Uncategorized

અમરેલી જિલ્લામાં વધુ ૨ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૯૭*

*અમરેલી જિલ્લામાં વધુ ૨ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૯૭* *૯ મૃત્યુ, ૪૭ ડિસ્ચાર્જ અને ૪૧ સારવાર હેઠળ* અમરેલી, તા: ૪ જુલાઈ ૨૦૨૦ આજે તા. ૪ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા અમરેલીના ગજેરાપરાના ૯૦ વર્ષીય વૃદ્ધા અને કોવિડ-૯૦ દર્દીના સીધા સંપર્કમાં આવેલા અમરેલીના રામપાર્કના ૭૪ […]

Uncategorized

HAPPY BIRTH DAY : તળાજા તાલુકાના રાળગોન ગામનાં પાલીવાળ સમાજનાં યુવા આગેવાન અને શ્રી સ્વામી વિવેકાનંદ યુવક મંડળ

HAPPY BIRTH DAY : તળાજા તાલુકાના રાળગોન ગામનાં પાલીવાળ સમાજનાં યુવા આગેવાન અને શ્રી સ્વામી વિવેકાનંદ યુવક મંડળ રાળગોન નાં પ્રમુખ નાનજીભાઈ જે.પંડ્યા નાં સુપુત્ર જલદિપ નો આજે જન્મ દિવસ છે.( ૨૩ મુ બેઠું )જલદિપે ભાવનગરમાં B.S.C.નાં છેલ્લાં વર્ષની એકજામ આપી છે.આજે પરિવાર નાં સભ્યો સાથે રહી શિવ સ્મરણ કરી જન્મ દિવસ સાદગી રીતે ઉજવશે. […]

Uncategorized

મહુવા તાલુકાના કોટીયા ગામની ડૂન્ગરાળ અફાટ કુદરતી ગોદમાં આવેલ શ્રી ગુરુ દતાશ્રય આશ્રમ-ગૌ

મહુવા તાલુકાના કોટીયા ગામની ડૂન્ગરાળ અફાટ કુદરતી ગોદમાં આવેલ શ્રી ગુરુ દતાશ્રય આશ્રમ-ગૌ શાળાનાં સંત શ્રી લહેરગીરી બાપુના જણાવ્યા અનુસાર આ વખતે રવિવારે ગુરુ પૂર્ણિમા ઉત્સવ વર્તમાન સ્થિતી ને કારણે સૌનું આરોગ્ય સારુ રહે એવા હેતુ થી કાર્યક્રમ બંધ રાખેલ છે.આ આશ્રમમાં ગૌ માતાની સાથે વન્ય પ્રાણીઓની પણ સેવા કરવામાં આવતી હોય આ પંથકના લોકોની […]

Uncategorized

સ્વામીશ્રી નિર્દોષાનંદજી મહારાજ ના ગુજરાત માં આવેલા ૧૭ સંન્યાસ આશ્રમો માં ગુરૂપૂર્ણિમા મહોત્સવ મોકૂક રાખવામાં આવશે.- યુટ્યુબ પર લાઈવ ગુરૂપૂજન કાર્યક્રમો નિહાળી શકાશે.

સ્વામીશ્રી નિર્દોષાનંદજી મહારાજ ના ગુજરાત માં આવેલા ૧૭ સંન્યાસ આશ્રમો માં ગુરૂપૂર્ણિમા મહોત્સવ મોકૂક રાખવામાં આવશે.- યુટ્યુબ પર લાઈવ ગુરૂપૂજન કાર્યક્રમો નિહાળી શકાશે. પરમ પૂજ્ય સદ્દગુરૂ બ્રહ્નલીન સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ ના ગુજરાત માં આવેલા ૧૭ સંન્યાસ આશ્રમો માં આગામી તારીખ.-૦૫/૦૭ ને રવિવાર ના રોજ ગુરૂપૂર્ણિમા ના પાવન દિવસે હાલ માં સમગ્ર વિશ્વ અને રાષ્ટ્ર […]

Uncategorized

સૌરાષ્ટ્રના અતિ ઐતિહાસિક પુરાતનિય શ્રી સુરાબાપુ ની જગ્યા,શ્રી દાનબાપુનું દેવળ

સૌરાષ્ટ્રના અતિ ઐતિહાસિક પુરાતનિય શ્રી સુરાબાપુ ની જગ્યા,શ્રી દાનબાપુનું દેવળ પાડરશીંગા( દામનગર)માં ગુરુ પૂર્ણિમા ઉત્સવ નહીં ઉજવાય. ૨૫૦ વર્ષ પુરાણું દાનબાપુના દેવળ નો ઈતિહાસનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.સુરાબાપુ ખુમાણ ને દેવોના દેવ શ્રી કુંભનાથઁ મહાદેવ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ સાક્ષાત દર્શન આપેલ.સંવત ૧૬૨૫ માં આ દેવળ નો જીર્ણોધ્ધાર કરવામાં આવેલ.દર માસની પૂનમે આ જગ્યામાં બટુક ભોજન […]

Uncategorized

રાજુલા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકેની પી કે જોશી ની નિમણુંકને આવકારતા સરપંચો તથા આગેવાનો.

