Uncategorized

૧૯ કરોડના ખર્ચે નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયતનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ*

*રૂ. ૧૯ કરોડના ખર્ચે નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયતનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ* *પંચાયતના રાજ્ય મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર, અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ અને વિકાસ કમિશ્નરશ્રીની પ્રેરક ઉપસ્થિતિ* અમરેલી, તા: ૧૪ જુલાઈ ૨૦૨૦ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અને પંચાયતના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં આજે અમરેલી જિલ્લા પંચાયતનું ઈ-લોકાર્પણ […]

Uncategorized

માંગરોળ ના શ્રી મુરલીધર વાડી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો કદાચ તમે પહેલા ક્યારેય એ વાત પર ધ્યાન નહીં આપ્યું હોય કે

માંગરોળ તા.13.7.2019 માંગરોળ ના શ્રી મુરલીધર વાડી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો કદાચ તમે પહેલા ક્યારેય એ વાત પર ધ્યાન નહીં આપ્યું હોય કે તમારા લોહીના થોડા ટીપા પણ કોઈને જીવન બક્ષી શકે છે દર બીજી સેકન્ડે દુનિયાભરમાં કોઈને કોઈ જિંદગી મોતની સામે ઝઝુમતી રહે છે આવામાં તમારું લોહી કોઈને જીવતદાન આપી શકે છે આવુજ અનેરું […]

Uncategorized

અમરેલી જિલ્લામાં વધુ ૨૯ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૧૮૧*

*અમરેલી જિલ્લામાં વધુ ૨૯ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૧૮૧* *૧૪ મૃત્યુ, ૮૬ ડિસ્ચાર્જ અને ૮૨ સારવાર હેઠળ* અમરેલી, તા: ૧૩ જુલાઈ ૨૦૨૦ આજે તા. ૧૩ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૨૯ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. લાઠીના હરસુરપુર દેવળીયાના ૪૩ વર્ષીય મહિલા, અમરેલીના ગંગાનગર-૨ ના ૫૦ વર્ષીય મહિલા, અમરેલી પોલીસ હેડક્વાર્ટરના ૩૯ વર્ષીય પુરુષ, ખાંભાના […]

Uncategorized

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ મોટીકુકાવાવ સરકારી આઈ.ટી.આઈ

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ મોટીકુકાવાવ સરકારી આઈ.ટી.આઈ મોટી કુકાવાવ બગસરા રોડ પર આવેલું આઈ.ટી.આઈ સવિનય ઉપરોક્ત વિષય જણાવવાનું કે અત્રેની સંસ્થા ખાતે ચાલતા વ્યવસાયલક્ષી કોર્સમાં પ્રવેશ મેળવવા માટે તારીખ 1/07/ 2020 થી તારીખ 27/07/2020 સુધી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરીને સંસ્થા ખાતે રજીસ્ટર કરાવવાનું રહેશે તેથી કુંકાવાવ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ […]

Uncategorized

જુગાર ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી*

*પ્રેસનોટ 💫 *તા.૧૨/૦૭/૨૦૨૦* 💫 *જુગાર ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી* 💫 તાજેતરમાં મે.અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર નાઓએ તા.૦૫/૦૭/૨૦૨૦ થી તા.૨૦/૦૭/૨૦ સુધી એન.ડી.પી.એસ. એકટ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને *અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે* ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા […]

Uncategorized

લોકોના પ્રશ્નો માટે કોઈ ના પહોંચે ત્યાં પોહચે પત્રકારો દિપડીયા ગ્રામ પંચાયત ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા ગામ લોકો દ્વારા

