Uncategorized

અમરેલી જિલ્લાના સરકારી-ખાનગી તબીબો અને મેડિકલ સ્ટોર ધારકોએ રજીસ્ટર નિભાવવા કલેકટરશ્રીએ તાકીદ કરી*

*અમરેલી જિલ્લાના સરકારી-ખાનગી તબીબો અને મેડિકલ સ્ટોર ધારકોએ રજીસ્ટર નિભાવવા કલેકટરશ્રીએ તાકીદ કરી* *અન્ય જિલ્લામાંથી અમરેલીમાં આવેલા વ્યક્તિઓ ૩ દિવસથી વધુ રોકવાના હોય તો સેલ્ફ રિપોર્ટિંગ કરાવવું જરૂરી* *તબીબો પેરાસીટામોલ કે એઝીથ્રોમાઇસિન જેવી દવાઓ પ્રિસ્ક્રાઈબ કરે તો નોંધણી ફરજીયાત* અમરેલી, તા: ૨૦ જુન ૨૦૨૦ જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા વિવિધ જાહેરનામા […]

Uncategorized

આજરોજ માન.ડીડીઓ સા.શ્રી, સીડીએચઓશ્રી ડો એચ એફ પટેલ સાહેબ, ડો જયેશ પટેલ સાહેબ ઈએમઓશ્રી ડો એ કે સિંગ સાહેબ તેમજ

આજરોજ માન.ડીડીઓ સા.શ્રી, સીડીએચઓશ્રી ડો એચ એફ પટેલ સાહેબ, ડો જયેશ પટેલ સાહેબ ઈએમઓશ્રી ડો એ કે સિંગ સાહેબ તેમજ ટીએચઓશ્રી ડો એસ બી મીના સાહેબ સાવરકુંડલાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, તાલુકા આરોગ્ય કચેરી સાવરકુંડલા અને પોલીસ તંત્રની મદદથી તમાકુ નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૩ (COTPA-2003) કાયદાની અમલવારી અને દંડ અને વસુલાત તેમજ COVID-19 […]

Uncategorized

૨૧ મી જુન ૨૦૨૦ ના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી કરાશે*

*૨૧ મી જુન ૨૦૨૦ ના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી કરાશે* *કોરોનાને હરાવવા YOGA AT HOME, YOGA WITH FAMILY ના કન્સેપ્ટથી યોગ કરવા અનુરોધ* અમરેલી, તા: ૧૯ જુન ૨૦૨૦ સમગ્ર જિલ્લામા ૨૧ મી જુન ૨૦૨૦ ના રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે એકત્રીત થયા વગરયોગ દિવસ ઉજવવાનું આયોજન છે. જે અન્વયે “YOGA AT HOME”, “ YOGA […]

Uncategorized

માહિતી ખાતા દ્વારા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક – ૨૦૨૦ પ્રસિધ્ધ*

*માહિતી ખાતા દ્વારા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક – ૨૦૨૦ પ્રસિધ્ધ* *અમરેલી માહિતી કચેરી ખાતેથી રૂ.૨૦/- ભરીને મેળવી શકાશે* અમરેલી, તા: ૧૯ જુન ૨૦૨૦ રાજયના માહિતી ખાતા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૦ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે આશયથી અનુભવી અને વ્યવસાયિક તજજ્ઞો […]

Uncategorized

BSNL દ્વારા બગસરા અને ચલાલામાં ફરિયાદ નિવારણ માટે ‘ટેલિફોન અદાલત’નું આયોજન*

*BSNL દ્વારા બગસરા અને ચલાલામાં ફરિયાદ નિવારણ માટે ‘ટેલિફોન અદાલત’નું આયોજન* અમરેલી, તા: ૧૯ જુન ૨૦૨૦ અમરેલી દુરસંચાર વિભાગ પોતાના ગ્રાહકો માટે વારંવાર થતી ફરિયાદોના નિવારણ તથા સંતોષકારક સેવા માટે સતત પ્રયત્નશીલ છે. આમ છતાં બગસરા અને ચલાલા કોઈ ગ્રાહકની ફરિયાદ હોય અને સબંધિત અધિકારીઓને જાણ કરવા છતાં નિરાકરણ ન આવ્યું હોય તો તેવા ટેલિફોન […]

