*અમરેલી જિલ્લામાં વધુ ૨ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૧૧૮* *૧૧ મૃત્યુ, ૬૭ ડિસ્ચાર્જ અને ૪૦ સારવાર હેઠળ* અમરેલી, તા: ૮ જુલાઈ ૨૦૨૦ આજે તા. ૮ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. પ્રાથમિક તપાસમાં કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા ધારીના સરદારનગરના ૬૫ વર્ષીય મહિલા અને તા: ૧ જુલાઈના સુરતથી આવેલા નાના […]
Uncategorized
સ્વસ્છતા ની મોટી વાતો કરતા દામનગર નગરપાલિકાનાં સત્તાધીશો શહેરના હાર્દસમા
સ્વસ્છતા ની મોટી વાતો કરતા દામનગર નગરપાલિકાનાં સત્તાધીશો શહેરના હાર્દસમા વિસ્તાર હવેલી- સરદાર સર્કલ થી નજીક આવેલ ગ્રીન પ્રાથમિક શાળા નંબર -૧ અને પ્રાથમિક શાળા નંબર -૨ ને અડીને જાહેર રસ્તા ઉપર કરાતા ઉકરડા થી લોકોના આરોગ્ય ઉપર રોગચાળા નો ભય મંડરાયેલો રહેછે.નજીકમાં શાક માર્કેટ છે.આ સ્થળ થી ખુબજ નજીક હાઈસ્કુલ અને નગરપાલિકા કચેરી છે.સતત […]
આજ રોજ ના જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા = ધ્રાંગધ્રા વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારો ના બાળકોને પાઠ
==આજ રોજ ના જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા = ધ્રાંગધ્રા વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારો ના બાળકોને પાઠ પુસ્તક નુ આયોજન કરવામાં આવ્યું કોરોના વાયરસ ના રોગચાળો ના સમય બાળકોને જે થી કરીને આવા બાળકોનો અભ્યાસ માં કોઈ ખલેલ ના પહોંચે તો આવા ગરીબ પરિવારના બાળકોને ઉપયોગી થવા તેવી મદદ કરો આગર ભણી શકે જેમા ટ્રસ્ટ […]
અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓક દ્વારા રીઢા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી ત્રણ ઈસમો સામે પાસા વોરંટ ઈસ્યુ કર્યા
અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓક દ્વારા રીઢા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી ત્રણ ઈસમો સામે પાસા વોરંટ ઈસ્યુ કર્યા અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા રીઢા ગુનેગારો સામે સખત કાર્યવાહી કરવા માટે ત્રણ ઈસમો સામે પાસા વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા છે. (૧) નરેશ ઉર્ફે ઘુઘો કેશુભાઈ ધાખડા ઉ.વ.ર૪ રહે.વડલી, તા.રાજુલા સામે આઈ.પી.સી. કલમ – […]
અમરેલી શહેરમાં એસ.ટી. મોટા ડેપો સામે જાહેરમાં ગે.કા. પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા ૫ ઇસમોને રોકડા રૂપીયા
-: તા.૦૬/૦૭/૨૦૨૦ :- અમરેલી શહેરમાં એસ.ટી. મોટા ડેપો સામે જાહેરમાં ગે.કા. પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા ૫ ઇસમોને રોકડા રૂપીયા ૩૭૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ * મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ અમરેલી જીલ્લમાં જુગારની બદીથી ઘણા પરીવારો આર્થીક […]
