Uncategorized

ઓણ સાલ મેઘરાજાએ અનરાધાર હેત વરસાવતા પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી છે.છેલ્લાં ૪ દિવસથી સમગ્ર ગુજરાતમાં મેઘ મહેરથી ખુશીની

ઓણ સાલ મેઘરાજાએ અનરાધાર હેત વરસાવતા પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી છે.છેલ્લાં ૪ દિવસથી સમગ્ર ગુજરાતમાં મેઘ મહેરથી ખુશીની લહેર છવાઈ ગઈ છે.તો કેટલાય પંથકમાં વરસાદ વઘુ થતાં પરિસ્થિતિ ગંભીર બની છે.અમરેલી જીલ્લામાં સામાન્યથી લઈને અનરાધાર મેઘથી જનતા ખુશ છે તો ક્યાંક નુકશાન છે.દામનગર શહેરની ધરોહર અને શ્રીમાન ગાયકવાડ સરકારે ૧૨૦ વર્ષ પહેલા દુષ્કાળ સમયે બંધાવી […]

Uncategorized

નાજાપૂર પ્રાથમિક શાળા તથા માઘ્યમિક શાળામા રાષ્ટ્રીયપર્વ ૧૫મી ઓગસ્ટે ઘ્વજવંદન કરતા નાજાપૂર્ સરપંચશ્રી, શીક્ષકો તથા ગામનાં આગેવાનો

નાજાપૂર પ્રાથમિક શાળા તથા માઘ્યમિક શાળામા રાષ્ટ્રીયપર્વ ૧૫મી ઓગસ્ટે ઘ્વજવંદન કરતા નાજાપૂર્ સરપંચશ્રી, શીક્ષકો તથા ગામનાં આગેવાનો આજે નાજાપુર મુકામે 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર દિનની કોરોના મહામારી ને કારણે ખૂબ જ સાદાઈથી ઉજવણી કરવામાં આવી.આ રાષ્ટ્રીય પર્વે ધ્વજ વંદન ઉપરાંત કોરોના મારી સામે જે લોકો એ જંગ ખેલ્યો છે એવા આરોગ્ય કેન્દ્રના યોદ્ધાઓને સન્માનિત કરવામાં […]

Uncategorized

૭૪ માં સ્વાતંત્ર્ય પર્વે નિમિત્તે અમરેલીના પ્રભારી મંત્રીશ્રીએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી*

*૭૪ માં સ્વાતંત્ર્ય પર્વે નિમિત્તે અમરેલીના પ્રભારી મંત્રીશ્રીએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી* *અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન* *અમરેલીના કોરોના વોરિયર્સનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું* અમરેલી, તા: ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને […]

Uncategorized

જુના ઝાંઝરીયા ગામના ડેમને સારા વરસાદ ના કારણે નુકસાન થતાં સમગ્ર ગામ ની ટીમ લાગી રીપેરીંગ માટે

જુના ઝાંઝરીયા ગામના ડેમને સારા વરસાદ ના કારણે નુકસાન થતાં સમગ્ર ગામ ની ટીમ લાગી રીપેરીંગ માટે બગસરા તાલુકામાં આવેલ જુના ઝાંઝરીયા ગામે સારો એવો વરસાદ થતાં ગામના ડેમને આગળના ભાગમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચેલ છે જે નુકસાનને પહોંચી વળવા જુના ઝાંઝરીયા ગામના સરપંચ વિપુલભાઈ કયાડા દ્વારા ગામમાં મીટીંગ કરી ગામ લોકોના સહયોગથી આ ડેમને […]

Uncategorized

બગસરા તાલુકાના જુની હળિયાદ ગામે લોક પ્રશ્ને આપવામાં આવી આંદોલનની ચીમકી

બગસરા તાલુકાના જુની હળિયાદ ગામે લોક પ્રશ્ને આપવામાં આવી આંદોલનની ચીમકી બગસરા તાલુકો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં એક બાજુ કોરોનાવાયરસ ની દહેશત ફેલાયેલી છે ત્યારે જુની હળિયાદ ગામ ની મુલાકાત લેતા વરસાદી પાણી ભરાવાના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે ત્યારે આ ગામમાં રહેણાંક વિસ્તારની આજુબાજુમાં પાણી ભરાવાના પ્રશ્ને લોકો દ્વારા ગ્રામ પંચાયત ને પણ […]

Uncategorized

આજના શ્રાવણે શિવ દર્શન શ્રી ફતેશ્વર મહાદેવ મંદિર *આજના માહિતીદર્શક:- નાથાભાઇ નંદાણીયા(શિવમ ચક્ષુદાન કેન્દ્ર -આરેણા)*