ન્યુઝ રાજુલા રાજુલા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકેની પી કે જોશી ની નિમણુંકને આવકારતા સરપંચો તથા આગેવાનો. રાજુલા તાલુકા પંચાયત કચેરીમાં વયમર્યાદાનાં કારણે એન.પી.ત્રિવેદી સાહેબ નિવૃત થતા તેમનાં સ્થાને નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી તરીકે પ્રણવભાઈ જોશીની નિમણુંક થતાં તા.પં.નાં પૂર્વ પ્રમુખ બળવંતભાઈ લાડુમોર,પૂર્વ કારોબારી ચેરમેન ભીખાભાઈ પીંજર કુંડલિયાળા સરપંચ ગાંગાભાઈ હડિયા,વડલીનાં સરપંચ મગનભાઈ હડિયા,પીપાવાવનાં […]

Uncategorized

રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામનો જોલાપરી બ્રિજ જજઁરીત હાલત

ન્યુઝ રાજુલા રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામનો જોલાપરી બ્રિજ જજઁરીત હાલત કોય મોટી દુર્ધટના સજાઁય તે પહેલા તાત્કાલિક ધોરણે મરામત કરવા માજી તાલુકા પંચાયત પ્રમુખ વલકુભાઈ બોસની સરકારને માંગ બાબરીયાધાર થી મહુવા તરફ જતા જોલાપરી બ્રિજ અતી બિસ્માર હાલતમાં હોય તેમજ પુલમાથી સરીયા પણ નિકળી ગયા હોય પિલોરમાથી કાકરીયો નિકળી ગઈ છે.અને આ બ્રિજ પરથી મોટા […]

Uncategorized

અમરેલી જીલ્લામાં કોરોના વાઈરસના કેચ માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજુલા શહેરમાં કોઈ સરકારના નિયમ ફક્ત

ન્યુઝ રાજુલા અમરેલી જીલ્લામાં કોરોના વાઈરસના કેચ માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજુલા શહેરમાં કોઈ સરકારના નિયમ ફક્ત કાગળ પર જ જોવા વળી રહ્યા છે રાજુલા શહેર ની જનતા માક્ચ વગર તેમજ સોશ્યલ ડિસ્ટસ નુ પણ પાલન નથી કરી રહ્યા… હાલ સમગ્ર ભારતમાં મા કોરોના વાયરસની મહામારી સાલી રહી છે ત્યારે લોકડાઉન મા […]

Uncategorized

કુકાવાવ ના રહીશ નિવૃત ફોરેસ્ટ અને હોમ ગાર્ડઝ ઓફિસર સેવા ભાવિ, બ્લડ ડોનર,ગૉવ સેવા,

કુકાવાવ ના રહીશ નિવૃત ફોરેસ્ટ અને હોમ ગાર્ડઝ ઓફિસર સેવા ભાવિ, બ્લડ ડોનર,ગૉવ સેવા, રામરોટી,પર્યાવરણ પ્રેમી નિષ્ઠા વાન નિડર સનિષઠ લોક સેવક શ્રી વાઘજીભાઈ ડવ ની અમરેલી જીલ્લા ના આર,ટી,આઇ,ના ઉપ,પ્રમુખ તરીકે નિમણૂક પામ્યા છે

Uncategorized

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ખાંભા તાલુકાના સમઢિયાળા ગામે રહેતાં ઘનશ્યામભાઈ નાથાભાઈ

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ખાંભા તાલુકાના સમઢિયાળા ગામે રહેતાં ઘનશ્યામભાઈ નાથાભાઈ વણજર (ઊ.વ.૩૦) ગત શનિવારે બપોરના સમયે ભાગીયૂ રાખેલ વાડીએ જતા હતાં તેં દરમ્યાન ડુંગર પાસે પહોંચતા કાળુભાઈ નનાભાઈ વણજર ચરાવી રહેલ ભેંશ ભડકતા ઉશ્કેરાઈ જઈ ઘનશ્યામભાઈ ને અપશબ્દ બોલવા લાગી તેમજ તેમનાં ભાઈ શિવાભાઈ એ ડાબા હાથ ઉપર મારી ફેકચર કરી બીજા ત્રણેય […]