સંકલિત બાળ વિકાસ સેવા યોજના ગુજરાતમાં છોટાઉદેપુર બ્લોકમાં ૨જી ઓક્ટોબર ૧૯૭૫માં શરૂ
સંકલિત બાળ વિકાસ સેવા યોજના ગુજરાતમાં છોટાઉદેપુર બ્લોકમાં ૨જી ઓક્ટોબર ૧૯૭૫માં શરૂ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ 0 થી ૫ વર્ષ સુધીના બાળકોના પોષણ અને આરોગ્ય સ્થિતી સુધારવા માટેનો છે.તદ્ ઉપરાંત સગર્ભા,ધાત્રી માતાઓ અને કિશોરીઓ, બાળકોના વાલીઓ માટે બાલશક્તિ,પૂર્ણાશક્તિ,માતૃશક્તિ પુરવઠો લાભાર્થીઓને આપવામા આવે છે.સુખડી પણ બનાવીને આપવામા આવે છે.સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત મળતો પુરવઠો ભ્રષ્ટ […]
ક્રાઇમ એન કરૃંપ્શન કંટ્રોલ એસોસિયન ના અમદાવાદ શહેર
ક્રાઇમ એન કરૃંપ્શન કંટ્રોલ એસોસિયન ના અમદાવાદ શહેર પ્રમુખ કુણાલ ભટ્ટ દ્વારા વારંવાર સેવાભાવી કાર્ય કરતા જ હોય છે અને ભાવનગર શહેરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે સેવાકાર્ય કરવામાં આવ્યું છે જેમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભાવનગર શહેરમાં સાધુ સંતો ફકીર અને ગરીબો તથા જરૂરિયાત મંદ લોકો ને 1000 ગરમ શાલ નુ વિતરણ કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લામાં વધુ ૪ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૧૦૪* *૯ મૃત્યુ, ૪૯ ડિસ્ચાર્જ અને ૪૬ સારવાર હેઠળ*
*અમરેલી જિલ્લામાં વધુ ૪ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૧૦૪* *૯ મૃત્યુ, ૪૯ ડિસ્ચાર્જ અને ૪૬ સારવાર હેઠળ* અમરેલી, તા: ૬ જુલાઈ ૨૦૨૦ આજે તા. ૬ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૪ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. સુરતની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા બાબરાના ૫૭ વર્ષીય પુરૂષ, સોમનાથની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા સાવરકુંડલાના ૭૪ વર્ષીય વૃદ્ધ, સુરતની ટ્રાવેલ હિસ્ટ્રી […]
ભ્રસ્ટાચારનો તાદ્રશ્ય દાખલો દામનગર નો દોઢ કરોડનો નવો પુલ. એક કહેવત છે કે કાગડા બધે
ભ્રસ્ટાચારનો તાદ્રશ્ય દાખલો દામનગર નો દોઢ કરોડનો નવો પુલ. એક કહેવત છે કે કાગડા બધે કાળા ખુબ ઓછાં જોવા મળી રહયા છે.અમરેલી જીલ્લામાં નવા રોડ-પુલ બનાવવામાં વ્યાપક ગેરરીતિ થઈ રહી છે.માર્ગ અને મકાન વિભાગમાં ખોટું કરવાવાળા લોકોએ હદ કરી છે.એક ઉદાહરણ દામનગરમાં એક વર્ષ પહેલા જુના ૨૧ નાળા પુલ ને તોડી બનાવેલ રુ. દોઢ કરોડના […]
સ્વયં પ્રગટ ભૂરખીયા હનુમાનજી મંદિરે આજરોજ જેમને પ્રથમ ભૂરખીયા હનુમાનજી
🌹🌹સ્વયં પ્રગટ ભૂરખીયા હનુમાનજી મંદિરે આજરોજ જેમને પ્રથમ ભૂરખીયા હનુમાનજી દાદાના પ્રત્યક્ષ સપનામાં આવીને દર્શન આપેલ તે તપસ્વી સંતશ્રી દામોદરદાસ બાપા ગુરૂશ્રી રઘુવીરદાસજીની તેજસ્વી છબી સમક્ષ આ મંદિરના પુજારી શ્રી વિપુલભાઈ(બાપુ) નીમાવતેં ચરણ પાદુકાનું પૂજન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી.અહેવાલ અતુલ શુકલ દામન ગર.








