Uncategorized

આર.ટી.ઓ. દ્વારા વાહન નંબરના છેલ્લા આંકડા પ્રમાણે રિપાસીંગની કામગીરી શરૂ*

*આર.ટી.ઓ. દ્વારા વાહન નંબરના છેલ્લા આંકડા પ્રમાણે રિપાસીંગની કામગીરી શરૂ* અમરેલી, તા: ૧૬ જુલાઈ ૨૦૨૦ વાહનના છેલ્લા આંકડા પ્રમાણે વાહનોની રિપાસીંગની કામગીરી મોમાઈ ધાબા હોટલના ગ્રાઉન્ડમાં લીલીયા બાયપાસ ચોકડી શ્યામ સર્કલની આગળ અમરેલી ખાતે કરવામાં આવશે. વાહન માલિકોએ પોતાના વાહન સાથે ઓનલાઇન ફી ભરીને ઉપસ્થિત રહેવા આર.ટી.ઓ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે. સોમવારે છેલ્લા આંકડા […]

Uncategorized

મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજની રૂ. ૧૦૦૦/- આર્થિક સહાયથી વંચિત બાંધકામ શ્રમિકોએ તાત્કાલિક ફોર્મ ભરવા*

*મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજની રૂ. ૧૦૦૦/- આર્થિક સહાયથી વંચિત બાંધકામ શ્રમિકોએ તાત્કાલિક ફોર્મ ભરવા* અમરેલી, તા: ૧૬ જુલાઈ ૨૦૨૦ કોવિડ-૧૯ હેઠળ ગુજરાત મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત લાભાર્થીના આધાર કાર્ડ લિંક થયેલા બેંક ખાતામાં PFSM દ્વારા રૂ.૧૦૦૦ ની આર્થીક સહાયની ચુકવણી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે કરવાનું ઠરાવેલ છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી […]

Uncategorized

અમરેલી જિલ્લામાં વધુ ૬ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૨૦૩* *૧૫ મૃત્યુ, ૯૪ ડિસ્ચાર્જ અને ૯૪ સારવાર હેઠળ*

*અમરેલી જિલ્લામાં વધુ ૬ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૨૦૩* *૧૫ મૃત્યુ, ૯૪ ડિસ્ચાર્જ અને ૯૪ સારવાર હેઠળ* અમરેલી, તા: ૧૬ જુલાઈ ૨૦૨૦ આજે તા. ૧૬ જુલાઈના અમરેલી જિલ્લામાં બપોરે ૧૨ વાગ્યા પહેલા કોવિડ-૧૯ના વધુ ૬ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. બગસરાના ૪૨ વર્ષીય પુરુષ, ધારીના ૫૫ વર્ષીય મહિલા, લાઠીના કૃષ્ણગઢના ૪૦ વર્ષીય પુરુષ, બગસરાના ૪૫ […]

Uncategorized

જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા યુવાઓને મતદાર યાદીમાં નામ નોંધાવવા અનુરોધ*

*જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા યુવાઓને મતદાર યાદીમાં નામ નોંધાવવા અનુરોધ* અમરેલી, તા: ૧૬ જુલાઈ ૨૦૨૦ અમરેલી જિલ્લાની ધારી બેઠકની આગામી સમયમાં પેટા ચૂંટણી યોજાવાની તૈયારી હોવાથી જિલ્લા કલેકટર-વ-જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આયુષ ઓક દ્વારા તમામ યુવક-યુવતીઓને પોતાના નામ મતદારયાદીમાં નોંધાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ધારી વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી ટૂંક […]

Uncategorized

નવોદય વિદ્યાલય બાબાપુર માં અભ્યાસ કરે છે આપના ન્યૂઝપેપરમાં આપવાનું છે

CBSE બોર્ડ 10 માં મીત અશ્વિનકુમાર બોરીસાગર બગસરા ને ૯૩ ટકા આવેલા છે તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન આગળ પ્રગતિ કરે તેવી અભિલાષા ગિજુભાઈ બોરીસાગર રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ

