Uncategorized

ન્યુઝ ખાંભા અમરેલીજીલ્લા ના કલેકટરશ્રી ડી.ડી.યો. શ્રી તેમજ ખાંભા તાલુકાના ટીડીઓ તેમજ આરોગ્ય ખાંભા પોલીસ પીએસઆઇ તાલડા ગામ ની મુલાકાતે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા ના કલેક્ટર શ્રી તેમજ ખાંભા તાલુકા ટીડીઓ તેમજ આરોગ્ય વિભાગ ખાભા પોલીસ પીએસઆઇ દ્વારા આજ રોજ તાલડા ગામની મુલાકાત લીધી હતી તાલડા ગામના સરપંચ રમેશભાઈ જાદવ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા રીપોર્ટ :વિક્રમ સાંખટ ખાંભા અમરેલી

ન્યુઝ ખાંભા અમરેલીજીલ્લા ના કલેકટરશ્રી ડી.ડી.યો. શ્રી તેમજ ખાંભા તાલુકાના ટીડીઓ તેમજ આરોગ્ય ખાંભા પોલીસ પીએસઆઇ તાલડા ગામ ની મુલાકાતે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા ના કલેક્ટર શ્રી તેમજ ખાંભા તાલુકા ટીડીઓ તેમજ આરોગ્ય વિભાગ ખાભા પોલીસ પીએસઆઇ દ્વારા આજ રોજ તાલડા ગામની મુલાકાત લીધી હતી તાલડા ગામના સરપંચ રમેશભાઈ જાદવ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા […]

Uncategorized

આર.ટી.ઓ. દ્વારા વાહન નંબરના છેલ્લા આંકડા પ્રમાણે રિપાસીંગની કામગીરી શરૂ*

*આર.ટી.ઓ. દ્વારા વાહન નંબરના છેલ્લા આંકડા પ્રમાણે રિપાસીંગની કામગીરી શરૂ* અમરેલી, તા: ૨૨ જુન ૨૦૨૦ વાહનના છેલ્લા આંકડા પ્રમાણે વાહનોની રિપાસીંગની કામગીરી મોમાઈ ધાબા હોટલના ગ્રાઉન્ડમાં લીલીયા બાયપાસ ચોકડી શ્યામ સર્કલની આગળ અમરેલી ખાતે કરવામાં આવશે. વાહન માલિકોએ પોતાના વાહન સાથે ઓનલાઇન ફી ભરીને ઉપસ્થિત રહેવા આર.ટી.ઓ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે. તા: ૨૨-૬ ના […]

Uncategorized

આજે કોવિડ-૧૯ના વધુ ૨ પોઝિટિવ કેસ: કુલ ૪૪*

*આજે કોવિડ-૧૯ના વધુ ૨ પોઝિટિવ કેસ: કુલ ૪૪* *ઈશ્વરિયાના ૫૦ વર્ષીય પુરુષ અને સાવરકુંડલાના ૪૭ વર્ષીય પુરુષ પોઝિટિવ* *૪ મૃત્યુ, ૧૫ ડિસ્ચાર્જ અને ૨૫ સારવાર હેઠળ* અમરેલી, તા: ૨૨ જુન ૨૦૨૦ આજે તા: ૨૨ જૂનના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા. અમરેલીના ઈશ્વરિયાના ૫૦ વર્ષીય પુરુષ અને સાવરકુંડલાના ૪૭ વર્ષીય પુરુષનો કોવિડ-૧૯ […]

Uncategorized

સાવરકુંડલા અને લીલીયા હોમગાર્ડ જવાનો દ્વારા કોરોનાં વાયરસ સામે લડવા મુખ્યમંત્રી રાહત ફંડ માં ફંડ પ્રાંત અધિકારી ને જમા કરાવ્યું.- હોમગાર્ડ જવાનો

સાવરકુંડલા અને લીલીયા હોમગાર્ડ જવાનો દ્વારા કોરોનાં વાયરસ સામે લડવા મુખ્યમંત્રી રાહત ફંડ માં ફંડ પ્રાંત અધિકારી ને જમા કરાવ્યું.- હોમગાર્ડ જવાનો એ પોતાનું એક દિવસ નું ભથ્થું ફંડ મા આપ્યું. સાવરકુંડલા અને લીલીયા ના હોમગાર્ડ જવાનો દ્વારા covid-19 વાયરસ ના રોગચાળા માં રાષ્ટ્ર પર આવેલ આપદા ને પહોંચી વળવા મુખ્યમંત્રી રાહત ફંડ માં હોમગાર્ડ […]

Uncategorized

આજરોજ ઓખા માં વહેલી સવારે દરિયાકિનારે ખુબ જ શાંત અને કુદરતી વાતાવરણ માં યોગ

આજરોજ ઓખા માં વહેલી સવારે દરિયાકિનારે ખુબ જ શાંત અને કુદરતી વાતાવરણ માં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. નગરપાલિકા સ્કૂલ ના શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેતા પુજાબેન દવે દ્વારા એમના વિદ્યાર્થીઓ ને યોગ નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું જેમાં પૂજાબેન સાથે શિક્ષિકા સોનલ બેન યોગાનંદી અને ભૂમિબેન સામાણી પણ જોડાયા હતા. શિક્ષિકાઓ અને […]

