ્રજાસત્તાક દિવસ ના દિવસે અને ભાવનગર શહેર માં crime and corruption કંટ્રોલ એસોસિયન ના ઉપપ્રમુખ સુરેશભાઈ સાટિયા ના જન્મદિવસ નિમિત્તે ભાવનગર શહેરમાં માસ્ક ર્વિતરણ અને બ્લડ ડોનેશન કેમ રાખવામાં આવ્યો હતો કોરોના જેવી માં મારી ચાલી રહી છે ત્યારે ભાવનગર શહેરના crime and corruption કંટ્રોલ એસોસિએશનના પ્રમુખ ભાર્ગવભાઈ ચાંદલીયા અને ઉપપ્રમુખ સુરેશભાઈ […]
સત્તાધીશોની અણઆવડત અને લાપરવાહી ને કારણે દામનગરની જનતા પરેશાન છે.દામનગર શહેર ખાડાનગર બની
સત્તાધીશોની અણઆવડત અને લાપરવાહી ને કારણે દામનગરની જનતા પરેશાન છે.દામનગર શહેર ખાડાનગર બની ગયું છે.જાણે કે આ શહેરમાં કોણ શાસન કરે છે તે સમજાતું નથી. રેઢિયાળ પશુઓનો ત્રાસ,છેલ્લાં થોડા દિવસો થી જંગલી ભૂંડ ( ડૂકકર ) આવી ગયા છે.અધૂરામાં પુરૂ મુખ્ય માર્ગોમા મસમોટા ખાડા પડ્યા છે.જયાંથી દામનગરની જનતા માટે વહીવટ થાય છે તે નગરપાલિકા કચેરીના […]
જશને ગદીર ઈદે મુબાહેલા અને આવનાર દિવસ મોહરમ શરીફ નિમિત્તે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો
જશને ગદીર ઈદે મુબાહેલા અને આવનાર દિવસ મોહરમ શરીફ નિમિત્તે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો તા.16/8/2020 રવિવાર ના રોજ નૂરશાહી મોમીન પંચ ઇમામ બારગાહ મોટી મોમનાવાડ રાયખડ જમાલપુર વિસ્તારમાં જશને ગદીર ઈદે મુબાહેલા અને આવનારા દિવસમાં મોહરમ શરીફ નિમિત્તે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને માસ્ક વિતરણ રોગ પ્રતિકારક શક્તિ માટે આયુર્વેદિક ઉકાળા, […]
વડિયા ના તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ માં સ્થાનિક તલાટી મંત્રી
વડિયા ના તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ માં સ્થાનિક તલાટી મંત્રી ઘેર હાજર ! તાલુકા કક્ષાનો કાર્યક્રમ માં સન્માન લેવા કે આપવાનો નો પણ તલાટી રામાણી પાસે સમય નથી. સરકારી કર્મચારી સ્વાતંત્ર્યપર્વ ની પિતાની જવાબદારી અને નિષ્ઠાભૂલ્યા વડિયા કોરોના મહામારી વચ્ચે 74માં સ્વતંત્રતા દિવસ ની આજે સમગ્ર દેશવાસીઓ એ ઉજવણી કરી. વડિયા તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ […]
નગરપાલિકા દામનગર સંચાલિત શેઠ શ્રી મુળજીભાઈ છગનભાઈ મહેતા હાઈસ્કૂલમા યોજાયેલ ૭૪મા સ્વાતંત્ર પર્વમાં
નગરપાલિકા દામનગર સંચાલિત શેઠ શ્રી મુળજીભાઈ છગનભાઈ મહેતા હાઈસ્કૂલમા યોજાયેલ ૭૪મા સ્વાતંત્ર પર્વમાં નાયબ મામલતદારનાં હસ્તે ધ્વજવંદન બાદ નગરપાલિકાનાં સદસ્ય શ્રી કિશોરભાઈ ભટ્ટે પ્રાસંગિક પ્રવચનમા જણાવેલ કે સાચા અર્થમાં વિર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી દામનગર શહેરનાં વિકાસ માટે સમગ્ર તંત્ર ફરજનાં ભાગરૂપે નૈતિકતાથી સેવા કરીયે તોજ ગ્રામજનોને સંતોષ થશે. આ અવસરે નગરપાલિકાના પ્રમુખ શ્રીમાન ગોબરભાઈ નારોલા, […]
અમરેલી જિલ્લાનું મોટીકુકાવાવ 74 માં સ્વતંત્ર દિનની ઉજવણી શ્રી એન એમ શેઠ કુમાર વિદ્યાલયમાં કોવિંદ 19 ની મહામારી વચ્ચે સરકારશ્રીના આદેશ
અમરેલી જિલ્લાનું મોટીકુકાવાવ 74 માં સ્વતંત્ર દિનની ઉજવણી શ્રી એન એમ શેઠ કુમાર વિદ્યાલયમાં કોવિંદ 19 ની મહામારી વચ્ચે સરકારશ્રીના આદેશ મુજબ સાદગીપૂર્ણ રીતે 74 માં સ્વતંત્ર દિન ની ઉજવણી આવી આમંત્રિત મહેમાન માં શ્રી સુભાષભાઈ ભગત સરપંચ શ્રી મનસુખભાઇ સુખડીયા અરવિંદભાઈ દોંગા વિરજીભાઇ સાવલિયા હરેશભાઈ રાંક હિરેન ભાઈ મશરૂ સંજયભાઈ […]
એકલેરા ગામનાં દેશપ્રેમી જૈનીશકુમાર ગૌદાનીએ સ્વતંત્રતા દિવસ પર દેશને સાહસિકતા અર્પણ કરી.
એકલેરા ગામનાં દેશપ્રેમી જૈનીશકુમાર ગૌદાનીએ સ્વતંત્રતા દિવસ પર દેશને સાહસિકતા અર્પણ કરી. લીલીયા તાલુકાના એકલેરા ગામનાં ૧૮ વર્ષીય ધો.૧૨ પુર્ણ કરેલ તરવરીયા યુવાન જૈનીશકુમાર નરેશભાઈ ગૌદાની એ આજે દેશના ૭૪મા સ્વતંત્રતા દિવસ પર પોતાના વતન એકલેરા ગામે ઘોડી ઉપર સવાર ઉભા રહી દેશની શાન ડાબા હાથમાં ઝંડો લઈ જમણા હાથે સલામી દેતો અકલ્પનિય દેશભક્તિ પ્રસ્તુત […]









