*આગામી પેટા ચૂંટણી સંદર્ભે મતદાર યાદીમાં નામ નોંધાવવા તાકીદ કરાઈ* અમરેલી, તા: ૧૦ જુલાઈ ૨૦૨૦ અમરેલી જિલ્લામાં ૯૪–વિધાનસભા મતવિભાગની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી નજીકના દિવસોમાં યોજાવાની સંભાવના છે. જેના અનુસંધાને હાલમાં મતદારયાદીની સતત સુધારણા ચાલુ હોઈ, તા.૧/૧/૨૦૨૦ ની લાયકાતની તારીખે જે વ્યકિતના ૧૮ વર્ષ પૂર્ણ થઈ ગયેલ છે અને જેનું નામ મતદારયાદીમાં નોંધવાનું હજું […]
Uncategorized
ગ્રામ્ય કક્ષાએ નવી જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા નાણાંકીય સહાય મેળવવા જોગ*
*ગ્રામ્ય કક્ષાએ નવી જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા નાણાંકીય સહાય મેળવવા જોગ* અમરેલી, તા: ૧૦ જુલાઈ ૨૦૨૦ ભારત સરકાર દ્વારા સોઇલ હેલ્થ કાર્ડ અને સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અંતર્ગત વધુમાં વધુ સારી કામગીરી થઈ શકે તેમજ ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક ઔદ્યોગિક સાહસ ખેડનાર ગુપ્તા/સંસ્થાઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર નેશનલ મીશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના અંતર્ગત સોઇલ […]
જંગલનાં પ્રાણીઓ પૈકીનું ભૂંડ એટલે ગંદકી કરતું અને ફેલાવતુ ખતરનાક પ્રાણીઓ વર્ષો બાદ દામનગર શહેરમાં ફરી રહ્યાં હોય ગમ્મે તેની ઉપર હુમલો કરશે તેવી બીક સતાવી રહી છે.દામનગર શહેરની અંદાજે ૨૩૦૦૦ ની વસ્તીને હિંસક જંગલી ભૂંડ ને કારણે ડર સતાવી રહ્યો છે.અલગ-અલગ વિસ્તારોમાં આટા મારી અડ્ડો જમાવતા આ જંગલી ભૂંડ ને દામનગર નાં લોકોને કોઈ ઈજા કે ગંભીર અકસ્માત કરે તે પહેલા તંત્ર દ્રારા પકડીને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવે એવી ગંભીરતા થી માંગ છે.અહેવાલ અતુલ શુકલ દામનગર.
જંગલનાં પ્રાણીઓ પૈકીનું ભૂંડ એટલે ગંદકી કરતું અને ફેલાવતુ ખતરનાક પ્રાણીઓ વર્ષો બાદ દામનગર શહેરમાં ફરી રહ્યાં હોય ગમ્મે તેની ઉપર હુમલો કરશે તેવી બીક સતાવી રહી છે.દામનગર શહેરની અંદાજે ૨૩૦૦૦ ની વસ્તીને હિંસક જંગલી ભૂંડ ને કારણે ડર સતાવી રહ્યો છે.અલગ-અલગ વિસ્તારોમાં આટા મારી અડ્ડો જમાવતા આ જંગલી ભૂંડ ને દામનગર નાં લોકોને કોઈ […]
ઉપલેટા સિદ્ધનાથ ચેરીએબલ ટ્રસ્ટ દ્વારા અભયભાઈ ભારદ્વાજ નું રાજકોટ ખાતે સન્માન
તાજેતરમાં ભારતની સર્વોચ્ચ સભા એવી રાજ્ય સભાની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ગુજરાતમાંથી રાજકોટના અભયભાઈ ભારદ્વાજ ચૂંટાયેલા છે. અભયભાઈ બાળપણથી જ રાષ્ટ્રીય રંગે રંગાયેલા અને ધર્મ ભક્તિમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા સાથે સાથે ધારાશાસ્ત્રી તરીકેની હકારાત્મક સુજબૂજ ધરાવતા જેને કારણે 2016 માં પણ રાષ્ટ્રીય લો કમિશન ન્યુ દિલ્લી ના સદસ્ય તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી […]
ગુજરાત સરકારનું સાહસ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (G.S.R.T.C.) દ્રારા પ્રજા
ગુજરાત સરકારનું સાહસ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (G.S.R.T.C.) દ્રારા પ્રજા માટે બનાવતા નવા બસ સ્ટેશનો મુસાફરો માટે આશીર્વાદરૂપ હોય છે,પરંતું અમરેલી જીલ્લાના દામનગર શહેરમાં રૂ.૯૦ લાખના ખર્ચે બનાવી તા.૨૨-૬-૨૦૧૯ નાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ(ઓન લાઈન)લોકાર્પણ કરેલ. અમરેલી નાં બેજવાબદાર અધિકારીના અણઘડ વહીવટને કારણે દામનગર નાં નવા બસ સ્ટેશનમાં છેલ્લાં ૬ મહિનાથી નેટ નું […]
