*જુનાગઢ ખાતે ૭ માર્ચનાં રોજ બ્રહમચોર્યાસી અને મહીલા સંમેલન* *દેશ વીદેશના બ્રાહમણ મહાનુભાવ સાથે ફીલ્મસ્ટારની વીશેષ ઊપસ્થીતી* *૮૪ પેટાજ્ઞાતીનાં લોકો એકમંચ ઊપર* *લવજેહાદ સામે કડક કાનુનના એજન્ડા સહીત ૧૦.૦૦૦ મહીલાને રોજગારી માટે સશક્ત બનાવવાનું આયોજન* *બ્રહમસમાજમા દરેક તાલુકા જીલ્લા કક્ષાએ મીટીંગનો દોર શરુ થઈ ચુક્યો છે* *અમદાવાદથી થોડે દુર બનાવાશે ફેકટરી* *ગ્રુહ ઊધ્યોગની પ્રોડ્કડ નું […]
Uncategorized
🌹🌹🌹 જન્મદિવસની હાદિક શુભકામનાઓ🌹🌹🌹🎂૩૦/૧/૨૦૨૧🎂અંકિતાબેન મકાણી રાજકોટ ના રહેવાસી નો તેમનો જન્મ દિવસ
🌹🌹🌹 જન્મદિવસની હાદિક શુભકામનાઓ🌹🌹🌹🎂૩૦/૧/૨૦૨૧🎂અંકિતાબેન મકાણી રાજકોટ ના રહેવાસી નો તેમનો જન્મ દિવસ નિમિત્તે તેમના સગા સબંધી ઓ મિત્રો ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી રહીયા છે અને લાલાભાઈ ના મોટા બેન અંકિતામકાણી ================================= આજના જન્મ દિવસે આપને આનંદી મન મુબારક ખૂંટે નહી તેટલું ધન મુબારક તંદુરસ્તી ભર્યું તન મુબારક આપને જન્મ દિવસ મુબારક વિપુલ રસિક વેગડા મોટીકુકાવાવ 9426555756
Happy Birthday 🎂 ભગવાન દ્વારકાધીશ અને જલારામ બાપા તારી બધી મનોકામના પુરી કરે એવી પ્રાર્થના..Many many happy returns of the day તમારા જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા
🎂Happy Birthday 🎂 ભગવાન દ્વારકાધીશ અને જલારામ બાપા તારી બધી મનોકામના પુરી કરે એવી પ્રાર્થના..Many many happy returns of the day તમારા જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા ઓ અને હાર્દિક અભિનંદન ભગવાન દ્વારકા ધીશ આપની સર્વે મનોકામના પુર્ણ કરે અને આપના જીવનમાં સુખ શાંતિ અને સર્મુધ્ધી આપે તેવી અંતરથી વંદન સહિત પ્રાર્થના અને. અંતર […]
સ્વ. તારીખ ૨૮/૦૧/ર ૦૨૧ ગુરૂવાર સ્વ. જસ્મીનભાઈ ગુણવંતલાલ મહેતા (આંબાવાળા) દિલગીરી સાથ જણાવવાનું કે અમારા પુત્ર સ્વ. જસ્મીનભાઈ
સ્વ. તારીખ ૨૮/૦૧/ર ૦૨૧ ગુરૂવાર સ્વ. જસ્મીનભાઈ ગુણવંતલાલ મહેતા (આંબાવાળા) દિલગીરી સાથ જણાવવાનું કે અમારા પુત્ર સ્વ. જસ્મીનભાઈ ગુણવંતલાલ મહેતા તા . ર ૮/૦૧/ર ૦ર૧ ને ગુરૂવાર ના રોજ ગૌલોકવાસ પામ્યા છે એમનો ધાસ ઘણો છે પરંતુ ઈશ્વર ઈચ્છા બળવાન છે , પરમ કૃપાળુ પરમેશ્વર એમની દિવ્ય આત્માને સદ્ ગતી આપે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના […]
બેંક ઓફ બરોડા કુંકાવાવ શાખા ના સાહેબ ને તેમની લગ્ન ની વર્ષગાંઠ ના ઉપલક્ષે સુખી મધૂર . અને નિરોગી જીવન ની સુધી કામનાઓ
બેંક ઓફ બરોડા કુંકાવાવ શાખા ના સાહેબ ને તેમની લગ્ન ની વર્ષગાંઠ ના ઉપલક્ષે સુખી મધૂર . અને નિરોગી જીવન ની સુધી કામનાઓ અમરેલી જિલ્લાના કુંકાવાવ ખાતે ફરજ બજાવતા અને જેમની કાર્ય ની નોંધ લોકોમાં દૂર દૂર સુધી લેવામાં આવતી હોય છે અને કોઈ પણ સેવા કાર્યમાં જેમનું નામ હર હંમેશ અગ્રેસર્જ લેવામાં આવતું હોય […]
ગુજરાતના રજીસ્ટર્ડ ઓફ કંપનીઝ એમકે સાહુની ચોરીના આરોપીઓ સાથે સાંઠગાંઠ
અમદાવાદ: ગુજરાતના રજીસ્ટર્ડ ઓફ કંપનીઝ એમકે સાહુની ચોરીના આરોપીઓ સાથે સાંઠગાંઠ હોવાનો પર્દાફાશ થયો છે. સાહૂ પર કરોડોની ચોરીમાં પકડાયેલા અને છ મહિના જેલમાં રહીને આવેલા આરોપીઓને એડવર્ટાઇઝીંગ એજન્સીનું કરોડો રૂપિયાનું કામ આપ્યાનો આરોપ છે. આ આરોપીઓ સામે ગુજરાત હાઇકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના ઇન્ડિયન કોર્પોરેટ લો સર્વિસ […]
સાવરકુંડલા નગરપાલિકા ના પૂર્વપ્રમુખ દ્વારા જેસર રોડ ખાતે રસ્તા પર ના ખાડા ઓ તથા રેલવે અન્ડર બ્રીજ જાતે રીપેર કર્યા.- રાહદારી અને વાહન ચાલકો માં ખુશી.
સાવરકુંડલા નગરપાલિકા ના પૂર્વપ્રમુખ દ્વારા જેસર રોડ ખાતે રસ્તા પર ના ખાડા ઓ તથા રેલવે અન્ડર બ્રીજ જાતે રીપેર કર્યા.- રાહદારી અને વાહન ચાલકો માં ખુશી. સાવરકુંડલા શહેર ના જેસર રોડ ખાતે ના રોડ રસ્તાઓ રિલાયન્સ જીયો દ્વારા તોડી નાખવામાં આવતા છેલ્લા ઘણાં સમયથી ખાડા ઓમાં રાહદારીઓ તથા વાહનો અને ટુ વહીલ બાઈક માં મહિલાઓ […]
આજરોજ તા.18/01/2021નાખેડૂતોને દિવસે વીજળી આપવા માટેની *”કિસાન સૂર્યોદય યોજના”* ફેઝ-2 અંતર્ગત
આજરોજ તા.18/01/2021નાખેડૂતોને દિવસે વીજળી આપવા માટેની *”કિસાન સૂર્યોદય યોજના”* ફેઝ-2 અંતર્ગત માન. પ્રભારી *મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)* ના અધ્યક્ષ સ્થાને આજ રોજ *અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળિયા ગામે* યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ યોજના થી લીલીયા તાલુકાના 8 ગામોના ખેડૂતોને દિવસે વીજળી પ્રાપ્ત થશે. આ તકે *સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા,* પૂર્વ કૃષિ મંત્રી શ્રી […]
રાજ્ય સરકારે ધોળકામાં એડીશનલ ડીસ્ટ્રીક્ટ કોર્ટની સ્થાપનાની મંજૂરી આપી*– *કાયદા મંત્રી શ્રી ચુડાસમા*
*રાજ્ય સરકારે ધોળકામાં એડીશનલ ડીસ્ટ્રીક્ટ કોર્ટની સ્થાપનાની મંજૂરી આપી*– *કાયદા મંત્રી શ્રી ચુડાસમા* …………………… • *અગાઉ અમદાવાદમાં થતી સેશન્સ કેસની સુનાવણી હવે સ્થાનિક કક્ષાએ થશે* • *ધોળકા તાલુકાના પક્ષકારોને ઘર આંગણે ઝડપી ન્યાય મળશે* ………………………….. *રાજ્ય સરકારે ધોળકા વકીલ મંડળ અને સમાજવર્ગોની માંગણી-લાગણીનો સાનુકૂળ પ્રતિસાદ આપતાં ધોળકામાં પૂર્ણ સમયની એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજની કોર્ટની સ્થાપના માટે […]
અમરેલી મેડીકલ કોલેજ ખાતેથી જિલ્લાસ્તરના કોરોના રસીકરણનો શુભારંભ કરાવતા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા
*અમરેલી મેડીકલ કોલેજ ખાતેથી જિલ્લાસ્તરના કોરોના રસીકરણનો શુભારંભ કરાવતા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા* *વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો શુભારંભ* અમરેલી, તા. ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ અમરેલી મેડીકલ કોલેજ ખાતે આજે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સમગ્ર દેશના સૌથી મોટા રસીકરણ અભિયાનનો અમરેલી જિલ્લાસ્તરે શુભારંભ કરાવ્યો હતો. આ તકે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાએ ભારત દેશના વૈજ્ઞાનિકો અને સંશોધકોનો […]