Uncategorized

સાત દિવસના વિરામ બાદ આજે બપોરના દામનગર શહેરમાં મધ્યમ ગતિએ વરસેલા વરસાદ થી બફારા અને અસહ્ય ઉકળાટ મા સામાન્ય રાહત

સાત દિવસના વિરામ બાદ આજે બપોરના દામનગર શહેરમાં મધ્યમ ગતિએ વરસેલા વરસાદ થી બફારા અને અસહ્ય ઉકળાટ મા સામાન્ય રાહત સાથે ઠંડક પ્રસરી ગઈ હતી.ગામડાઓમાં પણ હળવો વરસાદ વરસતા મૉલાતને ફાયદો થશે. અહેવાલ અતુલ શુકલ દામનગર.

Uncategorized

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ શ્રીનાથજી હવેલી શ્રી ગોવર્ધન ઘર પ્રભુ વિજયતે કુંકાવાવ રથયાત્રા

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ શ્રીનાથજી હવેલી શ્રી ગોવર્ધન ઘર પ્રભુ વિજયતે કુંકાવાવ રથયાત્રા ઉત્સવ: બુધવાર 24 /6/ 2020 , ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત જગતના સ્વામી છે. જેમ પ્રાચીન કાળમાં રાજઓ પોતાની પ્રજાનો નિરીક્ષણ કરવા માટે રથમાં બેસી ને પોતાના રાજ્ય માં ફરતા હતા . એજ ભાવથી અમે બધા પ્રજાજન અમારા રાજા ભગવાન શ્રી કૃષ્ણની […]

Uncategorized

હજીરાધાર ગામનું ગૌરવ-સંગીતાબેન કાલીયાણી. રાજીવ ગાંધી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી પંડિત સુરેન્દ્ર શર્મા અને ઉપાધ્યક્ષ

હજીરાધાર ગામનું ગૌરવ-સંગીતાબેન કાલીયાણી. રાજીવ ગાંધી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી પંડિત સુરેન્દ્ર શર્મા અને ઉપાધ્યક્ષ શ્રી કિશોરભાઈ તનવાણી દ્રારા લાઠી તાલુકાના હજીરાધાર ગામનાં સંગીતાબેન ઘીરૂભાઈ કાલીયાણી ને અમરેલી જીલ્લા મહિલા મોરચાના ઉપ પ્રમુખ તરીકે નિમણૂક અપાતા અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે.નાના એવા ગામની એક મહિલાને જીલ્લા કક્ષામાં સ્થાન મળતાં ખુશીની લાગણી છવાઈ […]

Uncategorized

પશુધન માનવ જીવનનો આધાર છે. જીવદયા પ્રેમીઓ અને ઉદાર દાતાઓ લીલો-સૂકો ઘાસચારો ગૌ માતાઓને નિરી ને સંતોષ પામતા હોય

પશુધન માનવ જીવનનો આધાર છે. જીવદયા પ્રેમીઓ અને ઉદાર દાતાઓ લીલો-સૂકો ઘાસચારો ગૌ માતાઓને નિરી ને સંતોષ પામતા હોય છે.અષાઢી બીજનાં પવિત્ર દિવસે દામનગર તાબાના મુળીયાપાટ ગામનાં બટુકભાઈ નારણભાઈ વાવડીયા એ ગામનાં ગોદંરે લીલો ઘાસચારો ગૌ માતાઓને જમાડી પુણ્યનું ભાથું મેળવ્યું હતુ.ત.અહેવાલ અતુલ શુકલ દામનગર.

Uncategorized

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મોદી સરકાર ટુ ની એક વર્ષ ની કામગીરી અને

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મોદી સરકાર ટુ ની એક વર્ષ ની કામગીરી અને ×સિદ્ધિઓ કુકાવાવ વડીયા તાલુકાના ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા ના નેતૃત્વમાં કુકાવાવ તાલુકાના ગામડા અમરાપુર બરવાળા ના બુથ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરેલ સિદ્ધિ યો જણાવી એ દરમિયાન ઉપસ્થિત કુકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા અને કુકાવાવ યુવા ભાજપના […]