બટારવાડી આદર્શ નિવાસી કન્યા શાળામાં પ્રવાસી શિક્ષકની ભરતી*
*બટારવાડી આદર્શ નિવાસી કન્યા શાળામાં પ્રવાસી શિક્ષકની ભરતી* અમરેલી, તા: ૯ જુલાઈ ૨૦૨૦ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી નાયબ નિયામકશ્રી અમરેલી હસ્તકની આદર્શ નિવાસી શાળા (અનુસૂચિત જાતિ) કન્યા બટારવાડી અમરેલીમાં વર્ષ ૨૦૨૦/૨૧ માટે ધોરણ-૯/૧૦ માટે ગણિત/વિજ્ઞાન વિષયના ૧ (એક) પ્રવાસી શિક્ષકની જરૂરિયાત હોય યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૨૩/૦૭/૨૦૨૦ ને ગુરુવાર સવારે ૧૧:૦૦ કલાકે નાયબ નિયામકશ્રી […]
આજ રોજ કોરોના વાયરસ(COVID=19)ની મહામારી માં સમાજ ની જાગૃતતા માટે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તાર
આજ રોજ કોરોના વાયરસ(COVID=19)ની મહામારી માં સમાજ ની જાગૃતતા માટે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તાર માં અખંડ ભારત રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રીમતી નયાનબેન.જે.વ્યાસ(દાતાશ્રી.વડોદરા)વાળા તરફથી અને જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પાટડી વિસ્તાર ના ઝુપડ પટ્ટી માં રહેતા ગરીબ પરિવારો જરુરિયત મંદ ને માસ્ક=૨૦૦=નુ વિતરણ કરી જેમા પાટડી નગર પાલીકા ના પ્રમુખ શ્રીમતી સુરેખાબેન.સી.પટેલ.તેમજ.ટ્રસ્ટના.પ્રમુખ,શ્રી સાવડીયા સતિષભાઇ ઠાકોર […]
આજ રોજ કોરોના વાયરસ(COVID=19)ની મહામારી માં સમાજ ની જાગૃતતા માટે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તાર
આજ રોજ કોરોના વાયરસ(COVID=19)ની મહામારી માં સમાજ ની જાગૃતતા માટે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તાર માં અખંડ ભારત રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રીમતી નયાનબેન.જે.વ્યાસ(દાતાશ્રી.વડોદરા)વાળા તરફથી અને જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પાટડી વિસ્તાર ના ઝુપડ પટ્ટી માં રહેતા ગરીબ પરિવારો જરુરિયત મંદ ને માસ્ક=૨૦૦=નુ વિતરણ કરી જેમા પાટડી નગર પાલીકા ના પ્રમુખ શ્રીમતી સુરેખાબેન.સી.પટેલ.તેમજ.ટ્રસ્ટના.પ્રમુખ,શ્રી સાવડીયા સતિષભાઇ ઠાકોર […]
આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા*
*આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા* અમરેલી, તા: ૮ જુલાઈ ૨૦૨૦ હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમરેલીએ કેટલાક કૃત્યો પર મનાઈ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં જણાવેલ છે કે તા. ૨૨-૦૭-૨૦૨૦ સુધી સમગ્ર અમરેલી જિલ્લાના વિસ્તારમાં કોઇપણ […]
અમરેલી જિલ્લામાં વધુ ૨ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૧૧૮*
*અમરેલી જિલ્લામાં વધુ ૨ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૧૧૮* *૧૧ મૃત્યુ, ૬૭ ડિસ્ચાર્જ અને ૪૦ સારવાર હેઠળ* અમરેલી, તા: ૮ જુલાઈ ૨૦૨૦ આજે તા. ૮ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. પ્રાથમિક તપાસમાં કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા ધારીના સરદારનગરના ૬૫ વર્ષીય મહિલા અને તા: ૧ જુલાઈના સુરતથી આવેલા નાના […]