માંગરોળ તા.7.8.2020 આજના શ્રાવણે શિવ દર્શન શ્રી ફતેશ્વર મહાદેવ મંદિર *આજના માહિતીદર્શક:- નાથાભાઇ નંદાણીયા(શિવમ ચક્ષુદાન કેન્દ્ર -આરેણા)* માંગરોળથી સોમનાથ તરફ જતાં ૧૦ કિ.મી.ના અંતરે આરેણા ગામની બાજુમાં ફતેશ્વર મહાદેવ મંદિર અને આશ્રમ આવેલ છે. આ શિવલિંગની પ્રતિષ્ઠા નાથસંપ્રદાયના ભાગીનાથબાપુએ વૈદિક યજુર્વેદ પરંપરા મુજબ ઈ.સ.૧૯૫૯માં કરી હતી. ઈ.સ.૧૯૬૫માં ભાગીનાથબાપુની હયાતીમાં ત્યાં સ્વામી ગુરુ ચરણાનંદ ચૈતન્યતિર્થજી આ […]

Uncategorized

ચલાલા ખાતે પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ટૂલકીટનું વિતરણ કરાયું ચલાલા ખાદી કાર્યાલય ખાતે અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી

ચલાલા ખાતે પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ટૂલકીટનું વિતરણ કરાયું ચલાલા ખાદી કાર્યાલય ખાતે અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વિવિધ યોજનાના લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ટૂલકીટનું વિતરણ કર્યું હતું. રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા સ્વનિર્ભર થવા માટે ઘણી યોજનાઓ હાલ કાર્યરત છે. પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સરકારની માનવ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને […]

Uncategorized

વડિયા માં કોરોના સંક્રમણ વધ્યુ, સ્થાનિક લોકો ને કોરોના આવતા તંત્ર ની મુશ્કેલી માં વધારો

વડિયા માં કોરોના સંક્રમણ વધ્યુ, સ્થાનિક લોકો ને કોરોના આવતા તંત્ર ની મુશ્કેલી માં વધારો પોલીસ કર્મી ને કોરોના પોઝિટિવ આવતા પોલીસ સ્ટેશન સૅનેટાઇ કર્યું. પોલીસ આવાસ સહીત ત્રણ વિસ્તારમાં ને કોરોના એપી સેન્ટર જાહેર કરી કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો કોરોના સંક્રમણ શહેર માં વધ્યા બાદ શહેર ના લોકો નો ચેપ હવે ગામડાઓ માં પહોંચતા […]

Uncategorized

બાબરા તાલુકાના કરીયાણા ખંભાળા માર્ગના બ્રિજનું કામ નબળું થતું હોવાની ફરિયાદ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરને મળતા સ્થળ વિઝીટ કરી બ્રિજના કામનું નિરક્ષણ કરાયું*

*બાબરા તાલુકાના કરીયાણા ખંભાળા માર્ગના બ્રિજનું કામ નબળું થતું હોવાની ફરિયાદ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરને મળતા સ્થળ વિઝીટ કરી બ્રિજના કામનું નિરક્ષણ કરાયું* (માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) અધિકારીઓને પણ ધારાસભ્ય ઠુંમરે બ્રિજનું કામ ગુણવત્તા યુક્ત કરવા અને સતત સુપરવિઝન કરવાની તાકીદ કરી) બાબરા તાલુકા કરીયાણા થી ખંભાળા માર્ગ વચ્ચે રૂપિયા પાંચ કરોડના ખર્ચે બ્રિજ ધારાસભ્ય […]

Uncategorized

બગસરા બેંક ઓફ બરોડામાં સોશિયલ ડિસ્ટન્ટના કાયદાનો ઉલાળીયો…..

બગસરા બેંક ઓફ બરોડામાં સોશિયલ ડિસ્ટન્ટના કાયદાનો ઉલાળીયો….. બેંક ના બે મેનેજર અને પટ્ટાવાળો પોઝિટિવ આવતા છતાં અમરેલી જિલ્લામાં કોરોના વાઇરસને નાથવા માટે વહીવટી તંત્ર દિનરાત એક કરી રહ્યાછે અને લોકોને કોરોના વાઇરસથી કેવી રીતે બચી સકાયછે તેની સતત માહિતી આપી રહ્યાછે ત્યારે થોડા દિવસ પહેલા બગસરા બેંક ઓફ બરોડાના મેનેજર અને દેના બેંકના મેનેજર […]