ખરાબ રસ્તાઓને કારણે વાહન ચાલકોને પારાવાર પરેશાનીનો સામનો કરાવો પડે છે.દામનગરમા સત્તાધીશો નાં પાપે આમજનતા ને ખુબજ તકલીફો સાથે સહન કરવું પડતું હોય છે.અધૂરામાં પુરુ જ્યારે વરસાદ પડે છે ત્યારે તો જનતા તોબા પોકારી ઉઠે છે તો સત્તાધીશો થિગડા મારીને સંતોષ માની લે છે.દામનગરમાં આંબેડકર ચોક પાસેનો રસ્તો એટલો બધો ખરાબ અને ખાડા વાળો થયો […]
Uncategorized
છેલ્લા એક વર્ષથી અપહરણના અનડીટેકટ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી*
*પ્રેસનોટ* *તા.૨૫/૦૬/૨૦૨૦* *છેલ્લા એક વર્ષથી અપહરણના અનડીટેકટ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી* 💫 *અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે* ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ* […]
અમરેલી જિલ્લામાં વધુ ૩ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૫૨*
*અમરેલી જિલ્લામાં વધુ ૩ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૫૨* *૫ મૃત્યુ, ૨૪ ડિસ્ચાર્જ અને ૨૩ સારવાર હેઠળ* અમરેલી, તા: ૨૪ જુન ૨૦૨૦ આજે તા. ૨૫ જુનના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૩ કેસ નોંધાયેલ છે. ૨૨ જુનના સુરતથી આવેલા ખાંભાના રાણીંગપરાના ૪૨ વર્ષીય પુરુષ, ૨૨ જૂનના મુંબઈથી આવેલા સાવરકુંડલાના નેસડીના ૩૦ વર્ષીય પુરુષ તેમજ કોવિડ-૧૯ […]
અમરેલી જિલ્લાની પશુ સંપદા, સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ ઘેર બેઠાં પૂરા પાડવાનો અભિનવ પ્રયોગ*
*અમરેલી જિલ્લાની પશુ સંપદા, સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ ઘેર બેઠાં પૂરા પાડવાનો અભિનવ પ્રયોગ* *જિલ્લાના ગ્રામીણ પશુપાલકોને ઓન કોલ ૧૯૬ર સેવાથી નિ:શૂલ્ક પશુ સારવાર ઉપલબ્ધ થશે : સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા* *પ્રારંભિક તબક્કે ૦૫ મોબાઇલ પશુ દવાખાનાને સાંસદશ્રી દ્વારા પ્રસ્થાન* અમરેલી, તા: ૨૪ જુન ૨૦૨૦ અમરેલી જિલ્લામાં ગ્રામીણ પશુપાલકનો ઓન કોલ ૧૯૬૨ સેવાથી પશુઓને સારવાર […]
ધોરાજી શહેરની અંદર માર્ગ અને મકાન વિભાગનો રોડ આવેલ છે આ રોડ આશરે દોઢથી બે વર્ષ
ધોરાજી શહેરની અંદર માર્ગ અને મકાન વિભાગનો રોડ આવેલ છે આ રોડ આશરે દોઢથી બે વર્ષ પહેલા બનાવવામાં આવેલો હતો જેમાં અમુક ભાગ સી.સી.રોડ અને અમુક ભાગ ડામર રોડ બનાવવામાં આવેલો હતો હાલમાં આ સીસી રોડ અને ડામર રોડ ની અંદર મોટા મોટા ગાબડા પડી ગયા છે ભૂતકાળમાં પણ જ્યારે આ રોડ બનાવવામાં આવ્યો હતો […]
સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી માં હિસાબનીશ તરીકે ફરજ બજાવતા કેતનભાઈ દેસાઈ નું અમરેલી જીલ્લા પંચાયત ખાતે ડીવીઝનલ એકાઉન્ટન્ટ તરીકે પ્રમોશન મળ્યું.- શ્રીદેસાઈ પર અભિનંદન ની વર્ષા.
સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી માં હિસાબનીશ તરીકે ફરજ બજાવતા કેતનભાઈ દેસાઈ નું અમરેલી જીલ્લા પંચાયત ખાતે ડીવીઝનલ એકાઉન્ટન્ટ તરીકે પ્રમોશન મળ્યું.- શ્રીદેસાઈ પર અભિનંદન ની વર્ષા. સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી માં નાયબ હિસાબનીશ તરીકે ફરજ બજાવતા નિષ્ઠાવાન અને પ્રામાણિક કર્મચારી શ્રી કેતનભાઈ દેસાઈ નું તારીખ.-૨૪/૦૬/૨૦ ના રોજ અમરેલી જીલ્લા પંચાયત કચેરી ખાતે હિસાબી શાખા માં […]
ધારી તાલુકાના દહીડા ગામનાં વતની ૨૦૧૨ ની સાલમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ જોઈન્ટ કરી પાંચ વર્ષ અમરેલી સીટીમાં ફરજ બજાવી રાજુલા
ધારી તાલુકાના દહીડા ગામનાં વતની ૨૦૧૨ ની સાલમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ જોઈન્ટ કરી પાંચ વર્ષ અમરેલી સીટીમાં ફરજ બજાવી રાજુલા બદલી થતાં ૨૦૧૭ ની સાલમાં હેડ કોન્સ્ટેબલ નું મળેલ.રાજુલામાં ૩ વર્ષ પુર્ણ કરી લોકચાહના મેળવનાર સંનિષ્ઠ કર્મચારી શ્રી બહાદુરભાઈ વાળા નો આજે જન્મ દિવસ છે.તેઓને દામનગરનાં ફ્રિલાંસ રિપોર્ટર અતુલ શુકલ અનેક-અનેક શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવે […]
સાવરકુંડલાની ત્રણ વર્ષની સગીરવયની બાલિકાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીના ડી.એન.એ. સેમ્પલ મેચ થતાં કેસ વધુ મજબુત બન્યો*
*સાવરકુંડલાની ત્રણ વર્ષની સગીરવયની બાલિકાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીના ડી.એન.એ. સેમ્પલ મેચ થતાં કેસ વધુ મજબુત બન્યો* 💫 *ગુન્હાની વિગત* સાવરકુંડલાની ૦૩ વર્ષની સગીર વયની બાળકીને રાત્રિ દરમિયાન ફરિયાદીના રહેણાકના ઝુપડેથી સુતેલ હાલતમા ઉઠાવી અને ફરિયાદીના કાયદેસરના વાલીપણામાથી અપહરણ કરી, ઓટોરીક્ષામા લઇ જઇ ભોગબનનાર બાળકી સાથે બળજબરીથી બળાત્કાર/સૃષ્ટી વિરૂધ્ધનું દુષ્કર્મ આચરી ગુન્હો કરેલ હોય, […]
સાવરકુંડલા માનવ મંદીર ના ભકતિરામ બાપુ એ ભકતજનો ને કરી અપીલ
સાવરકુંડલા માનવ મંદીર ના ભકતિરામ બાપુ એ ભકતજનો ને કરી અપીલ કોરોનાની વૈશ્વિક મહામારી ધ્યાને લઇને તેમની ગંભીરતાનો ખ્યાલ રાખીને સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ માં આગામી ગુરુપૂર્ણિમા ઉત્સવ બંધ રાખેલ છે તેમજ જ્યા સુધી કોરોના મહામારી ની પરિસ્થિતિ સંપૂર્ણપણે બંધ ન થાય રેગ્યુલર ના થાય ત્યાં સુધી સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ ખાતે કોઈપણ પ્રકારના ઉત્સવો […]
બાબરા તાલુકાના નડાળા ગામે વિજળી પડતા ૩૫ વર્ષીય દેવીપુજક યુવાન નું મોત.
બાબરા તાલુકાના નડાળા ગામે વિજળી પડતા ૩૫ વર્ષીય દેવીપુજક યુવાન નું મોત. (ખેતરે કામ કરતા સમયે એકાએક વિજળી પડતા મૃત્યું નિપજ્યું) બાબરા તાલુકા ના નડાળા ગામે વાડી વિસ્તાર માં વિજળી પડતા વાડીએ કામ કરતા દેવીપુજક યુવાનનું મૃત્યું નિપજ્યું. મળતી માહીતી મુજબ નડાળા ગામે વાડી વિસ્તાર માં ખેત મજુરી કરતા દેવીપુજક દિનેશભાઈ નાનજીભાઈ સોલંકી ઉ.વ.૩૫ નું […]