Uncategorized

લાડબાઈ માની દરગાહના ઉર્ષની ઉજવણીના ગણતરીના દિવસો જ રહયા છે બાકી…ત્યારે અહીં

લાડબાઈ માની દરગાહના ઉર્ષની ઉજવણીના ગણતરીના દિવસો જ રહયા છે બાકી…ત્યારે અહીં હિંદુ મુસ્લિમ બિરાદરો દ્વારા હજારોની સંખ્યામાં ઉર્ષની કરાઈ છે ઉજવણી…કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે ઉર્ષની ઉજવણી નહીં કરવામાં આવે તેવી આગેવાનો દ્વારા કરાઈ જાહેરાત… વડિયાની ભાગોળે આવેલ અમરનગર ગામ જ્યા હિન્દૂ મુસ્લિમ એકતાનું પ્રતીક મનાતી લાડબાઈમા ની દરગાહ પર શ્રદ્ધાથી ભક્તો સેવાઓ […]

Uncategorized

જિલ્લા ક્લેક્ટર શ્રી આયુષ ઓકનો પ્રજાજોગ સંદેશ*

*જિલ્લા ક્લેક્ટર શ્રી આયુષ ઓકનો પ્રજાજોગ સંદેશ* *તાવ-શરદી-ખાંસી કે ગળામાં દુખાવા જેવા લક્ષણો દેખાય તો કંટ્રોલ રૂમ પર જાણ કરો* *ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવી અને ઘરે બેઠા કોઈપણ દવા લેવી જોખમી સાબિત થઇ શકે* *માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સની સાથે સેલ્ફ રિપોર્ટિંગ પણ એટલું જ અગત્યનું* *કોવિડ-૧૯ ના વધતા સંક્રમણને લઈ પ્રજાને તકેદારી રાખવા અપીલ કરી* *આરોગ્ય […]

Uncategorized

અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથ ની રથયાત્રા. ઋષીઓએ આ દેહને રથ કહ્યો છે.કંસના

અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથ ની રથયાત્રા. ઋષીઓએ આ દેહને રથ કહ્યો છે.કંસના તેડા થી અકૃરજી બાલકૃષ્ણ ને ગોકુળ થી રથમાં બેસાડી મથુરા લાવ્યા હતાં.આ દિવસથી રથયાત્રા નો પ્રારંભ થયો.કસછી માડ઼ુઓ આ દિવસને નૂતનવર્ષ તરીકે ઉજવે છે.આજના અષાઢી બીજનાં દિવસે દામનગર નાં ધર્મ અને ગૌ પ્રેમી શ્રી ધીરુભાઈ પુનાભાઈ નારોલા નાં નિવાસ સ્થાન શરમાળીયાપરા માંથી […]

Uncategorized

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ,એપીક ફાઉન્ડેશન .સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ,શ્રી નીધી સેવા ટ્રસ્ટ, *પોલીસ દર્પણ પ્રેસ* અને પોલીસ સમન્વય, તરફ

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ,એપીક ફાઉન્ડેશન .સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ,શ્રી નીધી સેવા ટ્રસ્ટ, *પોલીસ દર્પણ પ્રેસ* અને પોલીસ સમન્વય, તરફ થી આઈ ડીવીઝન એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ,એપીક ફાઉન્ડેશન,શ્રી નીધી સેવા ટ્રસ્ટ, પોલીસ સમન્વય, સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી આઈ ડીવીઝન પોલીસ સ્ટેશન સી.ટી.એમ ચાર રસ્તા મા વાહન ચાલકો ને માસ્ક વીતરણ કરવા મા આવ્યુ તેમજ માહીતગાર […]

Uncategorized

અમરેલી જિલ્લાના હોમગાર્ડઝ જવાનો દ્વારા ‘’ માન. મુખ્ય મંત્રી રાહત ફંડ ‘’માં ફાળો જમા કરાવવામાં આવ્ચો.

પ્રેસ નોટ અમરેલી જિલ્લાના હોમગાર્ડઝ જવાનો દ્વારા ‘’ માન. મુખ્ય મંત્રી રાહત ફંડ ‘’માં ફાળો જમા કરાવવામાં આવ્ચો. COVID-19 વાયરસના રોગચાળાને વિશ્વવ્યાપી મહામારી ગણેલ છે.આ વાયરસ ને લીઘે ઉત્પન્ન થયેલ ૫રિસ્થિતિ ભારત દેશ માટે રાષ્ટ્રીય આ૫દા છે.આ રાષ્ટ્રીય આ૫દા દરમિયાન પ્રત્ચેક હોમગાર્ડઝ સભ્ચો એ ફરજનિષ્ઠાનો ૫રિચય આપી રાષ્ટ્રીય સેવામાં યોગદાન આપી એ જ નિષ્કામ સેવા […]