Uncategorized

લાઠી તાલુકાના હજીરાધાર ગામની સર્વે નઁ. ૩૩/૧ (પડતર)ની જમીનમાં કરાયેલ દબાણ દુર કરવા

લાઠી તાલુકાના હજીરાધાર ગામની સર્વે નઁ. ૩૩/૧ (પડતર)ની જમીનમાં કરાયેલ દબાણ દુર કરવા મામલતદારને રજુઆત કરાઈ. લાઠી તાલુકાના હજીરાધાર ગામમાં શિવ મંદીર વાળા વિસ્તારમાં આવેલ સરકારી કેનાલ,દામનગર-ધામેલ રાજમાર્ગ અને ગામતળ ની પડતર જમીનમાં આ જ ગામનાં રસિકભાઈ પરશોતમભાઈ કળથીયા એ ગા.પ.સ.નઁ.૩૩/૧ ની જમીનમાં તથા બિન ખેતી સ.નઁ.૭૫ પૈકીની જમીનથી પૂર્વમાં આવેલ કેનાલ તથા તેને લાગીને […]

Uncategorized

અમરેલી વડિયા મામલતાર ને આવેદન આપવામાં આવ્યું…..

અમરેલી વડિયા મામલતાર ને આવેદન આપવામાં આવ્યું….. તાજેતર માં ન્યૂઝ ચેનલ ના એન્કર અમિસ દેવગન દ્વારા ગરીબ નવાજ ખ્વાજા ચીસતી મોઇનુંદિન વિરુદ્ધ અભદ્ર ભાશા નો ઉપયોગ કરવામાં આવેલ જે કોમી એકતા તોડવાનો બે ધર્મ વચ્ચે વૈમનશય થાય તેવો છે બે કોમ વચ્ચે તકરાર થાય તેવા બદ ઈરાદા થી નિવેદન આપેલ હોઈ એના વિરુદ્ધ માં આ […]

Uncategorized

અમરેલી જિલ્લાનું કુકાવાવ તાલુકા નું અમરાપુર ધાનાણી ગામ

અમરેલી જિલ્લાનું કુકાવાવ તાલુકા નું અમરાપુર ધાનાણી ગામ આજરોજ અમરાપુર ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ હતા તેમાં અમરાપુર ના ગ્રામ પંચાયત તેમજ ગિરનારી મંડળ દ્વારા કાર્યક્રમ કરેલ છે. અંદાજે ૪૦૦ થી વધારે વૃક્ષો વાવ્યા છે. અને T ગાડ ના દાતા શ્રી અરવિંદભાઈ લક્ષમણભાઈ ગેવરીયા તેના પરિવાર સાથની સહકાર કરાવવા વૃક્ષોનું જતન કરવાનું કામ અમારા ગામના યુવાન […]

Uncategorized

મેઘધનુષ એ વરસાદી આકાશમાં દૃશ્યમાન થતાં પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ છે. ચોમાસામાં વાતાવરણમાં લટકતા પાણીનાં સુક્ષ્મ બુંદો પર

મેઘધનુષ એ વરસાદી આકાશમાં દૃશ્યમાન થતાં પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ છે. ચોમાસામાં વાતાવરણમાં લટકતા પાણીનાં સુક્ષ્મ બુંદો પર આપત થતાં સૂર્યપ્રકાશનું વક્રીભવન થઈ વિભાજન થાય છે.જેના લીધે મેઘધનુષ રચાય છે.મેઘધનુષ હંમેશા આકાશમાં સૂર્યની વિરૂદ્ધ દિશામાં રચાય છે.તેથી સૂર્ય તરફ પીઠ ફેરવીને ઉભા રહેવાથી આકાશમાં મેઘધનુષ જોઈ શકાતું હોય આજે દામનગરમાં રવિવારની સમી સાંજે મેઘધનુષ જોવા મળતાં […]

Uncategorized

જન્મ મૃત્યુ સૃષ્ટિનો નિયમ છે,એમ અખિલ બ્રહ્માંડના રહસ્યોને જાણવા માટે વૈજ્ઞાનિકો અને

જન્મ મૃત્યુ સૃષ્ટિનો નિયમ છે,એમ અખિલ બ્રહ્માંડના રહસ્યોને જાણવા માટે વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓ હજારો વરસોથી આ રહસ્યોને નજીક થી પ્રયોગો દ્રારા ગુત્થીનો તાગ મેળવવા ગડમથલ નો પ્રયાસ કરી ઘટમાળ નાં ભાગરૂપે કરાતી આગાહી મુજબ ૧૯ વર્ષ બાદ આજે કંકણાકૃતિ વલયાકારનું સૂર્યગ્રહણ સર્જાતા લોકોએ ધીરજ પૂર્વક નિહાળી આહલાદક અનુભવ સાથે ધાર્મિક દ્રષ્ટિને ઘ્યાનમાં રાખી નિયમોનું પાલન […]