*અમરેલી જિલ્લામાં વધુ ૬ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૯૨* *૮ મૃત્યુ, ૪૩ ડિસ્ચાર્જ અને ૪૧ સારવાર હેઠળ* અમરેલી, તા: ૨ જુલાઈ ૨૦૨૦ આજે તા. ૨ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૬ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. કોવિડ-૧૯ પોઝિટિવ દર્દીના સંપર્કમાં અમરેલીના સવજીપરા રોડ પરના ૨૫ વર્ષીય યુવાન, કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા લીલીયાના આંબાના ૩૧ […]
Uncategorized
અમરેલી જિલ્લામાં કૃષિ યાંત્રિકીકરણ અંગે સહાય મેળવવા જોગ* અમરેલી, તા: ૨ જુલાઈ ૨૦૨૦
*અમરેલી જિલ્લામાં કૃષિ યાંત્રિકીકરણ અંગે સહાય મેળવવા જોગ* અમરેલી, તા: ૨ જુલાઈ ૨૦૨૦ કૃષિ યાંત્રિકીકરણનો ઉપયોગ કરી ખેતી વધુ નફાકારક બની શકે તે હેતુથી એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ ઉભુ કરવા માટે અરજીઓ મંગાવવા જાહેરાત કરવામાં આવે છે. આ યોજનામાં ટ્રેક્ટર સહિત ઓછામાં ઓછા ચાર અને વધુમાં વધુ સાત ખેતીના યાંત્રિકીકરણના સાધનો ખરીદી કરી ખેડૂતોને ભાડા […]
નવોદય વિદ્યાલય ખાતે પ્રભારીમંત્રીશ્રીની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ તથા કોમ્પ્યુટર લેબ ઉદ્દઘાટન કાર્યક્રમ સંપન્ન* *સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ગુજકોમાસોલના ચેરમેન શ્રી
*નવોદય વિદ્યાલય ખાતે પ્રભારીમંત્રીશ્રીની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ તથા કોમ્પ્યુટર લેબ ઉદ્દઘાટન કાર્યક્રમ સંપન્ન* *સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી અને જિલ્લા કલેકટર શ્રી આયુષ ઑકની પ્રેરક ઉપસ્થિતિ* અમરેલી, તા: ૨ જુલાઈ ૨૦૨૦ અમરેલીના મોટા ભંડારીયાની જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તેમજ સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી […]
જામનગર શહેર-જિલ્લામાં કાયદા તોડવાં ચાલકો અને જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ તંત્ર એ લાલ આંખ કરી*
*જામનગર શહેર-જિલ્લામાં કાયદા તોડવાં ચાલકો અને જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ તંત્ર એ લાલ આંખ કરી* જામનગર શહેર-જિલ્લામાં જિલ્લા પોલીસ વડા ની કડક સૂચનાઓ અનુસાર કાયદો-વ્યવસ્થા જાળવવા અને કાયદા તોડ વાહન ચાલકો સહિત જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ તંત્રે લાલ આંખ કરી કાયદા નુ કડક પાલન કરાવ્યું છે ત્યારે કાયદો વ્યવસ્થા જાળવી રાખનાર જામનગર શહેર […]
ઉપલેટા માં વધુ 1 કોરોના પોઝીટીવ નોંધાયા
*રાજકોટ જીલ્લાના ઉપલેટા માં વધુ 1 કોરોના પોઝીટીવ નોંધાયા…* *વૃંદાવન સોસાયટીમાં 19 વર્ષિય યુવક નો નોંધાયો કોરોના પોઝીટીવ નોંધાયો…* *બે દિવસ અગાઉ વિદેશથી આવતા કોરોના પોઝીટીવ* *ઉપલેટામાં અત્યાર સુધીમાં 10 કોરોના પોઝીટીવ નોંધાયા…* *આરોગ્ય તંત્ર દોડતું થયું…* રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા
મગફળીના પાક વખતે જમીનમાં લોહતત્વ કે જસતની ઉણપ અંગે કેટલાક સૂચનો* *ઉણપ હોય તો પાન સહીત છોડ પીળો પડે છે*
*મગફળીના પાક વખતે જમીનમાં લોહતત્વ કે જસતની ઉણપ અંગે કેટલાક સૂચનો* *ઉણપ હોય તો પાન સહીત છોડ પીળો પડે છે* અમરેલી, તા: ૧ જુલાઈ ૨૦૨૦ મગફળી પાકમાં જમીનમાં લોહતત્વની ઊણપ હોય ત્યારે છોડના કુમળા પાન પીળા પડે છે, ધોરી નસ લીલી રહે છે અને વિકટ પરિસ્થિતિમાં પાન કાગળ જેવા સફેદ થઈ જાય અને સમગ્ર છોડવો […]
અમરેલીની મધ્યમાં આવેલો લગભગ ૧૮૫ વર્ષ જૂનો ગાયકવાડી રાજ્ય સમયનો રાજમહેલ આજે પણ શહેરની રાજવી ઠાઠ
અમરેલીની મધ્યમાં આવેલો લગભગ ૧૮૫ વર્ષ જૂનો ગાયકવાડી રાજ્ય સમયનો રાજમહેલ આજે પણ શહેરની રાજવી ઠાઠ સાથે અમરેલીવાસીઓની ખુમારીની સાક્ષી આપતો અતિતની યાદો સાથે અડીખમ ઊભો છે. આજે વરસાદી માહોલ વચ્ચે ચોમાસાની મીઠી તડકીની રોશનીમાં મહેલનો સુંદર અને રમણીય નજારો જોવા મળ્યો હતો. જિલ્લા સમાહર્તાશ્રીની કચેરીની બારીએથી ડોંકિયું કરી લીલાછમ વૃક્ષોની વચ્ચે ચમકતા રાજમહેલના આ […]
અમરેલી જિલ્લામાં વધુ ૩ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૮૬* *૭ મૃત્યુ, ૩૭ ડિસ્ચાર્જ અને ૪૨ સારવાર હેઠળ*
*અમરેલી જિલ્લામાં વધુ ૩ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૮૬* *૭ મૃત્યુ, ૩૭ ડિસ્ચાર્જ અને ૪૨ સારવાર હેઠળ* અમરેલી, તા: ૧ જુલાઈ ૨૦૨૦ આજે તા. ૧ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૩ કેસ નોંધાયેલ છે. તા. ૨૯ જુનના સુરતથી આવેલા જીરા-સીમરણના ૩૫ વર્ષીય મહિલા, સાવરકુંડલાના ભેકરા ૬ વર્ષીય બાળક અને તા. ૨૪ જુનના સુરતથી આવેલા […]
રાજકોટ જીલ્લાના ઉપલેટા માં સતત ઘણાં સમય થી પેટ્રોલ ડીઝલ માં સતત વધારો થતો હોય ત્યારે ઉપલેટા ભગતસિંહજી ચોક ખાતે વિરોધ પ્રદર્શન ઉપલેટા C P I (M) સામ્યવાદી પક્ષ દ્વારા બેનરો પર મોદી નેતૃત્વની ભાજપ સરકાર નિષ્ફળ જનતા ને લૂંટવાનું બંધ કરો પેટ્રોલ ડીઝલ નો ભાવ વધારો પાછો ખેંચો જેવાં અનેક સુત્રોચ્ચારો બેનરો લગાડીન વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ
ઉપલેટા પેટ્રોલ ડિઝલ ના ભાવ વધારે મુદ્દે C,P,I(M) દ્વારા વિરોધ કરી અને ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા અને ભાવ વધારો પાછો ખેંચવાની માગ કરી હતી ઇન્ટરનેશનલ માર્કેટ મા ક્રુડ ના ભાવ ઓછા છે ત્યારે પેટ્રોલ નો ભાવ ઘટાડવા ના બદલે સરકાર ભાવ વધારી રહી છે હાલ મા કોરાના ની મહામારી લઇ સમગ્ર દેશ મા લોકડાઉન […]
દામનગરમા સીતારામનગરમાં બેઠા નાળા નજીક ગટરની ખુલ્લી જગ્યા કોઈનો ભોગ લે અથવા તો
દામનગરમા સીતારામનગરમાં બેઠા નાળા નજીક ગટરની ખુલ્લી જગ્યા કોઈનો ભોગ લે અથવા તો ગંભીર રોગચાળો ફેલાય તેની નગરપાલિકાના સત્તાધીશો જોઈ રહ્યાં છે રાહ !!!??? દામનગર શહેરમાં ભૂગર્ભ ગટર કર્યા પછી તો નબળા કામને કારણે વારંવાર ગટર ઊભરાવી, સમયાંતરે કુંડીનાં ઢાકણા ખોલીને કચરો કાઢવો જેવી મહત્વના કામ થતાં ન હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.સીતારામનગરમાં નદીના […]