Uncategorized

અમરેલી માહિતી ખાતાના સહાયક અધિક્ષકશ્રી બરાળની બઢતી સાથે બદલી થતાં વિદાય સમારંભ યોજાયો*

*અમરેલી માહિતી ખાતાના સહાયક અધિક્ષકશ્રી બરાળની બઢતી સાથે બદલી થતાં વિદાય સમારંભ યોજાયો* અમરેલી, તા: ૧૯ જુન ૨૦૨૦ અમરેલી માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા સહાયક અધિક્ષક શ્રી યુ. જે બરાળને દેવભૂમિ દ્વારકા ખાતે અધિક્ષકની જગ્યા પર બઢતી સાથે બદલી થતાં રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામક શ્રી આર. આર. રાઠોડની અધ્યક્ષતામાં તેમજ માહિતી વિભાગના […]

Uncategorized

આજરોજ કુકાવાવ તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા પ્રમુખ શ્રીમતી કિરણબેન અંટાળા તેમજ કુકાવાવ

આજરોજ કુકાવાવ તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા પ્રમુખ શ્રીમતી કિરણબેન અંટાળા તેમજ કુકાવાવ વડીયા તાલુકાના ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા ના સુપુત્ર કરણભાઈ અંટાળા ને ત્યાં આજરોજ બાબાનો જન્મ થયેલ છે તો અંટાળા પરિવારને રજની પટેલ તરફથી 💐🥳ખુબ ખુબ અભિનંદન💐🥳

Uncategorized

મામલતદાર કચેરી વડીયા દ્વારા મહેરબાન શ્રી જિલ્લા કલેકટર સાહેબ અમરેલી દ્વારા covid-19 ના જાહેરનામા ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી.

મામલતદાર કચેરી વડીયા દ્વારા મહેરબાન શ્રી જિલ્લા કલેકટર સાહેબ અમરેલી દ્વારા covid-19 ના જાહેરનામા ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી. મહેરબાન શ્રી જિલ્લા કલેકટર સાહેબ અમરેલી તેમજ નાયબ કલેક્ટરશ્રી ઈટાલીયા સાહેબ ના માર્ગદર્શન તળે મામલતદાર શ્રી વડીયા એ ટીમ બનાવી જેમાં કચેરીના તમામ નાયબ મામલતદાર શ્રી ઓ ક્લાર્ક શ્રી ઓ તથા રેવન્યુ તલાટી […]

Uncategorized

સુરતમાં આવેલી નાનપુરા વિસ્તારમાં રાધે ઢોકળા નામની દુકાન માં સુરત મહાનગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો.

એન્કર સુરતમાં આવેલી નાનપુરા વિસ્તારમાં રાધે ઢોકળા નામની દુકાન માં સુરત મહાનગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો. વી.ઓ. સુરતમાં આવેલી નાનપુરા વિસ્તારમાં રાધે ઢોકળા નામની દુકાનમાં લોકડાઉન ખુલ્યા પછી સોશિયલ ડિસ્ટન્સ નું પાલન ન કરતા સુરત મહાનગરપાલિકા ની ટીમ ના પાંચ ઉચ્ચઅધિકારીઓ પહોંચ્યા હતા ઉચ્ચ અધિકારીઓએ જોયું હતું કે કોરોના ની આટલી મોટી મહામારી હોવા છતાં […]

Uncategorized

વડિયા મામલતદાર દ્વવારા covid-19જાહેરનામા ભંગ બદલ કડક વલણ, દંડાત્મક કાર્યવાહી કરી વડીયા

વડિયા મામલતદાર દ્વવારા covid-19જાહેરનામા ભંગ બદલ કડક વલણ, દંડાત્મક કાર્યવાહી કરી વડીયા કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા રાજ્યમા અનલોક કરી છૂટછાટ આપી મોટાભાગ ની પ્રવુતિ ખુલ્લી કરવામાં આવી છે ત્યારે દરેક જિલ્લા કલેકટર દ્વારા કોવિડ-19 અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાનો વહીવટી તંત્ર દ્વારા અમલ થાય તે માટે દરેક તાલુકાના વહીવટી તંત્ર અને પોલીસ […]