Uncategorized

ફળ અને શાકભાજીના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડ કવર આપવાની યોજનાનો લાભ લેવા જોગ*

*ફળ અને શાકભાજીના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડ કવર આપવાની યોજનાનો લાભ લેવા જોગ* અમરેલી, તા: ૧૫ જુલાઈ ૨૦૨૦ ફળ, શાકભાજી, ફુલપાકોનું રોડ સાઇડ વેચાણ કરતા લારીવાળા કે ફેરિયાઓને બાગાયત ખાતા દ્વારા વિના મૂલ્ય છત્રી નું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ કુટુંબ દીઠ પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે. લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ i-khedut પોર્ટલ […]

Uncategorized

અમરેલી જિલ્લાના તમામ જન સેવા કેન્દ્રો અને ઈ-ધરા કેન્દ્રો ઉપર માત્ર અગત્યની કામગીરી જ થશે*

*અમરેલી જિલ્લાના તમામ જન સેવા કેન્દ્રો અને ઈ-ધરા કેન્દ્રો ઉપર માત્ર અગત્યની કામગીરી જ થશે* અમરેલી, તા: ૧૫ જુલાઈ ૨૦૨૦ કોરોના વાયરસના સંક્રમણનો ઝડપથી ફેલાવો થતા દિવસે દિવસે કેસમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. જેથી લોકો તથા કર્મચારીઓ કોરોના વાયરસના સંક્રમણનો ભોગ ન બને તે હેતુથી જિલ્લાના તમામ જન સેવા કેન્દ્રો તથા ઈ–ધરા કેન્દ્રો […]

Uncategorized

અમરેલી જિલ્લામાં વધુ ૧૪ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૧૯૭*

*અમરેલી જિલ્લામાં વધુ ૧૪ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૧૯૭* *૧૫ મૃત્યુ, ૯૧ ડિસ્ચાર્જ અને ૯૧ સારવાર હેઠળ* અમરેલી, તા: ૧૫ જુલાઈ ૨૦૨૦ આજે તા. ૧૫ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૧૪ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. જાફરાબાદના બાબરકોટના ૨૫ વર્ષીય પુરુષ, અમરેલીના પ્રમુખસ્વામીનગરના ૫૫ વર્ષીય મહિલા, અમરેલીના રીકડીયાના ૩૬ વર્ષીય પુરુષ, ખાંભાના મોટા બારમણના ૬૨ […]

Uncategorized

સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતા લોકોએ ચાવંડ ચેકપોસ્ટ ખાતે હેલ્થ સ્ક્રીનિંગ કરાવવું ફરજીયાત* *અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓક દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ*

*સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતા લોકોએ ચાવંડ ચેકપોસ્ટ ખાતે હેલ્થ સ્ક્રીનિંગ કરાવવું ફરજીયાત* *અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓક દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ* અમરેલી, તા: ૧૫ જુલાઈ ૨૦૨૦ અમરેલી જિલ્લામાં હાલ કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને ધ્યાને લઇ સઘન તપાસ કરતા જાણવા મળ્યું છે કે મોટાભાગના પોઝીટીવ કેસો સુરત જિલ્લામાં, અમદાવાદ જિલ્લામાં કે મુંબઈથી આવ્યા […]

Uncategorized

રાજકોટ શહેરમાં ૧૮ કલાકમાં કોરોનાના ૭ કેસ નોંધાયા છે. શહેરમાં આંક ૪૨૪ એ પહોંચ્યો છે

*રાજકોટ શહેરમાં ૧૮ કલાકમાં કોરોનાના ૭ કેસ નોંધાયા છે. શહેરમાં આંક ૪૨૪ એ પહોંચ્યો છે.* *રાજકોટ શહેર તા.૧૪.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કોરોનાના કેસ મળી આવ્યા છે. તા.૧૩/૭/૨૦૨૦ સાંજના ૫:૦૦ વાગ્યાથી તા.૧૪/૭/૨૦૨૦ બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. આ સાથે શહેરમાં આંક ૪૨૪ પર અને જીલ્લામાં આંક ૭૨૮ પર પહોંચી […]