ન્યુઝ રાજુલા લોકોના પ્રશ્નો માટે કોઈ ના પહોંચે ત્યાં પોહચે પત્રકારો દિપડીયા ગ્રામ પંચાયત ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા ગામ લોકો દ્વારા રાજુલા તાલુકાના દિપડીયા ગામે પત્રકાર વિક્રમ સાંખટ પત્રકાર વિરજીભાઈ શિયાળ દ્વારા દિપડીયા ગામની બે કિલો મીટર સુધી મુલાકાત લીધી હતી ત્યારે સામે કાંઠા વિસ્તારમાં ૮૦ થી ૯૦ તૈયારે ખેડૂતો ને તેમજ લોકો ને […]

Uncategorized

અમરેલી મોટાકસ્બાવાડ જુમ્મા મસ્જીદ પાસે ખત્રીવાડ તા.જી.અમરેલી ખાતે ગે.કા.રીતે પોતાના હવાલાવાળા રહેણાંક મકાનમાં ભેંશ વંશ પાડાને કોઇપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર કતલ કરવાના ઇરાદે બાધી (ગોંધી) રાખી ગુન્હો કરેલ હોય તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી

* પ્રેસ નોટ તા.૧૧/૦૭/૨૦૨૦* *અમરેલી મોટાકસ્બાવાડ જુમ્મા મસ્જીદ પાસે ખત્રીવાડ તા.જી.અમરેલી ખાતે ગે.કા.રીતે પોતાના હવાલાવાળા રહેણાંક મકાનમાં ભેંશ વંશ પાડાને કોઇપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર કતલ કરવાના ઇરાદે બાધી (ગોંધી) રાખી ગુન્હો કરેલ હોય તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ* મ્હે.પોલીસ અધીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધીક્ષક શ્રી […]

Uncategorized

જાગૃતિ.સમાજ.સેવા.ટ્રસ્ટ.દ્રારા =સન્માન પત્ર અર્પણ = *સમગ્ર દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની (COVID-19)

=જાગૃતિ.સમાજ.સેવા.ટ્રસ્ટ.દ્રારા =સન્માન પત્ર અર્પણ = *સમગ્ર દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની (COVID-19) ની મહામારી સામે પોતાના પરિવાર, સ્વાસ્થ્ય ની ચિંતા કર્યા વગર ગરીબ લોકો માટે હિતમાં કોઈ પણ સરકારી કામ હોય તે જાતેજ જૈયને નિરાધા વિધવા મહીલા અપંગ આર્થિક સહાય યોજના ફોર્મ ગરીબ પરિવારો ને વિધવા મહીલા ઓને પેન્શન યોજના હેઠળ ના ફોર્મ ભરવાની સેવા,સમય,યોગદાન […]

Uncategorized

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ મેન બજારમાં આવેલી શ્રીનાથજીની હવેલી શ્રી ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રીનાથજી હવેલી.

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ મેન બજારમાં આવેલી શ્રીનાથજીની હવેલી શ્રી ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રીનાથજી હવેલી. હિંડોળાના દર્શન વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ સાથે વૈષ્ણવો ને જણાવવાનું કે, વર્તમાન કોરોના વાઇરસ ની મહામારી અને સરકારશ્રીના આદેશ મુજબ મંદિરે (હવેલી) મા દર્શન કરવા આવતા દરેક વૈષ્ણવે નીચે મુજબ દર્શાવેલ નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે. શ્રીનાથજી હવેલી […]

Uncategorized

અમરેલી જિલ્લામાં વધુ ૩ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૧૩૨* *૧૧ મૃત્યુ, ૭૬ ડિસ્ચાર્જ અને ૪૫ સારવાર હેઠળ*

*અમરેલી જિલ્લામાં વધુ ૩ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૧૩૨* *૧૧ મૃત્યુ, ૭૬ ડિસ્ચાર્જ અને ૪૫ સારવાર હેઠળ* અમરેલી, તા: ૧૦ જુલાઈ ૨૦૨૦ આજે તા. ૧૦ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. ધારીના ધારગણીના ૬૦ વર્ષીય પુરુષ, લીલીયાના ૩૫ વર્ષીય મહિલા અને લાઠીના દહિંથરાના ૬૫ વર્ષીય પુરુષનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો […]