*૨૭ જુલાઈના રૂ. ૫.૨૬ લાખની કિંમતના ભેળસેળયુક્ત પદાર્થની જાહેર હરાજી* અમરેલી, તા: ૧૮ જુલાઈ ૨૦૨૦ અમરેલી જિલ્લામાં વિવિધ જગ્યાએ બાયોડીઝલના નામે ભેળસેળયુક્ત પદાર્થનું વેચાણ કરતી પેઢીઓની તપાસ કરતા કેટલીક પેઢીઓ પાસેથી ભેળસેળયુક્ત પદાર્થનો જથ્થો જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા રાજ્યસાત કરવામાં આવ્યો છે. જે ઉદ્યોગકારો ઔદ્યોગિક હેતુ માટે આ જથ્થો મશીનરી-પ્લાન્ટમાં વાપરવા માંગતા હોય એમના […]
Uncategorized
અમરેલી જિલ્લામાં વધુ ૯ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૨૧૫* *૧૬ મૃત્યુ, ૧૧૦ ડિસ્ચાર્જ અને ૮૯ સારવાર હેઠળ*
*અમરેલી જિલ્લામાં વધુ ૯ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૨૧૫* *૧૬ મૃત્યુ, ૧૧૦ ડિસ્ચાર્જ અને ૮૯ સારવાર હેઠળ* અમરેલી, તા: ૧૮ જુલાઈ ૨૦૨૦ આજે તા. ૧૮ જુલાઈના અમરેલી જિલ્લામાં બપોરે ૧૨ વાગ્યા પહેલા કોવિડ-૧૯ના વધુ ૯ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. લીલીયાના મોટા કણકોટના ૩૬ વર્ષીય પુરુષ, લાઠીના કૃષ્ણગઢના ૨૮ વર્ષીય યુવાન, અમરેલીના દેવરાજીયાના ૫૫ વર્ષીય […]
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા ના આબલીયાળા ગામે ગામના પાદરનો બ્રીજ તેમજ ગામની વચ્ચેથી પસાર થતો આર. સી. સી. રોડનું ખાતમુહૂર્ત કર્યુ હતું
ન્યુઝ ખાંભા અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા ના આબલીયાળા ગામે ગામના પાદરનો બ્રીજ તેમજ ગામની વચ્ચેથી પસાર થતો આર. સી. સી. રોડનું ખાતમુહૂર્ત કર્યુ હતું અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા ના આંબલિયાળા ગામે ગામના પાદરનો બ્રીજ તેમજ ગામની વચ્ચેથી પસાર થતો આર.સી.સી રોડનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી ધર્મેન્દ્રસિંહ જાડેજા,ધારી વિધાનસભાના ઇન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી,અમરેલી […]
ઓમ એન્ટરપ્રાઇઝ જેસર ના ઓનર અને સામાજીક કાર્યકર્તા શ્રી સુરપાલસિંહ સરવૈયા નો આજે જન્મદિવસ છે.
ઓમ એન્ટરપ્રાઇઝ જેસર ના ઓનર અને સામાજીક કાર્યકર્તા શ્રી સુરપાલસિંહ સરવૈયા નો આજે જન્મદિવસ છે. (મિત્રો, સગા-વહલા સહિત જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી રહ્યા છે.) બાબરા. તા.૧૮ જુલાઈ. ઓમ એન્ટરપ્રાઇઝ જેસર ના ઓનર અને સામાજીક કાર્યકર્તા શ્રી સુરપાલસિંહ સરવૈયા નો આજ રોજ જન્મ દિવસ છે. ત્યારે તેમના મિત્રો, સગા-વહાલા, પરીવાર સહિત સૌવ કોઈએ જન્મ દિવસ […]
અમરેલી : કોરોના મહામારી વચ્ચે જાફરાબાદ શહેર મા તંત્ર ની મંજૂરી વગર લગ્નોત્સવ યોજાયા હતા
અમરેલી : કોરોના મહામારી વચ્ચે જાફરાબાદ શહેર મા તંત્ર ની મંજૂરી વગર લગ્નોત્સવ યોજાયા હતા તંત્ર દ્વારા વર કન્યા ના પીતા સામે ફરીયાદ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા જાફરાબાદ પોલીસ સ્ટેશન મા ફરીયાદ નોંધાવી કોરોના મહામારી વચ્ચે તંત્ર ની ખાસ શરતો આધીન મંજૂરી આપવામા આવતી હોય છે મંજૂરી વગર લગ્નોત્સવ થતા જીલા કલેકટર,પ્રાંત અધિકારીની સૂચના થી […]
ચાવંડ ચેકપોસ્ટ ફરી કાર્યરત કર્યા બાદ જિલ્લા કલેક્ટરશ્રીનો વધુ એક મહત્વનો નિર્ણય* *અમરેલી શહેરમાં તા. ૨૦ થી ૨૫ જુલાઈ સુધી પાન, માવા, ચા-
*ચાવંડ ચેકપોસ્ટ ફરી કાર્યરત કર્યા બાદ જિલ્લા કલેક્ટરશ્રીનો વધુ એક મહત્વનો નિર્ણય* *અમરેલી શહેરમાં તા. ૨૦ થી ૨૫ જુલાઈ સુધી પાન, માવા, ચા-નાસ્તાની લારી-દુકાનો સદંતર બંધ* *૨૫ જુલાઈ બાદ શરૂ કરવા માંગતા દુકાનદારોએ હેલ્થ કાર્ડ મેળવવું ફરજીયાત* *શાકભાજી-ફળો વેચનારાઓએ પણ હેલ્થ કાર્ડ મેળવવું ફરજીયાત* *હેલ્થ કાર્ડની ૧૪ દિવસની માન્યતા : અવધિ પૂર્ણ થયે રીન્યુ કરાવવાનું […]
જાફરાબાદ શહેરને કોરોના વાયરસ બચાવવા માટે પ્રમુખ શ્રીમતી કોમલબેન બારૈયા અને ચિફ ઓફિસર ચારૂબેન મોરી ની અનોખી
જાફરાબાદ શહેરને કોરોના વાયરસ બચાવવા માટે પ્રમુખ શ્રીમતી કોમલબેન બારૈયા અને ચિફ ઓફિસર ચારૂબેન મોરી ની અનોખી પહેલ… જો તમારા ધરે બહાર ગામથી કે રાજ્ય બહારથી કોઈ પણ આવેલું હોય તેની નોંધણી સરકારી દવાખાને નોંધણી કરાવી નથી તો તમારા ઉપર કાર્યવાહી થઈ શકે છે… તેવોજ એક કિસ્સો તુર્કી મોહલ્લા વિસ્તારમાં એક ફેમિલી મુંબઈ થી ઓટો […]
આપનું નામ મતદારયાદીમાં છે કે કેમ? મતદારયાદીમાં નામ નોંધાવવા તંત્રની અપીલ*
*આપનું નામ મતદારયાદીમાં છે કે કેમ? મતદારયાદીમાં નામ નોંધાવવા તંત્રની અપીલ* અમરેલી, તા: ૧૭ જુલાઈ ૨૦૨૦ અમરેલી જિલ્લામાં ૯૪ વિધાનસભા મતવિભાગની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી નજીકના દિવસોમાં યોજવાની સંભાવના છે. જેના અનુસંધાને હાલમાં મતદારયાદીની સતત સુધારણા ચાલુ હોવાથી તા.૧/૧/૨૦૨૦ ની લાયકાતની તારીખે જે વ્યકિતના ૧૮ વર્ષ પૂર્ણ થઈ ગયેલ છે અને તેનું નામ મતદાર […]
*આર.ટી.ઓ. કચેરી દ્વારા GJ 14 AS ની સીરીઝના બાકી નંબરો માટે રી-ઈ-ઓક્શનની પ્રક્રિયા ૨૦ જુલાઈથી શરુ થશે*
*આર.ટી.ઓ. કચેરી દ્વારા GJ 14 AS ની સીરીઝના બાકી નંબરો માટે રી-ઈ-ઓક્શનની પ્રક્રિયા ૨૦ જુલાઈથી શરુ થશે* અમરેલી, તા: ૧૭ જુલાઈ ૨૦૨૦ દ્વિચક્રી મોટર સાયકલ માટેની સીરીઝ GJ 14 AS 00001 to 9999 ની બાકી રહેલ નંબરો માટે રી ઈ-ઓકશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ ઈ-ઓકશનમાં ભાગ લેવા માટે ૨૦/૭ થી ૨૪/૭ દરમિયાન ઓનલાઈન […]
ચોમાસામાં સોળે કળાએ ખીલતું ગળધરા ખોડિયારનું કુદરતી સૌંદર્ય* *ફોટો કેપ્શન: સુમિત ગોહિલ, જિલ્લા માહિતી કચેરી, અમરેલી.*
*ચોમાસામાં સોળે કળાએ ખીલતું ગળધરા ખોડિયારનું કુદરતી સૌંદર્ય* *ફોટો કેપ્શન: સુમિત ગોહિલ, જિલ્લા માહિતી કચેરી, અમરેલી.* કાળા પથ્થરોની વચ્ચેથી પડતું-આખડતું દૂધ સમા ધોળા પાણીનું વણથંભ્યું વહેણ, વિશાળ વટવૃક્ષો, મઘમઘતા ફૂલોની સુગંધ, પક્ષીઓનો કલરવ અને કુદરતી શીતળતા! વાત કરીએ આ તસવીરમાં દ્રશ્યમાન એવા અમરેલીના ધારી નજીક આવેલા ગળધરા ખોડિયારના પ્રાકૃતિક સૌંદર્યની. અમરેલી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી […]





